________________
પ્રકરણ ૧૨] છેડાઇમ (પહુડા)
૧૪૪ બીજા ભાગની જેમ આ ત્રીજા ભાગમાં પણ વિલામાં પિડિ. યાના નામે લેખપૂર્વક એમાંથી એક ગાથા અવતરણરૂપે અપાઈ છે.
આ ત્રીજા ભાગમાં ધવલા (પૃ. ૮૪)માં ઉત્તર-પડિવત્તિ (ઉત્તરપત્તિપત્તિ) અને દખિણ-પવિત્તિ (દક્ષિણ-પ્રતિપતિ) એવા પ્રયોગ છે. આ બે મતાંતરે માટે વપરાયા છે. દશ્વપમાણુણગમના સાતમા સૂત્રમાં “પૃથફ એ અર્થમાં “પુત્ત” શબ્દ વપરાયો છે. ધવલા (ભા. ૩, પૃ. ૮૯)માં એનો અર્થ ત્રણથી અધિક અને નથી ને એમ કરાય છે,
ચોથા ભાગમાં જવટ્રાણને લગતી અન્ય ત્રણ પ્રરૂપણા નામે ખેતાગમ (ક્ષેત્રાનુગમ), ફેસણુગમ (સ્પર્શનુગમ) અને કાલાણુગમ ( કાલાનગમ) રજૂ કરાયેલ છે. આ ત્રણમાં અનુક્રમે ૯૨, ૧૮૫ અને ૩૪ર સૂત્ર છે. ખેત્તાણુગમમાં છોના નિવારક અને વિહારેદિ સંબંધી ક્ષેત્રનું માપ દર્શાવાયું છે. ફેસણુણગમમાં ભિન્ન ભિન્ન ગુણસ્થાનમાં રહેલા છે તથા ગતિ વગેરે ભિન્ન ભિન્ન માણાસ્થાનવાળા છો ત્રણે કાળમાં કેટલા ક્ષેત્રને સ્પર્શે છે એ હકીકત અપાઇ છે. કાલાણગમમાં પણ ઉકત પ્રરૂપની જેમ ઘ અને આદેશથી કાળને નિર્ણય કરાયો છે. જીવ કયા ગુણસ્થાનમાં અને કયા માર્ગણાવસ્થામાં જઘયથી તેમ જ ઉત્કૃષ્ટથી કેટલા કાળા રહે એ બાબત વિચારાઈ છે. આ ત્રણે પ્રરૂપણા ધવલામાં વિસ્તારથી સમજાવાઈ છે. વિશેષમાં પ્રસ્તાવનારૂપે પ્રારંભમાં “ધવલાનું ગણિત” એ નામને છે. સિંહને અંગ્રેજીમાં મનનીય લેખ છે. હિદ કરતા વનમાં સૂત્ર શેને કહેવાય એ બાબત ચચી છખંડાગમ કે કસાયપાહુડ પણ ભગવઈઆરોહણું પ્રમાણે “સુર” (સૂત્ર) નથી અને પ્રતિપાદન કરાયું છે. વિશેષમાં આ બે કૃતિઓ કે એની વિલા
૧. આ પગે વિષે થોડીક ચર્ચા આ ત્રીજા ભાગની પ્રસ્તાવના (પ. ૧૫ ૧૬)માં કરાઈ છે.