SearchBrowseAboutContactDonate
Page Preview
Page 195
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ ૧૪] કર્મસિદ્ધાન્તના અંશ સંબંધી કૃતિઓ ૧૬૨ ભાષાટીકા-આ ઉપર્યુક્ત સત્વચન્દ્રિકાના આધારે મનેહરલાલ શાસ્ત્રીએ રચી છે અને એ છપાવાઈ છે. જુઓ. પૃ. ૧૬૭. (૨) ખણુસાર '(ક્ષપણુસાર) આ પણ ઉપયુંક્ત નેમિચન્દ્રની કૃતિ છે. એમાં ૨૭૦ ગાથા છે. એમાં કર્મના ક્ષયનું નિરૂપણ હશે એમ નામ વિચારતાં લાગે છે. વૃત્તિ – નેમિચન્દ્રના શિષ્ય માધવચન્દ્ર સૈવિઘે શકસંવત ૧૧૨૫માં આ વૃતિ રચી છે. આ કૃતિ મેં જોઈ નથી. (૩) ક્ષપણાસાર – આ સંસ્કૃત કૃતિ માધવચન્દ્ર ઐવિધે ગદ્યમાં રચી છે. કસાયપાહુડસુત્તની પ્રસ્તાવના (પૃ. ૬૦)માં કહ્યું છે કે કસાયપાહુડના ક્ષપણુધિકારનાં ગાથાસૂત્રોને તેમ જ એને અંગે યતિવૃષભકૃત ચૂર્ણિસૂત્રગત સુત્રોને આધારે આ રચના કરાઇ છે. આ સંસ્કૃત ગદ્યાત્મક કૃતિ પ્રાયઃ ચૂર્ણિસૂત્રની છાયાત્મક યથાસંભવ અને આવશ્યકતા અનુસાર પલ્લવિત તથા પરિવર્ધિત કરાયેલી રચના છે. આની એક હાથપોથી જયપુરના ભંડારમાં છે. (૪) તિભંગીયાર ( ત્રિભંગીસાર)– આ નિમ્નલિખિત છ કૃતિઓના સંગ્રહરૂપ ગણાય છે – (૧) આસવ-ત્રિભંગી, (૨) બંધ-ત્રિભંગી, (૩) ઉદયાદરણું ૧. આ પ્રકાશિત છે. જુઓ. ૫. ૧૬૭. ૨. આ નામની એક સંસ્કૃત કૃતિ માધવચટ્ટે રચી છે. જુઓ આ જ પૃષ્ઠ. • ૩. આ નામની એક કૃતિ હરિભદ્રસૂરિએ રચ્યાનું કલેટે કહ્યું છે. જુઓ મારું પુસ્તક નામે શ્રી હરિભદ્રસૂરિ પૃ. ૯૧). એમાં મેં દિગ બરીય ત્રિભંગીસાર વિષે નોંધ લીધી છે.
SR No.022682
Book TitleKarm Siddhant Sambandhi Sahitya
Original Sutra AuthorN/A
AuthorNipunmuni, Hiralal Rasikdas Kapadia
PublisherMaghrajji Khumaji Vadanvadiwala
Publication Year1965
Total Pages246
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy