________________
૧૫
કમ સિદ્ધાન્ત સબંધી સાહિત્ય
(ખંડ :
અલ્પબહુત એ ચારની પ્રરૂપણા છે. દ્વિતીય ચૂલિકામાં સ્થિતિબન્ધના અધ્યવસાયે વિચાર કરતી વેળા જીવ--સમુદાહાર, પ્રકૃતિસમુદાહાર અને સ્થિતિ-સમુદ્દાહારના પણ નિર્દેશ છે. પૃ. ૭૧માં અવગાહનામાને અંગે સ્થાપના ત્ર અપાયું છે. પૃ. ૧૧૫ગત ધવલામાં ‘છેદસૂત્રને અને અન્યત્ર સન્તકમ્મપાહુડા ઉલ્લેખ છે. બારમાં ભાગમાં નિમ્નલિખિત દસ અનુયાગદ્રારેનું નિરૂપણુ છે : (૧) વેદના-ભાવ-વિધાન (૬) વેદના-અન્તર્-વિધાન (૭) ,,સન્નિક’– વિધાન (૮),,પરિમાણુ-વિધાન (૯),,~ભાગાભાગ–વિધાન (૧૦),,-અ૫બહુત્વ-વિધાન
(ર),,-પ્રત્યય-વિધાન ,“સ્વામિત્વ-વિધાન ,,“વેદના-વિધાન
,,-ગતિ-વિધાન
(૩)
(x)
(૫)
આ દસ અનુયોગદ્વારેાની સૂત્રસંખ્યા અનુક્રમે નીચે મુળ 1:1 ૩૧૪, ૧૬, ૧૫, ૫૮, ૧૨, ૧૧, ૩૨૦, ૫૩, ૨૧ અને ૨૭. ભાવના નામ-ભાવ ઇત્યાદિ વિવિધ નિક્ષેપો પૈકી ૪'તવ્ય-તિ રિન—ને આગમદ્રવ્યભાવનું પમીમાંસા, રવામિત્વ અને અપબહુત્વ એમ ત્રણ પ્રકારે નિરૂપણુ છે. ત્યાર બાદ ત્રણ ચૂલિકા છે. એ પૈકી પ્રથમ ચૂલિકામાં ગુણશ્રેણિનિર્જરાને ૧૧ સ્થાન અને અને અગૅના કાળનું નિરૂપણ છે. દ્વિતીય ચૂલિકામાં બાર જાતની પ્રરૂપણા છે. ત્રીજીના આઠ રીતે વિચાર કરાયે છે.
તેરમા ભાગથી ‘વગણુા' નામના પાંચમા ખંડ શરૂ કરાયે છે. આ ભાગમાં ત્રણ અનુયોગદ્વારનું નિરૂપણુ છે : (૧) સ્પર્શ, (૬) ક્રમ અને (૩) પ્રકૃતિ.
ચૌદમા ભાગમાં બન્ધન' અનુયુગદ્વારમાંના બન્ધ અને બન્ધનીય એ એ અધિકારનું વિસ્તૃત નિરૂપણુ છે, એમાં અનુક્રમે ૧. કર્મબંધનાં કામો નૈગાદિ નય અનુસાર દર્શાવાયાં છે. ૨ બાકીના બે અધિકારો પૈકી બધાને મહામન્યમાં સવિરતર વિચાર કરાયા
ખુદાનધમાં અને ખધન છે. એટલે અહીં તા ફક્ત સૂચન છે.