________________
૧૪૮
દસમા ભાગમાં (૧) વેદના-નિક્ષેપ, (૨) વેદના-નયવિભા- પણુતા, (૩) વેદનાનામવિધાન અને (૪) વેદનાદ્ધવ્યવિધાન એમ વેદના મહાધિકારનાં ૧ળ અનુયોગકારો પૈકી પહેલાં ચારને અહીં વિચાર કરાય છે. એમાં અનુક્રમે ૪, ૪, ૪ અને ૨૧૩ સૂત્ર છે વેદના-નિક્ષેપના ભેદ, ઉપભેદે ઈત્યાદિ નીચે મુજબ છે –
આ વેદના-નિક્ષેપ
નામ-વેદના
. સ્થાપના-વેદના
દ્રવ્ય-વેદના
ભાવ-વેદના
કમસિદ્ધાન્ત સંબંધી સાહિત્ય
આગમ
ને આગમ આચમ
આગમ
જ્ઞાયક શરીર
ભાવી
વ્યતિરિત
જીવ
અજીવ
ભાવી વર્તમાન સમૃધ્યાત વ્યક્ત
કર્મ
નેકમ
.
૧. આનાં નામ માટે જુઓ પૃ. ૧૩૩. ૨. આના પછીનાં બેનું ભા. ૧૧માં અને બાકીનાં દસનું ભા. ૧૨માં નિરૂપણ છે,
:23.]