________________
૧૧ર કર્મસિદ્ધન સંબંધી સાહિત્ય આઠ મૂળ પ્રકૃનિઓ તેમ જ ૧૫૮ ઉત્તર પ્રવૃતિઓ ગણાવાઈ છે. પત્ર કરમાં કેવલજ્ઞાનની ઉદય આશ્રીને ૪૨ પ્રકૃતિઓનો ઉલ્લેખ છે. - (૧૧) અભિધાનરાજેન્દ્ર–આ સાડા ચાર લાખ ક જેવડે મહાકાય પાઈપ – સંસ્કૃત કેશ શ્રીવિજયરાજેન્દ્રસૂરિએ વિ. સં. ૧૯૪૬થી ૧૯૬૦ના ગાળામાં રહે છે. એના ત્રીજા ભાગ (પૃ. ૨૪૩-૩૩૫)માં “કમ્મ” (કર્મ) વિષે નિમ્નલિખિત ૩૭ બાબતે સંસ્કૃતમાં રજૂ કરાઈ છે - ૧ કર્મના ત્રણ પ્રકારો અને તે ૯ જગતની વિચિત્રતા દ્વારા એનું સ્વરૂપ.
કમની સિદ્ધિ. ૨ કર્મ અને શિલ્પને ભેદ. ૧૦ જીવ અને કર્મનો સંબંધ. ૩ નિયાયિકોએ અને વૈયા
૧૧ કર્મનું અનાદિત. કરએ કરેલું કમ’ પદ
૧૨ જગતની વિચિત્રતાને હેતુ થનું નિરૂપણ
કર્મ જ, નહિ કે ઈશ્વરાદિ, ૪ કર્મના નામાદિ નિક્ષેપો કથનપૂર્વક આધાકર્મનું ૧૩ સ્વભાવવાદનું નિરાકરણું. સ્વરૂપ.
૧૪ કમની પુણ્ય અને પાપવ કર્મનું સ્વરૂપ.
રૂપિ વિચારણા ૬ પુણ્ય અને પાપરૂપ કર્મની
૧૫ પુણ્ય અને પપમાં પૃથક સિદ્ધિ.
પૃથકે લક્ષણે. ૭ અકર્મવાદી નાસ્તિકને મતનું નિરાકરણ.
૧૬ કર્મના ચાર પ્રકારો. ૮ કર્મનું મૂર્તત્વ અને એને ! ૧૭ કમના બદ્ધવાદી અને
અંગેના આક્ષેપ તથા તેને ! પૃટવાદી ગષ્ઠા મહિલા પરિહાર.
મતનું નિરૂપણ. ૧ આ ભાગ “જેન વેતામ્બર સમસ્ત સંધ” તરફથી ઈ. સ. ૧૯૧૪માં પ્રકાશિત કરાય છે,