SearchBrowseAboutContactDonate
Page Preview
Page 151
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૧] કસાયપાહુડ તથા સન્તકમપાહુડ ૧૨૫ મતભેદા આ ચૂર્ણિ સૂત્રમાં બે પ્રકારના ઉપદેશને ઉલ્લેખ છેઃ (૧) પંવાઇજન્ત (પ્રવાહ્યમાન) અને (૨) અપવાઈજન્ત (અપ્રવાહ્યમાન). આ દ્વારા મતભેદે। સૂચવાયા છે, - આધાર—આ સૃણિ સૂત્ર રચવામાં કમ્મપર્યાડસ ગહણી, સમગ સત્તરિયા અને છખાંડાગમના ઉપયોગ કરાયા છે કમ્મપયડસ ગહણી અને અન્ધસયગ તેમ જ અજ્ઞાતકર્તક સરિયા જે Àકૃતિ ગણાય છે અને જેની એકેક ચૂણુ શ્વેતાંબરાના જ ભંડારમાંથી અત્યાર સુધીમાં મળી આવી છે અને શ્વેતાંબરે એ જ પ્રકાશિત કરી છે. એ ત્રણે સુષ્ણુિ પણ્ યતિવૃષભની જ રચના છે એમ પ્રસ્તાવનાકારે કહ્યુ છે અને એ માટે શબ્દદિ સામ્યરૂપ હેતુ રજૂ કર્યો છે. પરંતુ આ બાળત વિશેષ વિચારણા માંગી લે છે. યતિવૃષભને સમય માં નીચે મુજબ ચર્ચાયા છેઃ— આ વિષય પ્રસ્તાવના (í ૫૮-૫૯) વિસેસા॰ ( ગા. ૨૯૮૧)માં ‘આદેશકષાય’ના એ અથ વિષે મતભેદ દર્શાવાયે છે. તેમાંને એક મત તે યુતિવૃષભે કસાયપ હુડના ૪૯મા સૂત્રમાં કરેલા પ્રતિપાદન સાથે મળતા આવે છે. આ ઉપરથી પ્રસ્તાવનાકાર યુતિવૃષભને જિનગણ સમાત્રમણુના પુરોગામી માને છે. પરંતુ એ વાત વિચ રણીય છે. સાસ્વાદન-સમ્યક્તી મરીને દેવગતિમાં જ જાય. એ યતિવૃષભનેા મત છે એમ મિચન્દ્રે લદ્ધિસાર–ક્ષપણાસાર ( ગા. ૩૪૬ )માં કહ્યું છે. અના આધારે ૧ જુએ ક. પા. સુ. ની પ્રસ્તાવના (પૃ. ૪૯). ૨. એમણે રચેલા વિસેસાની રચના શકસ ંવત્ ૫૩૧માં થયાનું જે (૫. ૫૮)માં કહ્યું છે તે ભ્રાન્ત છે. જુઓ ગણધરવાદની પ્રસ્તાવના (પૃ. ૩૨-૩૩), આ પ્રસ્તાવના (પૃ. ૩૪)માં જિનભદ્રગણિના સમય વિ. સ. ૧૪૫-૬૫૦ને દર્શાવાયા છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy