SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ કમસિહાન્ત સંબંધી સાહિત્ય ખ ૧: વર્ગણાને સંયોગ હોવા છતાં એ જીવને બંધને અભાવ છે એ બાબત પણ સ્પષ્ટપણે રજૂ કરાઈ છે. અલભ્રાતા અંગેના નિરૂપણમાં નિમ્નલિખિત વિગતો અપાઈ છેઃ પુણ્ય-કર્મ અને પાપ કર્મની સિદિ. પુણ્ય અને પાપરૂપ અદષ્ટ કર્મની સિદ્ધિ, અદષ્ટ છતાં મૂર્ત કર્મની સિદ્ધિ, કેવળ પુણ્યવાદનું તેમ જ પુણ્ય અને પાપની સરકીર્ણતાનું નિરસન, પુણ્ય અને પાપની એકબીજાથી સ્વતંત્રતા, કર્મને સંક્રમનો નિયમ, પુણ્યનું અને પાપનું લક્ષણ, કર્મગ્રહણની પ્રક્રિયા તેમ જ ૪૨ પુણ્ય-પ્રકૃતિ અને ૮૨ પાપ-પ્રકૃતિનાં નામ. પ્રભાસને લગતા વક્તવ્યમાં નીચેની વિગત અત્ર વિશેષતા પ્રસ્તુત છે : કર્મના નાશથી સંસારીપણાને નાશ, નહિ કે એ સંસારી જીવને, સંસારી જીવના બંધ અને મોક્ષ, સિદ્ધ પુર્યા વિનાના હોવા છતાં સુખી તેમ જ પુણ્યનું ફળ સુખ નથી એ બાબત. આ વિસે સાગ્યાં નિમ્નલિખિત બાબતેનું પણ નિરૂપણ છે : આયુષ્યાદિના ઉપક્રમે (ગા. ૨૦૪૧-૨૦૪૩ અને ૨૦૪૬ - ૨૦૬૨), ભાવ-કાલ (ગા. ૨૦૦૫-૨૦૦૫ , ગઠામાલિની કર્મના બધા અંગેની નિહાતા (ગા. ૨૫૧૩-૨૫૩૩), સમ્યફવા (ગા. ૨૭૦૮-૨૦૯૧), રાગ અને દ્રષની નો પ્રમાણે વિચારણું (ગા. ૨૯૬૮-૨૯૭૭), કષાય (ગા. ૨૯૭૮-૨૮૯૨), ઈન્દ્રિયો (ગા. ર૯૯૩-૩૦૦૩), પરીષહ અને ઉપસર્ગો (ગા. ૩૦*૪-૩૦૦૭), કેવલિ–સમુઘાત અને શિલેશી અવસ્થા (ગા. ૩૦૩૮-૩૦૮૭) તેમ જ ઔદારિકાદિ શરીરનાં સંઘાતાદિ (ગા. ૩૩૨૬-૩૩૪૦) ૧. જુઓ ગણધરવાદ (વિષયાનુક્રમનાં પૃ. ૧-૧૪).
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy