SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય [ ખડ૧: “વિકરાળ વારસદઉં છું” પવયણસારુદ્ધાર (ગા. ૧૩૧૨)ની વૃત્તિમાં આ ૧૩૧૨મી ગાથા પ્રજ્ઞાપના, પંચસંગ્રહ, જીવસમાસ ઈત્યાદિ શાસ્ત્રાંતર સાથે વિસંવાદી છે એમ કહ્યું છે. ૧લીલાંકસૂરિએ આયાર (સુય. ૧, અ. ૨, ૬, ૧; સુર ૬૩)ની ટીકા (પત્ર ૯૩માં) અવતરણરૂપે નીચે મુજબની ગાથા આપી છે– "अद्धा जोगुकोसे बधित्ता भोगभूमिएसु लहुँ। सव्वप्पजीविय वज्जइत्तु उवट्टिया दाण्ह ॥" આ ગાથા કાપડિસંગહણમાં ૪૦૨ મી ગાથા તરીકે અને પંચસંગહપગરણમાં ૩૨૩ મી ગાથારૂપે જોવાય છે. આમ બે ગ્રંથ વચ્ચે ગાથાનું સામ્ય છે. આ હકીકત કમ્મપયડિસંગહણને પંચસંગહમાં સમાવેશ થયાની માન્યતાનું સર્મથન કરે છે. જે શીલાંકસૂરિએ પંચસંગહપગરણમાંથી જ અવતરણ આપ્યું હોય તે પંચસંગહપગરણ વિક્રમની સાતમી સદી જેટલી તે પ્રાચીન કૃતિ છે એમ માનવાનું કારણું મળે. દીપક–ખંભાતના શાંતિનાથના ભંડારમાં વા(? રા)મદેવની ૨૫૦૦ લોકપ્રમાણુક દીપક નામની પંચસંગહ ઉપર વૃતિ હોવાની ૧ જિનદત્તસૂરિએ ગણહરસિદ્ધસયગ (ગા. ૬)માં શીલાંકરિની સ્તુતિ કરી છે. ત્યાર બાદ એમણે દેવસૂરિ, નેમિચન્દ્ર, ઉદ્યોતનસૂરિ, વર્ધમાનસૂરિ, જિનેશ્વરસૂરિ, બુદ્ધિસાગરસૂરિ, જિનભદ્ર, જિનચંદ્ર અને અભયદેવસૂરિનું ગુણોત્કીર્તન કર્યું છે. આ જે ક્રમસર હેય તે અભયદેવસૂરિ કરતાં દેટેક સૈકા જેટલા તે શીલાંક સૂરિ પ્રાચીન ઠરે. અભયદેવસૂરિએ આયાર અને સૂયગડની ટીકા રચી નથી એ પણ શીલાંક સૂરિ પૂર્વવતી હેવાના અનુમાનને સમર્થિત કરે છે. ૨. આ પત્રાંક સિદ્ધચક સાહિત્ય પ્રકાશન સમિતિની આવૃત્તિ અનુસાર છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy