SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રમ સિદ્ધાન્ત સબધી સર્પહત્ય [ ખડ ૧: પરિત્ત, જ્ઞાન, યોગ, ઉપયોગ, અહાર, સૂક્ષ્મતા અને ચરમતાની અપેક્ષાએ વિચારણા, ભૂત, વત માન અને ભવિષ્ય કાળનાં કર્મોના ભેદ, નિજ રાનાં પુદ્દગલૈાની અશક્તિ, `િસાદિથી ઉદ્ભવતા ક્રમ"ના વર્ણાદિ, ચારે કષાયાના પર્યાય. આયુષ્યના અનાભાગથી અર્થાત અજાણુ પણે બંધ, આયુષ્ય સબંધી અદ્વૈત મંતવ્યા, આયુષ્યના છે જ અંધ, દ્રશ્યસ્થાનાયુષ્યાદિનુ અપબહુત્વ, જ્ઞાનાવરણાદિના અનંત અવિભાગ પરિચ્છેદે, પકાંસામેાહનીય યાને દર્શનમેાહનીય અંગે કેટલીક વિગતે, પ્રમાદની ઉત્પત્તિનું કારણુ, એ કારનું કારણુ ઇત્યાદિ, કાય કરવામાં જીવની સ્વતંત્રતા તેમ જ ક્રશ વેદનીય અને અકશ વેદનીય કર્મોના બંધનાં કારણેા ૬. શ્રીભગવતીસાર- ~~ વિયાહુને છાયાનુવાદ છે. એના પૃ. ૪૫૨-૪૮૨માં આ અંગગત કવિષયક બાબતાને નિર્દેશ છે. ૧. આથી પત્તિ. અપરિત્ત અને નેપત્તિ-નેઅપત્તિ યાને સિદ્ધ એમ ત્રણ સમજવા, પરિત્તના બે અર્થ છે : (અ) સ્વતંત્ર શરીરવાળે એક જીવ અને (મા) અલ્પ સ ́સારવાળા છવ. અત્તતા પણ બે અર્થ છે : (અ) અનંત જીવે સાથે એક જ શરીરમાં રહેનારા જીવ યાને અનંતકાય અને (આ) અન ત સસારવાળે જીવ. ૧. આથી સૂક્ષ્મ, બાદર અને ને-સૂક્ષ્મ-નાબાદર યાને સિદ્ધ સમજવા, ૩. આથી ચરમ અને અચરમ ને સમજવા ચરમ જીવ' એટલે જેને આ છેલા ભવ છે તે યાને ચરમારીરી. ૪. આ જ હકીકત ટાણું (સુત્ત ૧૩૬) અને સમવાય ( સુત્ત ૧૩૪ )માં જોવાય છે. ૫. આ ક્રમ પ્રમાદ અને યાગ એમ એ નિમિત્તથી બધાય છે. આની વૃત્તિમાં અભયદેવસૂરિએ કહ્યું છે કે પ્રમાદ એટલે મિથ્યાત્વ, અવિરતિ અને કષાય. ૬. આ પુસ્તકનું સંપાદન શ્રી ગ।પાલદાસ જીન્નાભાઈ પટેલે કર્યુ છે અને એ. જે ગ” માં ‘શ્રી જૈન સાહિત્ય પ્રકાશન સમિતિ” તરફથી અમદાવાદથી ઇ. સ. ૧૯૩૮માં પ્રસિધ્ધ કરાયું છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy