SearchBrowseAboutContactDonate
Page Preview
Page 154
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૮ કર્મસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખંડ ૨ : હિન્દી અનુવાદ – કસાયપાહુડ, ચૂર્ણિસૂત્ર તેમ જ જયધવલા એ ત્રણેના હિન્દીમાં અનુવાદ થયેલા છે. જુઓ પૃ ૧૨૦. (૧) સાકમપાહુડ (સકર્મપ્રાકૃત) વિષય-સંતકમ નામ વિચારતાં એમ ભાસે છે કે એમાં કર્મની સત્તા (સવ) વિષે વિરતૃત નિરૂપણ હશે. ઉલેખ–ધવલા (ભા. ૧, પૃ. ૨૧૭)માં સકમં પ્રાભૂતને ઉલેખ છે એટલું જ નહિ પરંતુ એમાંથી નિમ્નલિખિત મંતવ્ય રજૂ કરાયું છેઃ નવમાં ગુણસ્થાનવત જીવ ત્યાગૃદ્ધિ ઈત્યાદિ ૧૬ પ્રકૃનિઓને ક્ષય કર્યા બાદ ચાર પ્રત્યાખ્યાન કષાયોને અને ચાર અપ્રત્યાખ્યાન કષાયોનો ક્ષય કરે છે. આ મંતવ્ય ગુણધરકૃત કસાયપાહુડથી વિપરીત છે. પ્રણેતા-ધવલા (ભા. ૧, પૃ. ૨૨૧)માં કહ્યું છે કે સકમપ્રાભૃત તેમ જ કષાય પ્રાભૃત આચાર્યોનાં કરેલાં છે, નહિ કે જિનેશ્વરનાં. એથી એમાં કોઈ કોઈ બાબત પર ૫ર વિરોધી છે. આ ઉપરથી સત્કર્મપ્રાભૃત ધવલાકારની પહેલાં થયેલા કોઈ આચાર્યો રચ્યાનું ફલિત થાય છે. મહાકાયડિ પાહુડમાં જે અરાઢ અનુગારોનું વર્ણન છે તે સંતક—પાહુડમાં છે પરંતુ છખંડાગમમાં નથી, ધવલામાં “વર્ગણા” ખંડમાં ૫ થી ૧૮ અનુયોગદ્વારનું વર્ણન છે અને એના ઉપર કેઈકે પંજિકા રચી છે. પ્રશ્ન-ધવલા (ભા. ૯, પૃ. ૩૧૮)માં સાકમપડિપાહુડને અને એના પંદરમા ભાગ (પૃ. ૪૩)માં જે સતકર્મપ્રકૃતિપ્રાભૂતને ઉલ્લેખ છે તેનો સન્તકમેપાહુડ સાથે શો સંબંધ છે તે જાણવું બાકી રહે છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy