SearchBrowseAboutContactDonate
Page Preview
Page 92
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૬: ચાર પ્રાચીન કર્મગ્રંથો સંજ્ઞા-કર્મ સિદ્ધાન્ત સંબંધી જે વેઠ સાહિત્ય મળે છે તેમાંની કેટલીક સ્વતંત્ર કૃતિઓને “કમ ગ્રંથ તરીકે ઓળખાવાય છે. દેવેન્દ્રસૂરિએ પાંચ કર્મગ્રંથ રચ્યા તે નવ્ય કર્મગ્રંથ તરીકે ૧. આ ચારે કર્મ ગ્રંથ “સરોwાત્વા: પ્રાચીના વર્મદા :”ના નામથી ભાવનગરથી "જે આ સ’? તરફથી જે નિમ્નલિખિત કૃતિએ પત્રાકારે એક પુસ્તકરૂપે વિ. સં. ૧૯૭૨માં પ્રકાશિત કરાઈ છે તેમાં અપાયા છે :(૧) ગર્ગ સુષિત કમ્મવિશ્વાગ અને એનાં બે નીચે મુજબનાં વિવરણ (પત્ર ૧-૬૮). (અ) પ્રાચીન સંસ્કૃત વ્યાખ્યા કે જેને પ્રારંભ રારિવહૂતા”થી શરૂ થતાં પાંચ પઘોથી કરી છે. (આ) પરમાનં સૂતિ વૃત્તિ. (૨) કમ્મસ્થય અને ગેવિન્દગણિકૃત ટીકા (પત્ર ૬૯૦-૯૭). () બ-ધસામિત્ત અને એની નીચે મુજબની હરિભદ્રસૂરિકૃત સંસ્કૃત વૃત્તિકા (પત્ર ૯૮–૧૧૬). આના પ્રારંભમાં એક પદ્ય છે અને અંતમાંની પ્રશસ્તિનાં પાંચ જ પો અપાયાં છે અને એ બધાં અપૂર્ણ છે. ચોથા પદ્યમાં કહ્યું છે તેમ પ્રાન્તન ટિપ્પનક જોઈને આ વૃત્તિકા રચાઈ છે. () છાતી અને એનાં નીચે પ્રમાણેનાં બે સંરકૃત વિવરણ (પત્ર ૧૧૯અ૨૦૩): (અ) હરિભદ્રસૂરિકૃત વિશ્વતિ. આનું પરિમાણ ૮૮૫ હેક જેવડું છે. (આ) મલયગિરિરિકૃત વૃત્તિ. (૫) ઉપર્યુકત ચારે કર્મગ્રંથ (મૂળ) (પત્ર અ-૧૭). (૬-૭) કમ્મસ્થયનું ૩૨ ગાથાનું ભાસ (પત્ર ૧૭-૧૮આ). આમાં જ કમ્મસ્થય ઉપરનું ૨૩ કે ૨૪ ગાથાનું અન્ય ભાસ ગૂંથી લેવાયું છે. (૮) છાસીઈનું ૩૮ ગાથાનું ભાસ (પત્ર ૧ -૨૧૮). પ્રસ્તાવનામાં છે. કૃતિઓ અને એનાં વિવરણેને અંગે કોષ્ટક અપાયું છે. એ છે નામ અને એના કર્તા. પરિમાણ તથા રચના સમયને ઉલ્લેખ છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy