Book Title: Jindev Darshan
Author(s): Mohanlal Dalichand Desai
Publisher: Mahavir Jain Vidyalay
Catalog link: https://jainqq.org/explore/005289/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ IT (GwDIL (ઋM<> || 2 નિદેવદર્શન મોહનલાલ દલીચંદ દેસાઇ Jain Educationa International For Personal and Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ શ્રી મેહનલાલ દલીચદ દેશાઈ મારવિધિ રથમાળા – ૨ શ્રી જિનદેવદર્શન લેખક મોહનલાલ દલીચંદ દેશાઈ સંપાદક કાન્તિભાઈ બી. શાહ % મયવરની શ્રી મહાવીર જૈન વિદ્યાલય મુંબઈ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Jindevdarshan Ellucidation of Jaina ritual regarding ' Idol.worship by Mohanlal Dalichand Desai ed. Kantibhai B. Shah 1989, Mahavira Jaina Vidyalaya, Bombay ત્રીજી આવૃત્તિ, ફેબ્રુઆરી ૧૯૮૯ નકલ ૧૨૫૦ કિંમત રૂા. ૧૨ પ્રકાશક સેવંતીલાલ કે. શાહ શાંતિલાલ ટી. શાહ હિંમતલાલ એસ. ગાંધી મંત્રીઓ, શ્રી મહાવીર જૈન વિદ્યાલય ઓગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬ મુદ્રક ભીખાભાઈ એસ. પટેલ ભગવતી મુદ્રણાલય ૧૯, અજય એસ્ટેટ, દૂધેશ્વર રેડ, અમદાવાદ ૩૮૦૦૦૪ Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળાના પ્રથમ પુખ તરીકે શ્રી મેહનલાલ દ. દેશાઈકૃત સામાયિકસૂત્ર'ની ત્રીજી આવૃત્તિ અમે ગત વર્ષે માર્ચ, ૧૯૮૮માં પ્રકાશિત કરી હતી. આ જ લેખકના બીજા એક પુસ્તક “જિનદેવદર્શનની પણ નવી ત્રીજી આવૃત્તિનું પ્રકાશન ઉપર્યુક્ત ગ્રંથમાળાના દ્વિતીય પુષ્પ તરીકે એક જ વર્ષના ટૂંકા ગાળામાં અમે કરી રહ્યા છીએ એને અમને આનંદ છે. આ પ્રકારનાં ઉપયોગી પ્રકાશનો જૈન સમાજને ઉપલબ્ધ બની શક્યાં છે એમાં સ્વ. મેહનલાલ દેશાઈની પુણ્ય સ્મૃતિમાં એમના રાજકેટનિવાસી સુપુત્ર શ્રી જયસુખભાઈ તરફથી રૂપિયા એક લાખનું સપડેલું માતબર દાન સહાયભૂત નીવડયું છે. એ માટે અમે શ્રી જયસુખભાઈ પ્રત્યે અમારી આભારની લાગણી પ્રગટ કરીએ છીએ. જિનદેવદર્શન'નું પ્રકાશન એ કેવળ પુનર્મુદ્રણ નથી; પણ જેમ “સામાયિકસૂત્રીને મળ્યો હતો તેમ પ્રા. યંત કોઠારીના સદ્દભાવપૂર્ણ માર્ગદર્શન તેમજ વિદ્યાલયની અમદાવાદ શાખાના પૂર્વ વિદ્યાથી પ્રા. કાન્તિભાઈ બી. શાહના ચેકસાઈભર્યા સંપાદનને લાભ “જિનદેવદર્શનના આ પ્રકાશનને પણ સાંપડ્યો છે. તે માટે અમે તેમના આભારી છીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ આ પુસ્તકને “આમુખ લખી આપવા માટે તેમજ મુદ્રણ અગાઉ આ પુસ્તકનું મૂળ લખાણ જોઈ જઈ જરૂરી સૂચનો કરવા માટે પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી ગણના અમે માણી છીએ. આ પુસ્તકના પ્રકાશનમાં વિદ્યાલયના સાહિત્ય સંશોધન વિભાગના ડાયરેકટર શ્રી કાતિલાલ ડી. કેરાએ તેમ જ સંસ્થાના રજિસ્ટ્રાર શ્રી પન્નાલાલ ૨. શાહે જે રસરુચિ દર્શાવ્યાં છે તે માટે તેમના પણ અમે આભારી છીએ. અત્યંત ખંત અને ચીવટથી આ પુસ્તકનું મુદ્રણકાર્ય પાર પાડવા બદલ ભગવતી મુદ્રણાલય, અમદાવાદના શ્રી. ભીખાભાઈ એસ. પટેલને અમે આભાર માનીએ છીએ. શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬. ૧૦ ફેબ્રુઆરી ૧૯૮૯ સેવંતીલાલ કે. શાહ શાંતિલાલ ટી. શાહ હિંમતલાલ એસ. ગાંધી મંત્રીઓ Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય નિવેદન શ્રી મોહનલાલ દલીચંદ દેશાઈએ એમની પચીસ વર્ષની યુવાન વયે જ ઈ. ૧૯૧૦માં ધર્માનુરાગી જૈન સમાજને ઉપયોગી નીવડે એવાં બે મહત્વનાં પુસ્તકની ભેટ ધરેલી. આ બે પુસ્તક તે “સામાયિકસૂત્ર” અને “જિનદેવદર્શન”. “સામાયિકસૂત્રની જેમ જ “જિનદેવદર્શનની પણ બે આવૃત્તિએ થયેલી. પહેલી આવૃત્તિ પ્રગટ થઈ ને બેએક વર્ષમાં જ એની બે હજાર નકલે ખપી ગયેલી. શ્રી મેહનલાલે જાતે જ રસ લઈને તૈયાર કરી આપેલી એની બીજી આવૃત્તિ ૧૨૪માં પ્રગટ થયેલી. ત્યારબાદ આ પુસ્તક લાંબા સમયથી અલભ્ય બન્યું હતું. “શ્રી મેહનલાલ દલીચંદ દેશાઈ સ્મારકનિધિ ગ્રંથમાળાના પ્રથમ પ્રકાશન રૂપે “સામાયિકસૂત્ર' ગ્રંથની નવી આવૃત્તિના સંપાદનની જવાબદારી શ્રી મહાવીર જૈન વિદ્યાલયે જે વિશ્વાસથી ગયે વર્ષે મને સેંપી હતી તે જ વિશ્વાસ સાથે “જિનદેવદર્શન’ની નવી આવૃત્તિના સંપાદનની જવાબદારી પણ મને સેપી તે બદલ હું એ સંસ્થાને જાણું . નવી આવૃત્તિના સંપાદનમાં મુખ્યતયા આ અગાઉની બીજી આવૃત્તિને આધારરૂપ ગણે છે. છતાં પ્રથમ આવૃત્તિ પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી ગણી પાસેથી મેળવીને સરખાવી જોઈ છે અને ક્યાંક એને આધાર પણ લીધે છે. આ પુસ્તકની બીજી આવૃત્તિમાં શ્રી મેહનલાલે “પરિ શિષ્ટ વિભાગ જોડીને એમાં કેટલીક વીગતે કે સૂત્રના Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અનુવાદ પ્રથમ આવૃત્તિના લખાણના ઉમેરણરૂપે આપ્યા હતાં. પણ અહીં નવસંસ્કરણ વેળાએ પરિશિષ્ટમાંની વીગતે જે-તે ચાલુ લખાણની સાથે જ કાં તે નીચે પાદટીપ રૂપે મૂકીને પરિશિષ્ટને અલગ વિભાગ રદ કર્યો છે. આ ફેરફારને મુખ્ય આશય વાચકની અનુકૂળતા જાળવવાનો રહ્યો છે. જરૂરી જણાયું ત્યાં મૂળ લખાણને ભાષા દષ્ટિએ મઠારી લીધું છે જોડણી સાર્થ જોડણીકોશ પ્રમાણેની રાખી છે. ખંડે, વિભાગ, પેટાવિભાગ, પંક્તિઓનાં કદ માપ, ક્રમાંક વગેરેની ગોઠવણમાં શક્ય એટલાં સૌષ્ઠવ અને સમાન ભાત આણવાની કેશિશ કરી છે. અને લખાણ વાચનક્ષમા અને સુગ્રાહ્ય બને તે માટે મુદ્રણના ટાઈ પે મેટા કદના રાખ્યા છે. તે જ રીતે સંસ્કૃત-પ્રાકૃત અપભ્રંશ &લે કો પણ નાગરને બદલે ગુજરાતી લિપિમા શેઠવ્યા છે. આખું પુસ્તક નાનામોટા ૬૪ ખંડોમાં વહેંચાયું છે. જિનદેવનાં દર્શન-વંદ પૂજન શા માટે અને કઈ વિધિથી કરવા જોઈએ એની સાદી સરળ ભાષામાં યોગ્ય સમજ અહીં અપાઈ છે. ચૈત્યવંદન કરતી વખતે બેલવાનાં સૂત્રો અને એના ક્રમના હેતુઓની છણાવટ પણ અહીં થઈ છે. “સામાયિકસૂત્ર'ની જેમ અહીં પણ શ્રી મેહનલાલની લેખન રીતિમાં વિભાગીકરણ, વર્ગીકરણ દ્વારા વિષયની પૃથક્કરણ ત્મક અને વિશ્લેષણાત્મક રજૂઆત કરવાની એક સુઆયોજિત પદ્ધતિ જોવા મળશે. - જિનદેવદર્શન'ની આ નવી આવૃત્તિમાં અગાઉની બને. આવૃત્તિઓની લેખકની પ્રસ્તાવનાઓને સમાવી લીધી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ 7 આ પુસ્તકના સંપાદનકાર્યને પાર પાડવામાં પન્યાસ શ્રી શીલચ'દ્રવિજયજીની મળેલી સહાયના અહીં ઋણસ્વીકાર કરુ છું. પુસ્તકની પહેલી આવૃત્તિ જે કયાંયથીયે મળતી નહાતી તે પ'.શીલચ'દ્રવિજયજીએ પેાતાના અંગત પુસ્તકસંગ્રહમાંથી ખાસ ખભાતથી મગાવીને મને સુલભ કરી આપી, આખુંયે પુસ્તક વાંચી જઇ આગલી આવૃત્તિએમાં મુદ્રિત સંસ્કૃત પ્રાકૃત શ્લેકની અશુદ્ધિએ સુધારી આપી અને સમય કાઢીને આ નવી આવૃત્તિના ‘ગાગરમાં સાગર સમાવનારું પુસ્તક' એ શીષક હેઠળ ‘આમુખ' લખી આપ્યું તે બદલ એમને મારી વંદના કરું છું. મારા આ સંપાદનકાર્ય પાછળ જશના ખરા અધિકારી dા છે મારા વડીલ મિત્ર પ્રા. જયંત કોઠારી, સામાયિકસૂત્ર'ના સંપાદનથી જ એમણે જે કામગીરી મને ભળાવી તેના જ સાતત્યરૂપે આ જિનદેવદર્શન'નું સંપાદનકાય પણ ચાલ્યું છે. સંપાદનના આરંભથી માંડી પુસ્તકના મુદ્રણ-પ્રકાશન સુધીનાં સઘળાં કામેામાં તે મારી સાથે જ રહ્યા છે. આત્મીયતાને આભાર અચૂક કઠે, છતાં અહી માની જ લઉં છું. આ પુસ્તકના સંપાદનકાર્યની તક આપવા બદલ શ્રી મહાવીર જૈન વિદ્યાલય, મુંબઇના મ`ત્રીએના, એ સંસ્થાના સાહિત્ય-સંશાધન વિભાગના ડાયરેકટર મુ. શ્રી કાન્તિલાલ કારાસાહેબના અને સંસ્થાના રજિસ્ટ્રાર શ્રી પન્નાલાલ ૨. શાહુના પણ હાર્દિક આભાર માનું છું. ૭, કૃષ્ણ પાર્ક, ખાનપુર, અમદાવાદ ૩૮૦૦૦૧. ૭ ફેબ્રુઆરી ૧૯૮૯ Jain Educationa International કાન્તિભાઈ બી. શાહ For Personal and Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ લેખકનુ નિવેદન [ ત્રીજી આવૃત્તિ ] ધાર તરવારની સાહુલી દાઢુલી, ચાદમા જિન તણી ચરણસેવા. (આનંદઘનજી) જ્યાં સુધી અંતઃકરણમાંથી મેલ દૂર થયા નથી, જ્યાં સુધી અનેક ઇચ્છાઓ, તૃષ્ણા, વાસનાએ અંતઃકરણને અપવિત્ર કરી રહી છે, જ્યાં સુધી જડમાં રચ્યાપચ્યા સંસારી જીવ અહિ ષ્ટિ’ મટીને ‘અંતર્દષ્ટિ’ બન્યા નથી, ત્યાં સુધી શાસ્ત્રાદિમાં પ્રતિપાદ્વૈિત જે ક્રિયાએ છે તે જ શ્રદ્ધાપૂર્વક આચરવામાં કલ્યાણુ છે. આ ક્રિયા – કમ માગ’ની યાજના જ એવી છે કે તેને આદર શ્રદ્ધાપૂર્વક થતે થતે તેમાંથી જ અંતે જ્ઞાન ઉપર જવાની રુચિ – અંતર્દષ્ટિ' ઊપજે છે, અને અંતઃકરણમાં સંતાષ સાથે શુદ્ધતા અનુભવાય છે; બુદ્ધિ તીવ્ર થાય છે. પદાર્થનું ગ્રહણ કરવાનું સામર્થ્ય આવે છે, અને ઊહાપાઠુ કરી તત્ત્વના નિશ્ચય કરવાને બુદ્ધિ તત્પર થાય છે. એમ થયા પછી અંતઃકરણમાં ‘વિવેક’ – ‘સમ્યક્’ના ઉત્ક્રય થવા માંડે છે. આવી ક્રિયાઓમાં હુ'મેશ કરવા ચેગ્ય ક્રિયાએ દરેક દર્શોને પેાતાનાં શાસ્ત્રોમાં જણાવેલી છે. વૈકિ દર્શનમાં તેમને ‘નિત્યક્રમ' કહેલ છે, જ્યારે જૈન દનમાં તેમનું નામ ‘આવશ્યક ક’ – આવશ્યક ક્રિયા યા ટૂંકમાં ‘આવશ્યક’ Jain Educationa International For Personal and Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ એવું આપેલું છે. જે ક્રિયા અવશ્ય કરવા ગ્ય છે તેને આવશ્યક' કહે છે. આ “આવશ્યક ક્રિયા કરવાની જે વિધિ જૈન આગમ પરની ચૂણિઓ થઈ તે સમયથી પણ બહુ પ્રાચીન સમયની છે અને તેને ઉલેખ શ્રી હરિભદ્રસૂરિ જેવા પ્રતિષ્ઠિત આચાયે પિતાની આવશ્યક વૃત્તિ” (પૃ. ૭૯૦)માં અને લલિતવિસ્તરા નામની વૃત્તિમાં કર્યો છે. આ વિધિ ઘણે અંશે ફેરફાર વગર એવી ને એવી વેતામ્બર મૂર્તિ પૂજક સંપ્રદાયમ ચાલી આવી છે. આ “આવશ્યક ક્રિયાના છ ભાગ કરવામાં આવ્યા છે. ૧. સામાયિકઃ રાગ અને દ્વેષથી વશ ન થઈ સમભાવ – મધ્યસ્થ ભાવમાં રહેવું અર્થાત્ સર્વ સાથે આત્મતુલ્ય વ્યવહાર કરવો તે. (આવશ્યક નિર્યુક્તિ ગાથા ૧૦૩૨) સમભાવ એટલે શુદ્ધ શ્રદ્ધા, જ્ઞાન અને ચારિત્રનું સંમિશ્રણ. ૨. ચતુર્વિશતિ સ્તવઃ વીશ તીર્થકર કે જે સર્વગુણ સંપન્ન આદર્શ છે તેની સ્તુતિ. સમભાવને ઉપદેશનાર, સમભાવમાં રહેનાર એ મહાત્માઓ છે કે જેમણે પિતાના જીવનને સર્વોપરિ વિશુદ્ધ બનાવ્યું છે. તેમનાં ગુણગાન જીવનને વિશુદ્ધ બનાવે છે. ૩. વન્દનઃ વંદન એ મન, વચન અને શરીરને એ વ્યાપાર છે કે જે વડે પૂજ્ય પ્રત્યે બહુમાન પ્રકટ કરી શકાય છે. પૂજ્યગુણવાને-સદ્ગુરુઓનું બહુમાન - તેમને વિનય કર્યાથી નમ્રતા, ઉપદેશ પ્રાપ્ત થતાં આત્માને કમિક વિકાસ થાય છે. ૪. પ્રતિક્રમણ પ્રમાદને વશ થઈ શુભ યેગમાંથી પતિત થઈ Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ 10 અશુભ માં આવ્યા પછી ફરી શુભ યુગને પ્રાપ્ત કરવા તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને અપ્રશસ્ત મન, વચન, કાયાના ગ – એ ચારને છેડી સમ્યક્ત્વ, વિરતિ – વ્રત, ક્ષમા આદિ ગુણ અને પ્રશસ્ત મન, વચન, કાયાના પેગ પ્રાપ્ત કરી આત્મસ્વરૂપની પ્રાપ્તિ પ્રત્યે પ્રયાણ કરવાનું છે. ૫. કાયોત્સર્ગઃ ધર્મધ્યાન અથવા શુકલધ્યાનને માટે એકાગ્ર થઈ શરીર પરની મમતાનો ત્યાગ કરે છે. આથી દેહની અને બુદ્ધિની જડતા દૂર થાય છે તેથી વિવેક શક્તિનો વિકાસ થાય છે. ૬. પ્રત્યાખ્યાન: ત્યાગ ત્યાગ કરવા લાયક વસ્તુઓ – બાહ્ય જેવી કે અન્નવસ્ત્રાદિ અને અંતરંગ જેવી કે અજ્ઞાન, અસંયમ આદિને ત્યાગ એમ બે પ્રકારે ત્યાગ થતાં આત્માને ગુણપ્રાપ્તિ થાય છે. આ પૈકી બીજા આવશ્યક સંબંધી આ પુસ્તકને વિષય છે. પ્રથમ આવશ્યક સામાયિકથી કર્મક્ષય થાય છે, તે આ બીજા આવશ્યક નામે ચતુર્વિશતિ સ્તવ એટલે અહંદુના ગુણકીર્તન રૂ૫ ભક્તિથી પણ તત્વતઃ કર્મક્ષય થાય છે. કહ્યું છે કેઃ “ભક્તીએ જણવરાણું ખિજતી પુવસંચિયા કમ્પા” - જિનવરીની ભક્તિથી પૂર્વનાં સંચિત કરેલાં કર્મ ક્ષીણ થાય છે. ચતુવિંશતિ સ્તવના બે મુખ્ય ભેદ છે. (૧) દ્રવ્યસ્તવ અને (૨) ભાવસ્તિવ, પુષ, ગબ્ધ, ધૂપ આદિ સાત્વિક વસ્તુઓ દ્વારા તાથંકરની પૂજા કરવી તે દ્રવ્યસ્ત છે. તેમ કરવામાં વિત્તપરિત્યાગથી શુભજ અધ્યવસાય રહે છે. તેથી પુષ્પાદિથી. Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ 11 સમભ્યર્ચનરૂપ દ્રવ્યસ્તવ શ્રાવકે માટે કર્તવ્ય છે. સદ્દગુણોની ઉત્કીર્તન એ ભાવસ્તવ છે ઉત્કીર્તનનો અર્થ એ છે કે ઉત્ એટલે પ્રબલપણે ઉત્તમ ભક્તિથી, કીર્તન એટલે કીર્તન કરવું તે; જેમ કે : પ્રકાશિતં યર્થ ન ત્વથા સમ્ય જગત્રયમ, સમગૈરપિ ને નાથ ! પરતીર્થાધિપૈસ્તથા. ૧ વિઘાતથતિ વા લેક, યશૈ કેડપિ નિશાકર સમુદ્ગત સમગ્રેડપિ કિ તથા તારકાગણ? ૨ અર્થ–તે એકલે જેટલી સારી રીતે જગત્રયને પ્રકાશ્ય છે, તેટલી સારી રીતે હે નાથ! સર્વ અન્ય તીર્થપતિઓએ પણ (પ્રકાશ્ય નથી). (તેનું દાન કહે છે) જેટલા પ્રકાશ લેકમાં એકલે ચંદ્ર આપે છે, તેટલે સમગ્ર તારા સમૂહ શું આપે છે? આ વીશ તીર્થકરના સ્તવ રૂપે પ્રાચીન સૂત્ર લેગસ છે. તેમાં વીશ તીર્થકરોનાં નામ છે અને તે માટે તેના યથાર્થ ઉત્તમ વિશેષણે છે, તે દરેક વિશેષણમાં અતિ ગંભીર અને મનનીય અર્થ રહેલ છે. (આ માટે જુઓ આવશ્યક સૂત્ર નિર્યુક્તિ ને ભાગ્યમાનું બીજું ચતુર્વિશતિ સ્તવાધ્યયન. પૃ. ૪૯૦-૫૧૦ તથા ચૈત્યવંદન મહાભાષ્ય). આ બીજા આવશ્યકને ચૈત્યવંદન – દેવવંદન' કહેવામાં આવે છે. દરેક દર્શનમાં પિતાના ઈષ્ટદેવને વંદન કરવાનું, તેની પ્રાર્થના કરવાનું – “ઉપાસના કરવાનું કહ્યું છે. આ તત્વ અતિ જરૂરનું છે. બુદ્ધિને સ્વભાવ એ છે કે અતિશય તર્કવિતર્ક કરવા, અને તેવા તર્કવિતર્ક કરવાથી આત્મતત્તવ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ અંતરમાં સ્થિર થતું નથી. અનેક શંકા અને સમાધાનની જાળમાં બુદ્ધિ ગૂંચવાઈ જાય છે, અને અનેક સંપ્રદાય, મત આદિ જોઈ એ કે ઉપર વિશ્વાસ કરતી નથી. એવા વિક્ષેપ – દોષને ટાળવાને અર્થે અભ્યાસીએ – મુમુક્ષુએ ઉપસનાને-ભજનદેવવંદનને આશ્રય કરવો ઘટે. કેઈ એક ઈષ્ટને માની તેને અર્ચનનો સમગ્ર વિધિ યથાર્થ રીતે ગુરુમુખે – શાસ્ત્રથી પ્રાપ્ત કરે ઘટે. (જિનદેવદર્શન-વંદનની વિધિ આ પુસ્તકમાં આપેલ છે.) એવા વિધિમાત્રમાં તે-તે દેવની ઉપાસનાની રચના એવી રીતે કરેલી પ્રતીત થશે કે બાહ્ય પ્રદેશમાં તે દેવનું સ્થાપન-અર્ચન કરવા ઉપરાંત તે દેવની આંતરભાવના સ્પષ્ટ રીતે થઈ જાય, બાહ્ય આંતરમાં પ્રવિલાપ થાય અને ઉપાસક ઉપાસ્યનું એકરસ – એકાકાર ધ્યાન રહે. આવશ્યકનિત્યકર્મ આદિ ક્રિયાઓથી જેમ મળને નાશ થાય છે, તેમ દેવવંદનાદિ ઉપાસનક્રિયાથી વિક્ષેપનો નાશ થાય છે. કિયાકર્મને આચાર કરતે કરતે જેમ બુદ્ધિ સતેજ થઈ એના એ જ કર્મમાર્ગમાં પરમાર્થની ભાવનાને આશય ઉપજાવતી થાય છે, તેમ ઉપાસનામાં એકાગ્રતા પામતું અંતઃકરણ પરમાર્થભાવનામાં સ્થિર રહી તન્મયતા પાળવાને પણ સમર્થ થાય છે. ક્રિયા – કર્મને પરિપાક જ્ઞાન છે, ઉપાસનાને પરિપાક તન્મયતા છે. ક્રિયા – કર્મને જેમ જેમ પરિપાક થાય છે, તેમતેમ તે સકામોને અસ્ત થાય છે, ને નિષ્કામ આચારમાત્ર જ અવશેષ રહે છે. નિષ્કામ કર્મને પરિપાક થતાં કર્મમાર્ગની અસારતા સમજાય છે અને ઉપાસનાની તન્મયતામાં રસ આવે છે, ઉપાસનાને પરિપાક થતાં સકામતા રહિત તન્મયતા Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધ થાય છે, કિં બહુના. સર્વત્ર ઉપાસ્યનું જ ભાન રહે છે. વિષયાસક્ત મનુષ્યને સ્વ-સ્વ વિષયનું જ સર્વદા દર્શન સ્મરણ સહજસિદ્ધ હોય છે, તેમ ઉપાસકેને ઉપાસ્યનું સહજસિદ્ધ ભાન સર્વદા રહે છે. વર્તમાન સમયમાં પાશ્ચાત્ય સંસર્ગોએ આપણી સ્થિતિ, રીતિ, રહેણીકરણીમાં અનેક વિકાર ઉપજાવ્યા છે. તે એટલે સુધી કે કેટલાક તે જાણે સ્વભાવસિદ્ધ હોય તેવા અનિવાર્ય થઈ પડ્યા છે. એવે પ્રસંગે આવા ક્રિયામાર્ગને આશ્રય કેમ થઈ શકે? એવી શંકા સહેજે થવાને સંભવ છે. પણ ક્રિયામાર્ગના અનુયાયીને એટલું સમજવું ઘટે કે કિયાને આશ્રય કરવામાં મુખ્ય હેતુ શ્રદ્ધા છે, અંતઃકરણના મલને જેનાથી નાશ થાય છે તે શ્રદ્ધા છે. કિયા – કર્મને અતિશય આડંબર કે વિસ્તાર ઈષ્ટ નથી. જેટલું થઈ શકે તેટલું જ સ્વીકારવું અને તેને શ્રદ્ધાથી અને નિયમથી યથાર્થ રીતે પાળવું. દેશકાલ વિચારી સ્વ-શક્તિ અનુસાર નિયમ લે, પણ તેમાં અશ્રદ્ધા કરવી નહીં અને તેને જે નિયમિત સમય રાખે હોય તેમાં વિક્ષેપ થવા દે નહીં. છેવટે નીચેનાં વીર-પ્રવચને સંપૂર્ણ રીતે અવધારવાનું સુજ્ઞ વાચકને વીનવી તથા વીરસંતાન તરીકેનું ગીત ગાઈ વિરમું. પુરિસા! સમેવ સમભિજાણહિ, સચ્ચસ્સ આણાએ સે ઉવડ્રિએ મેહાવી મારે તરઈ. (આચારાંગ) – હે પુરુષે! સત્યનું જ સમભિજ્ઞાન – પરિજ્ઞાન કરે. સત્યની આજ્ઞા પર જ ઊભેલે બુદ્ધિશાળી મૃત્યુને તરી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ 14 પગડ સસિ બિત્તિ કુવ્વહ! એન્થવરએ મેહાવી સવૅ પાવક— ઝોસઈ. (આચારાંગ) અર્થ–પ્રકટરૂપે સત્ય પર ધૃતિ – સ્થિરતા કર. એ રીતે વર્તતે એટલે સત્યનિરત મેધાવી – બુદ્ધિશાલી સર્વ પાપકર્મોને બાળી મૂકે છે. [પહાડી ગઝલઃ અમે તે કાઠિયાવાડી – એ લયમાં અમે મહાવીરનાં બાલક અહિંસાના ઉપાસી, ધુરંધુરસૂરિનાં બધેલ ના અભ્યાસી. ગિરિ એકાન્ત પ્રદેશ, ગગનચુંબી જિનમંદિરે; શત્રુ, અબ્દ, સમેતશિખરે શુભતાં. વિરાજે પવાસને શાન્ત વીતરાગ ધ્યાન, લીધાં તેનાં શરણ અવલંબને ચિંતા કશાની? વિશ્વ અમારો દેશ, સહુ જીવે અમ બધુઓ કોઈથી ને કલેશ, અમદમથી જય શત્રુઓ. અજબ વીર જેત જગમાં જાગી છે તેને જગાવી, લઈશું જ્ઞાન દીક્ષા તે, સબલ ચારિત્ર લાવી. માર્ગશીર્ષ સુદ ૭, ૧૯૮૦ વીતરાગચરણરજ વરાત ૨૪૫૦, શુક્રવાર મેહનલાલ દલીચંદ દેસાઈ [ પ્રથમ આવૃત્તિ] શ્રી જિનેશ્વર ભગવાનનાં દર્શન, વંદન, સ્તુતિ, પૂજા આદિ સત્ય વિધિપૂર્વક તેને હેતુ સાથે લખવાની ઈચ્છા રહેતી હતી. ઈરછાને માર્ગ મળવાને ગ્ય નિમિત્તભૂત સાધને મળે ત્યારે ઈચછા ફલીભૂત થાય છે. મુનિશ્રી ચારિત્રવિજયજીની પાસે ટૂંકી અને અપૂર્ણ નેધ હતી તે તેમણે મને આપી, Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ 15 અને તેને વિસ્તારવાનું કાર્ય પણ સોંપ્યું. આથી પૂર્વની ઇચ્છા ગતિમાન થઇ, અને તેના ફલરૂપે આની સાથે જે લખીને જૈન પ્રજા સન્મુખ ધરવામાં આવ્યું છે તે કરી શકાયું. આ કૃતિમાં દેવવ`દનભાગ્યના મુખ્યપણે આધાર લેવામાં આવ્યા છે, પરંતુ મેટા ચૈત્યવદનમાં જે સૂત્ર આદિ વિસ્તારમાં એલવામાં આવે છે, તેના ઉપયોગ આમાં કરવામાં આબ્યા નથી, અને તેની મર્યાદા નાના ચૈત્યવંદન સુધી રાખવામાં આવી છે, કારણકે તે જ સર્વત્ર વિશેષ પ્રચારમાં છે. ભાષ્ય સિવાય કલ્યાણમ'દિર અને ભક્તામર સ્તન્ત્ર, શ્રી આનંદઘનજી ચાવીશી, શ્રી દેવચંદ્રજી ચાવીશી આદિ પુસ્તકના આધાર લેવામાં આવ્યો છે. આથી તે સર્વના ઉપકાર થયા છે. આ પુસ્તકમાં વિષય શ્રી જિનભગવાનનાં દર્શન કયા પ્રકારે કરવાં તે છે, અને તે દરેક જૈનને હંમેશાં પ્રથમ આવશ્યકરૂપે છે. તેથી દરેક જૈનને ઉપયોગી આ ગ્રંથિકા છે. આમાં દશનની વિધિ હેતુસહિત બતાવવામાં આવી છે. પૂર્વાચાર્યાએ જે વિધિ દરેક ક્રિયાની બતાવી છે, તે સર્વથા સહેતુક છે. આજકાલ વિધિના વ્યવહાર લેવામાં આવે છે, તેની સાથે તે વિધિ પરંપરાના કારણે તેમજ શિષ્ટજના ઘણા કાલથી આચરતા આવ્યા છે તે કારણે સ્વીકાર કરવા રવા યોગ્ય છે, એટલું જ નહીં; પરંતુ તેની સાથે તે વિધિ આચરવાના શુભ આશયા, હેતુઓ, કારણેા હમેશાં હોય છે, તે હેતુ લક્ષમાં રાખી વિધિનું આચરવું થાય તે વિશેષ કલ્યાણકારી નીવડે છે. આથી વ્યવહાર અને નિશ્ચય નય બંનેને સમાન – ચૈગ્ય આદર આપી શકાય છે, અને તેથી શુદ્ધતા માદ Jain Educationa International For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ [16 તરફ ધીમેધીમે એક શ્રેણીથી બીજી તેનાથી ઉત્તમ શ્રેણું તરફ જઈ શકાય છે. આ વાત ધ્યાનમાં રાખી શ્રી જિનભગવાનના અતિશય અને પ્રાતિહાર્યોમાં જે-જે ભાવના ભાવી શકાય તેમ છે તે તે ભાવના, જે દર્શન-વંદનને વિધિ છે તેને હેતુઓ, અને દેવવંદનમાં જે સૂત્રોને કમ આપેલ છે તે કમને જે મૂલ આશય હોઈ શકે તે આપેલ છે, અને સાથે શ્રી જિનપૂજાનું સામાન્ય સ્વરૂપ પણ સમજાવેલ છે. આ સંબંધે મુનિશ્રી ચારિત્રવિજ્યજીએ જે અમૂલ્ય સહાય આપી છે તેને માટે આ લેખક તેમને અતિ ઉપકાર માને છે. અને વિશાલ વાચનથી સ્થિતપ્રજ્ઞ રા. રા. અમરચંદ ઘેલાભાઈ (ભાવનગરવાળા)એ આ પુસ્તક આખું અવલકી જે-જે સૂચનાઓ કરી છે, તેને માટે તેમને પણ આભાર સ્વીકારે છે. ભાષા બહુ સરલ, સામાન્યજન અને વિદ્યાર્થીવર્ગથી સમજી શકાય તેવી રાખવા પ્રયત્ન કર્યો છે. તેથી જ્યાં-જ્યાં દેવવંદન ભાષ્ય અગર ત્રણ ભાષ્ય શીખવવામાં કે અભ્યાસક્રમમાં રાખે છે – જેવી રીતે શેઠ અમરચંદ તલકચંદ જૈન ધાર્મિક પરીક્ષા, શેઠ ઉત્તમચંદ જૈન સ્ત્રી ધાર્મિક પરીક્ષા (હાલ ઓળખાતી જૈન શ્વેતામ્બર કોન્ફરન્સ ધામિક ઈનામી પરીક્ષા), જૈન પાઠશાળાઓ વગેરે – ત્યાં ત્યાં આ પુસ્તક ઉપયોગી નીવડશે એમ આ લેખક નમ્રપણે આશા રાખે છે, અને તેમ થયે તેને શ્રમ વિશેષ કૃતાર્થ થશે. આ પુસ્તકને હજુ પણ વિશેષ વિસ્તારવાની જરૂર રહે છે. છતાં હાલ તે બીજા સંજોગોને લઈને, તથા તેને જેમ Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ 17 મને તેમ જલદી બહાર પાડવાની તાકીદ્દીથી ઘેાડુ' પણ મુદ્દાસર જે લાગ્યું તે સરલ ભાષામાં રજૂ કર્યું છે. છેવટે આ પુસ્તક લખતાં જે કઈ દોષ, અસત્ય કથન આદિ થયુ હોય તે તે સંબંધે તસ્મિથ્યા દુષ્કૃત' ભૂયાત્, ચિન્તિત' યમયાન્યથા” માગી લઈ વિદ્વાનેાને વિનતિ કરીશ કે તે સર્વે મને લખવામાં કે જણાવવામાં આવશે, તા સુયેાગે બીજી આવૃત્તિ થાય તે તેમાં યોગ્ય અનુસરણ કરવાનું કદી ભૂલીશ નહી. શેઠ ગોકુલભાઈ મૂલચંદ્ર જૈન સ્ટુડટ્સ હોસ્ટેલ, પરેલ, મુંબઈ. ૨૪-૯-૧૯૧૦ Jain Educationa International જિનચરણે પાસક સાહનલાલ ૬. દેશાઈના જયજિતેન્દ્ર For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ગાગરમાં સાગર સમાવનારું પુસ્તક જન્માન્તરસહસેષ તપધાનસમાધિભિઃ, નરાણુ ક્ષીણપાપાનાં જિને ભક્તિઃ પ્રજાયતે. હજાર હજાર જન્મ સુધી તપ તપ્યાં હય, ધ્યાન ધર્યા હોય અને સમાધિ સાધી હોય ત્યારે, ક્યારેક, પાપને નાશ તે થઈ જાય, તે જિનભગવાન પ્રત્યે ભક્તિ જાગે.” શ્રી જિનેશ્વરના સમર્પિત ભક્ત સાધકોએ આ રીતે જેનો મહિમા ગાયા કર્યો છે તે જિનભક્તિ શું છે? તે કેવી રીતે થઈ શકે? જિનભક્તિ માટેને વિધિ શું છે અને શું શું કરવાથી અવિધિ અને આશાતના થાય? જે ભગવંતની ભક્તિ કરવાની છે તે જિનેશ્વરનું વાસ્તવિક સ્વરૂપ શું છે ? તેમની પૂજા અને દર્શન શા માટે કરવાનાં છે? ઈત્યાદિ પ્રશ્નો પરત્વે સરળ તેમ જ શાસ્ત્રીય માર્ગદર્શન આપતું પ્રસ્તુત પુસ્તક “જિનદેવદર્શન’ પુનઃ પ્રગટ થઈ રહ્યું છે તેથી ચિત્ત ખૂબ પ્રસન્નતા અનુભવે છે. કદ અને દેખાવમાં નાનકડું લાગતું આ પુસ્તક વાસ્તવમાં તે “ગાગરમાં સાગર'ની ઉપમાને પાત્ર છે. આ પુસ્તકની ઉપયોગિતા વિશે શું કહેવું? એટલું જ કહું કે જિનભક્તિ વિશે અધિકૃત અને પ્રમાણભૂત રજૂઆત કરતું આ પુસ્તક અમારા જેવા સાધુએ કાયમ પિતાની પાસે જ રાખે છે અને તેને સમુચિત ઉપયોગ પણ કરતા રહે છે. આ પુસ્તક અલભ્યપ્રાય હોવાથી તે ફરી છપાય અને Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ સમાજમાં વધુ ને વધુ વંચાય – ફેલાય, તે આજે જિનપૂજા અને દેવદર્શન કાજે ભાવિકે બહળી સંખ્યામાં દેરાસરે3 1 1 તીર્થ સ્થાનમાં ઊભરાય છે, તેમને વિધિશુદ્ધિ અને આશાતનાનિવારણને ઘણું લાભ થાય, આવી ઈચ્છા કેટલાંય વર્ષોથી મનમાં રમ્યા કરતી હતી, પણ આ કામ કેવી રીતે અને કેના દ્વારા થાય તે એગ્ય ગણાય, એ અંગે મૂંઝવણ રહેતી. કઈ પણ રીતે આ પુસ્તક છપાવી દેવાનું કામ અઘરું નહોતું. પરંતુ છપાયા પછી છપાવનાર તેને રૂપે પ્રચારી ન શકે અથવા જ્યાં પહોંચવું જોઈએ ત્યાં ન પહોંચે ને આડેધડ જતું રહે કાં ધૂળખાતું પડયું રહે છે તે બરાબર નહીં, તે ખ્યાલ પ્રવર્તતે રહ્યો. દરમ્યાનમાં, પ્રસ્તુત “જિનદેવદર્શનના જ વિષયને લઈને લખાયેલાં અને છપાયેલાં, પણ આ પુસ્તકની સરખામણમાં સાવ કંગાળ લાગે તેવાં પુસ્તક એક કરતાં વધુ જગ્યાએથી અને વળી વારંવાર છપાતાં-વેચાતાં વહેંચાતાં જોવા મળતાં રહ્યાં. આ વિષય જ એ છે કે તે અંગે લખનારને સહેજે કપ્રિયતા મળે જ; અને તેમાંય જે અમુક પ્રકારની આવડત હોય તે તે આ વિષય પરના પુસ્તકની નકલે ચપચપ ખપે! પણ વધુ આવૃત્તિઓ થવી એ, હમેશાં, પુસ્તકની ઉપગિતા કે લોકપ્રિયતાને માપદંડ નથી બનતું; હા, એ વ્યાવસાયિક આવડતનું સૂચક અવશ્ય બની શકે. મને તે સતત લાગ્યા કર્યું છે કે શ્રી મોહનલાલ દલીચંદ દેસાઈના પ્રસ્તુત પુસ્તકને જ જે સર્વત્ર અને સમુચિત પ્રચાર-પ્રસાર Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ 20 કરવામાં આવે, તે આ વિષય પરત્વે બીજા કેઈએ પણ, બીજું કોઈ પુસ્તક લખવાની જરૂરત રહે જ નહીં, એટલું બધું અધિકૃત અને ઉપયોગી આ પુસ્તક છે. આ પુસ્તક જિનપૂજા કરનારાને જેમ પૂર્ણ માર્ગદર્શન આપનારું છે, તેમ, જિનપૂજાના વિષય પર ધર્મદેશના આપવા ઉત્સુક મુનિગણ માટે, નિર્દોષ અને પરિપૂર્ણ, વિવાદાસ્પદ કેઈ પણ ચર્ચા કે પ્રતિપાદનથી મુક્ત, પ્રમાણભૂત તમામ સંદર્ભે અને મુદ્દાઓ પૂરા પાડનારું પુસ્તક પણ છે, અને આવું પુસ્તક આપણને આપવા માટે, અત્યંત ઊંચા ગજાના સાક્ષર અને મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યના પ્રખર અભ્યાસી સ્વ. શ્રી મોહનલાલ દેસાઈને આપણે આભાર માન ઘટે. આ પુસ્તકને પુનઃ ઉપલબ્ધ કરી આપવા બદલ પ્રકાશક શ્રી મહાવીર જૈન વિદ્યાલયના સંચાલકે તથા આ પુસ્તકના સંપાદક પ્રા. શ્રી કાંતિભાઈ બી. શાહ અને આ સંપાદનકાર્યમાં મૂલ્યવાન માર્ગદર્શન પૂરું પાડનાર પ્રા. શ્રી જયંતભાઈ કે ઠારી વગેરે ધન્યવાદને પાત્ર છે. આ પ્રકાશન દ્વારા તેઓ સહુએ, વીસરાઈ ગયેલા ઉત્તમ પુસ્તકને તથા તેના લેખક એવા આપણા મૂર્ધન્ય સાક્ષરવર્યને પુનજીવિત કર્યા છે તે ખરેખર અનુકરણીય તથા સ્પૃહણીય ઘટના છે. જૈન ઉપાશ્રય, શીલચંદ્રવિજય ભગવાનનગરને ટેકરે, પાલડી, અમદાવાદ-૭, ૫-૨-૧૯૮૯ Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ નિંદ્રપૂજા ગુરુપર્યું પતિ સત્તાનુકંપા શુભપાત્રદાન, ગુણાનુરાગઃ શ્રુતિરાગમસ્ય નજન્મવૃક્ષાસ્ય ફલાન્યમૂનિ. આ નરજન્મરૂપી વૃક્ષનાં ફલે જિનદેવની પૂજા, ગુરુની સેવા, સર્વ જીવો પર દયા, સુપાત્રે દાન, ગુણેને અનુરાગ, અને શ્રત એટલે આગમ પર પ્રીતિ એ છે. પાપ લંપતિ દુર્ગતિ દયતિ વ્યાપાદયદ્યાપદ પુણ્ય સંચિનુતે શ્રિયં વિતનુતે પુણાતિ નીગામ, સૌભાગ્ય વિધાતિ પલ્લવયતિ પ્રીતિ પ્રસૂતે યશ: સ્વર્ગ યચ્છતિ નિવૃતિ ચ રચયત્યર્ચાઈતાં નિમિતા. (સિંદૂરપ્રકરણ) શ્રી અરિહંતેની પૂજા પાપને લેપ કરે છે, દુર્ગતિને દળી નાખે છે, આપદાને નાશ કરે છે, પુણ્યને એકઠું કરે છે, શ્રીને વધારે છે, આરેગ્યતાથી પવિત્ર કરે છે, સૌભાગ્યને આપે છે, પ્રીતિને ખિલાવે છે, યશને ઉત્પન્ન કરે છે, સ્વર્ગને આપે છે અને છેવટે મેક્ષની રચના કરે છે. તે જન્મભાજ: ખલુ જીવલે કે યેશાં મને યાયતિ તીર્થનાથમ, વાણ ગુણનું સ્તૌતિ કથા શ્રુતિ શ્રોત્રદ્વયં તે ભવમુત્તરતિ. જેઓનું મન અરિહંત ભગવાનનું ધ્યાન કરે છે, જેની વાણી તેમના ગુણનું સ્તવન કરે છે અને જેના બે કાન તેમની કથા સાંભળે છે તેમને જ, ખરેખર આ જીવલેકમાં Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ 22 લીધેલે જન્મ સાર્થક છે અને તેઓ જ સંસારને ઊતરી જશે. સાવલેપ વિહામૈવ સમૃદ્ધિમાનુપાસકઃ ભક્તિપૂર્વ જિન સ્તૌતિ સ એવ જગદુત્તમઃ. (ઉપદેશપ્રાસાદ) ઉત્તમ પુરુષને ઉપાસક સમૃદ્ધિવાળે જે શ્રાવક ગર્વને તજી ભક્તિપૂર્વક જિનેશ્વરની સ્તુતિ કરે છે તે જગતમાં ઉત્તમ ગણાય છે. પ્રભુમંદિરે પ્રભુતાપ્રાતિ આ – પ્રભુના મંદિરે, દેવનું પૂજન કરીએ, સ્થિર મને હૃદયે ઉલ્લેસીએ, ભાવનાથી સમતાનાં દિવ્યગાન ગાઈએ, તલ્લીન થઈ જગત્ સર્વને ભૂલીએ. જુઓ ! – ઓજસભર્યા અમીઝરણું પ્રભુશિરે વહે છે, ઝળહળતું તિઃસ્વરૂપ વ્યાપ્ત થાય છે, દિગતમાં પ્રસરે છે, અંધકાર વિદારે છે. ભૌતિક લેને દિવ્ય થઈ તેનું ભીતર દર્શન કરે છે, એકતા અનેકતા, જડત્વ-જીવત્વ સર્વમાં સમતા નિહાળે છેનિરપેક્ષતા પિછાને છે. ચાલે! આપણે સમતાનાં શાંતિદાયક ગાન કરીએ. Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ 23 (ાળા વૃત્ત) કલપતરુની લતા, પ્રેમમય જનની તે મા, ઉરે લઈ અમ બાળ, અમીનાં દૂધડલાં પા. પ્રભુ રહિત જે દેષ રાગ ને દ્વેષ જ બંને તેનાથી અતિદૂર કરે અમ બાલકડાને. (ભરવી – અરે કોઈ આવે, પિયાને મનાવે એ રહ) ઝુલાવે પારણિયે, પ્રેમે ઝુલાવે ! હાલરડાંથી ધૂન મચાવે – ગુલા. કમળ આશાથી ભર્યો, શિશુ અમ હૃદયે માત ! પ્રશાન્ત ભાવ ભરી કરે, સ્થાયી સંસ્કૃત જાત્ય. ખલન થઈ કંઈ તે ધાવે, અધપાતમાંથી બચાવે, સુમાર્ગે ચડાવે કંઈ તિ બતાવે, પારણિયે બિછાવે – ઝુલાવે. ગાન સાંભળી સ્વીકારી સમતામાતા પધાર્યા, અમી દૂધડલાં પાયાં, રમરેમ પ્રસરાવ્યાં, રાગદ્વેષ ને મોહ વિદાર્યા; દર્શન પ્રગટયું, જ્ઞાનતિ વિસ્તરી, આત્મસ્વરૂપ જાગ્યું, શક્તિ ફુરણા થઈ, આત્મગુણઘાતક કર્મ ફેડી અંતરને પ્રભુ પ્રભુતામય થયે, દેવદુંદુભિ ગાજ્યાં, દેવવિલયે આનંદઘન-પરમાત્મા સિદ્ધ બન્યા. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમ પ્રકાશકીય નિવેદન સંપાદકીય નિવેદન લેખકનું નિવેદન ગાગરમાં સાગર સમાવનારું પુસ્તક જિનદેવદર્શન ૧. મંગલાચરણ ૧ ૧૪. દેવવંદન ૧૯૨. પ્રબંધચતુષ્ટય ૧ ૧૫. દેવવંદનને હેતુ ૨૦ ૩. મૂર્તિ કેવી છે? ૨ ૧૬. અરિહંતદેવ અને ૪. પ્રસ્તાવ સિદ્ધદેવમાં ફેર ૨૦ ૫. દર્શનથી લાભ ૪ ૧૭. અરિહંતન શબ્દાર્થ૨૧ ૬. ચૈત્ય શબ્દને અર્થ ૫ ૧૮. નિક્ષેપે અરિહંત ૨૨ ૭. દેવદર્શન ધર્મક્રિયા છે ૬ ૧૯ દેવપૂજા પ્રત્યે મનને ૮. સવને અર્થ ૬ ઉપદેશ ૯. હાલનું વાતાવરણ ૭ ૨૦. જપપૂજા ૧૦. દર્શન વખતે વાતાવરણ ૨૧. નિક્ષેપે વિરપ્રભુ ૨૪ કેવું હોવું જોઈએ? ૮ ૨૨. “વીર’ એ પ્રભુના ૧૧. અશાંતિથી કર્મબંધન ૯ નામના અર્થ ૨૫. ૧૨. દર્શન કરનારમાં જ્ઞાન ૨૩. બીજાં નામના અર્થ ૨૬ કેટલું જોઈએ? ૧૧ ૨૪. પ્રભુનાં નામ તથા ૧૩. મનની શદ્ધિ અને કથાનું ફલ ર૭ એકાગ્રતા ૧૬ ૨૫. સ્થાપના જિનપૂજા ૨૮ ૨૩ ૨૪ Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૩૦ ૨૬. દ્રવ્યપૂજા ૨૯ ૨૭. ભાવપૂજા ૨૮. કોઈ ભવે દર્શન સત્ય રીતે થયું છે? ૩૦ ૨૯. દેવના ગુણ ૩૩ ૩૦. પ્રાતિહાર્ય ૩૩ ૩૧. દરેક પ્રાતિહાર્ય પર ભાવના ૩૪ ૩૨. પ્રથમ અશક વૃક્ષ નામના પ્રાતિહાર્યા વિશે ભાવના ૩૪ ૩૩. બીજા સુરકૃત પુષ વૃષ્ટિ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ૩૫ ૩૪. ત્રીજા દિવ્યધ્વનિ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ૩૫ ૩૫. ચોથા ચામર નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ૩૬ ૩૬. પાંચમા સિંહાસન નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ૩૭ ૩૭. છઠ્ઠા ભામંડલ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ૩૭ ૩૮. સાતમા દેવદુદુભિ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ૩૮ ૩૯, આઠમા છત્રત્રય નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ૩૮ ૪૦. ચાર અતિશય ૩૯ ૪૧. તીર્થકરની વાણીના ૩૫ ગુણ ૪૦ ૪૨. તીર્થકરના ૩૪ અતિશય ૪૩. સિદ્ધનું સ્વરૂપ ૪૫ ૪૪. વિધિની જરૂર ૪૫. અંગશુદ્ધિ ૪૬. દશત્રિક ૪૭. અભિગમ ૪૮. દ્વિદિશા ૪૯. અવગ્રહ ૫૦. વંદના ૫૧. પ્રણિપાત પર, નમસ્કાર Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૫૩. નવકાર પ્રમુખ નવ સૂત્રે ૫૭ ૫૪. આશાતના ૫૯ ૫૫. અવિધિથી કરવું તેના કરતાં ન કરવું સારું? ૫૬. સ્વસ્તિક એટલે સાથિયો ૬૬ પ૭. પૂજા ૬૬ ૫૮. અષ્ટપ્રકારી દ્રવ્ય પૂજામાં ભાવના ૬૯ ૫૯. ભાવપૂજાનું વિશેષ સ્વરૂપ ૭૫ ૬૦. પૂજાને પ્રસ્તાવ ૭૯ ૬૧. સ્તુતિના પ્રકાર ૮૦ ૬૨. ચૈત્યવંદન અને તેના પ્રકાર ૮૧ ૬૩. જઘન્ય ચૈત્યવંદનનું વિશેષ સ્વરૂપ ૮૧ ૬૪. ક્રમના હેતુ સાથે સૂત્રે ૮૨–૧૧૧ Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ જિનદેવદર્શન Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International 卐 For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ શ્રી જિનદેવદર્શન મંગલાચરણ તુલ્ય નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! તુભ્ય નમઃ ક્ષિતિતલામલભૂષણાય, તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય તુલ્ય નમો જિન ! ભવાદધિશેષણાય. અર્થ—હે નાથ ! ત્રણ ભુવનની પીડા હરનાર એવા આપને નમસ્કાર હ! તથા પૃથ્વીતલને વિષે નિર્મલ અલંકારરૂપ એવા આપને નમસ્કાર હે ! ત્રણ જગતના પ્રભુ એવા આપને નમસ્કાર હે! તથા હે શ્રી વીતરાગ ! સંસારરૂપ સમુદ્રનું શોષણ કરનાર એવા આપને નમસ્કાર હો ! પ્રબંધચતુષ્ટય અહીં વિષય દેવવંદન છે, તેના અધિકારી આત્માથી જને છે. ગ્રંથનું પ્રયજન અધિકારી એવા આત્માથીને આ દેવવંદનના વિષયને અર્થબંધ થવાથી ઉપકારરૂપ થશે તે Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ : જિનદેવદર્શન છે અને સંબંધ એ છે કે આજકાલ દેવવંદનનું ખરું રહસ્ય દેવામાં આવતું નથી. મૂતિ કેવી છે? જે શ્રી જિનભગવાનના દર્શન આપણને પરમ પવિત્ર કરે છે તેની મૂતિ – વીતરાગમુદ્રા કેવી છે? તેના ઉત્તરમાં શ્રી આનંદઘનજી કથે છેઃ અમીય ભરી મૂરતી રચી રે, ઉપમા ન ઘટે કેય, શાંત સુધારસ ઝીલતી રે, નિરખત તૃપતિ ન હોય, વિમલજિન ! દીઠા લેયણ આજ. વિશેષાર્થ–પરમાત્માની મૂર્તિના સ્વરૂપનું વિશેષ વર્ણન એક મુખે કેટલું કરી શકું? તોપણ અલપમાં બહુ કહીશ. જગતમાં અમૃતસમાન પ્રશંસાપાત્ર કઈ વસ્તુ નથી, તેથી નિ કેવલ અમૃતમયજ જેમ કોઈએ રચી હેય તેમ આપની મૂર્તિ સ્વાભાવિક તેવી રચાયેલી છે. જગતમાં એ કઈ પદાર્થ નથી જેની ઉપમા આપની મૂર્તિને આપી શકાય; અહીં જે મૂર્તિને અમીયભરી કહી છે, તે માત્ર વચનવ્યાપાર કરવારૂપ ઉપમા કહી છે, પરંતુ પ્રભુની મૂર્તિ તે રાગદ્વેષના અભાવથી પરમ શતરૂપ અમૃતરસમાં જ ઝીલી રહી છે, જાણે મૂર્તિમાન શાંતરસ દ્રવતે હેય, તેવી મૃતિ છે. વળી અમૃતપમા પણ ઘટતી નથી, કારણકે અમૃતથી તે માત્ર અંગે પાગે અજર થવાય છે, જ્યારે પ્રભુમૂર્તિના શાંતરસથી આત્મા જન્મમરણરહિત થાય છે. તેથી પ્રભુની મૂર્તિને નીરખતાં નીરખતાં મારાં ચક્ષને, Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવ : ૩ દર્શનની ઈચ્છાને, અને હૃદયનેત્રને તૃપ્તિ થતી નથી. –શ્રી જ્ઞાન સાકૃત બાલાવબંધને આધારે. સ્વાન્ત વાનમયં મુખ વિષમય દધૂમ્રધારામયી, તેષાં ચૈન નતા સ્તુતા ન ભગવન મૂર્તિને વા પ્રેક્ષિતા. (શ્રીમદ્ યશોવિજયજી) - અર્થ—જેઓએ ભગવાનની મૂર્તિને નમસ્કાર કર્યો નથી તેમનું હદય અંધકારવાળું છે, જેઓએ તેની સ્તુતિ કરી નથી તેમનું મુખ ઝેરવાળું છે, અને જે છે તેનાં દર્શન કર્યા નથી તેમની દૃષ્ટિ ધુમાડાના ગોટેગોટાથી ભરેલી છે. પ્રસ્તાવ પ્રભુદર્શન એ ધર્મક્રિયા છે, અને ધર્મ વગર અર્થ અને કામ સાધી શકાય તેમ નથી. એક સુભાષિત છે કે : ત્રિવર્ગ સંસાધન મંતરણ પરિવાયુવિફલ નરમ્ય, તવાપિ ધર્મ પ્રવરં વદતિ ન વિના યદુભવોર્થ કામ. અર્થ– ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ગ સાધ્યા વિના પુરુષનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે નિષ્ફળ સમવું. તેમાં પણ ધર્મ સર્વોત્તમ કહેવાય છે, કારણકે તે વિના અર્થ અને કામની સિદ્ધિ નથી. આ ઉપરથી સમજાશે કે આપણે અર્થલાભ તથા કામેચ્છા વ્યવહાર માટે પરિપૂર્ણ કરીએ, પરંતુ તે જે ધર્મપૂર્વક ન થાય તો તે નકામાં છે – પ્રયજન વગરનાં છે. એટલું જ નહીં, પરંતુ હાનિકારક છે – અધગતિમાં નાંખ નારી છે. માટે જેટલીજેટલી ક્રિયા કરવી તે ધર્મપૂર્વક Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૪ : જિનદેવદર્શન કરવી જોઈએ અને તેમ થતી ક્રિયાને ધર્મક્રિયા કહેવામાં આવે છે. આવી ધર્મક્રિયાઓમાં પ્રભુદર્શન ઉત્તમ ક્રિયા છે. પ્રભુદર્શનમાં પ્રભુનાં ગુણગાન, નામસ્મરણ, સ્તુતિપાઠ, ધ્યાન ઈત્યાદિ સર્વને સમાવેશ થાય છે અને તેથી પ્રભુસ્વરૂપનું જ્ઞાન થાય છે. અશુભ કર્મ (પાપ) ધીમેધીમે ખરી જાય છે, અને આત્મા પરમાત્માને ઓળખતાં તેમાં મગ્નતા પામે છે. એટલે મોક્ષ મળે છે. દશનથી લાભ દર્શન દેવદેવસ્ય દર્શન પાપનાશન, દર્શનં સ્વર્ગ પાનું દર્શન મોક્ષસાધનમ. અર્થ–દેવના પણ દેવ એવા અરિહંત ભગવાનનું દર્શન પાપને નાશ કરનાર છે– સ્વર્ગની સીડી છે – મેક્ષનું સાધન છે. હવે સ્વર્ગ કરતાં મેક્ષનું સુખ અનંતગણું વધારે છે, છતાં એ જ દર્શને સ્વર્ગને પણ આપે છે, અને મોક્ષને પણ આપે છે. તે તેનું કારણ એ છે કે જેવી ભાવના તે પ્રમાણે સિદ્ધિ. અમુક પ્રકારની ઈચ્છાથી જેટલી જેમાં સમજ તેટલાથી તે દર્શન કરે છે તેવું ફળ મળે છે, કારણકે જ્યાં કિયા ત્યાં ફલ હેય. જે ઈચ્છા વગર ઉદાસીન ભાવે પ્રભુના સ્વરૂપચિંતવનની દશા પ્રાપ્ત કરી પછી આત્મરમણતા થાય તે આત્મા પરમાત્મા બને છે એટલે મોક્ષ પામે છે. ચૈત્યવંદનતઃ સમ્યફ શુભ ભાવઃ પ્રજાયતે, Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ચિત્ય શબ્દને અર્થ : ૫ તસ્માકર્મક્ષયઃ સર્વ તતઃ કલ્યાણમનુતે. અર્થ–રૂડે પ્રકારે ચૈત્ય(પ્રભુ)વંદનથી શુભ ભાવ ઉત્પન્ન થાય છે. તેથી (શુભ ભાવથી) કર્મને નાશ સર્વથા થાય છે અને તેથી કલ્યાણ (મેક્ષ) મેળવાય છે. ત્ય શબ્દને અથ ચત્ય શબ્દને અર્થ, લેકમાં જિનબિંબ અથવા જિનમંદિર એ પ્રસિદ્ધ છે, છતાં કેટલાક તેને અર્થ જ્ઞાન, મુનિ, અને વન એ કરે છે તે યથાર્થ નથી. વ્યાકરણમાં ચિત્ ધાતુ કે જેને અર્થ સંશા ઉત્પન્ન કરવી એ થાય છે, તે ઉપરથી ચૈત્ય થયેલ છે. જેમ કાષ્ઠ વગેરેમાં પ્રતિમાને જોઈને આ અરિહંતની પ્રતિમા એવું જ્ઞાન થાય છે. 1. ધાતુપાઠમાં પણ ચિત' ધાતુથી ચૈત્યને પ્રયોગ કરેલ છે. હવે કેશ આદિ શબ્દશાસ્ત્ર જોઈએ. નામમાળા ગ્રંથમાં “ચૈત્વે વિહારે જિનવનિ એવી રીતે “ચ” શબ્દ વિહાર અને જિનાલયમાં વપરાયેલ છે. આ જ ગ્રંથના ટીકાકારે “ચીયતે ઈતિ ચિતિ' જેનાથી વૃદ્ધિ પમાડાય તે ચિત અને તેને જે ભાવ – વૃદ્ધિ પમાડવાપણું – તે ચૈત્ય કહેવાય છે એમ સિદ્ધ કર્યું છે. અમરકેશમાં પણ “મૈત્યમાયતનું પ્રેક્ત” એટલે “ચત્ય' શબ્દનો અર્થ સિદ્ધાયતન – જિનમંદિર એમ કહ્યું છે. વળી શ્રી હેમચંદ્રાચાર્યે પોતાના અનેકાર્થ સંગ્રહમાં “ચયં જિનૌકસ્તબિંબં ચૈત્યમુદ્દેશપાદપ ચૈન્ય તે જિનમંદિર, જિનબિંબ અને જે વૃક્ષની નીચે શ્રી તીર્થકરને કેવળજ્ઞાન ઉત્પન્ન થયું હોય તે વૃક્ષ એમ ત્રણ અર્થ કર્યા છે. વળી આગમાદિમાં પણ વિચારતાં એ જ અર્થ સ્પષ્ટતાથી વનિત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૬ : જિનદેવદર્શન દેવદર્શન ધર્મક્રિયા છે. આવી રીતે વિષયનું દિગ્દર્શન કરી, ફરી સ્મરણમાં લાવીશું કે દેવવંદન એ ઉત્તમ ધર્મક્રિયારૂપ, પાપનાશક છે. દેવમાં અરિહંત અને સિદ્ધ છે, અરિહંતમાં આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણેને સમાવેશ થાય છે, તેથી દેવવંદન પાપનો નાશ કરનારું છે અને પંચપરમેષ્ટિને નમસ્કાર એ પણ પાપનાશક છે. એ બે વાક્યોથી એકબીજામાં વિરોધ આવી શકતે નથી તેથી જ કહ્યું છે કેઃ એષ: પંચનમસ્કાર સર્વપાપપ્રણશનઃ સામાયિક અને પ્રતિક્રમણ આદિ કિયાએ યથાર્થ રીતે કરવામાં આવે તે પરંપરાએ મેક્ષના નિમિત્તભૂત છે. અર્થાત તે મોક્ષના રસ્તારૂપ છે, પરંતુ દેવદર્શન એ ધેરી રસ્તે છે. કારણકે ત્યાં ક્રિયાની સાથે દેવતા – પરમાત્માના સ્વરૂપનું ચિવન છે. સદેવને અર્થ દેવ એ દિવું એટલે પ્રકાશવું અથવા દિધુ એટલે કીડા કરવી એ ધાતુ પરથી થયેલ છે, અને તેને અર્થ જ્ઞાનને પ્રકાશ કરનારા અથવા આત્મસ્વરૂપમાં રમણ કરનારા એમ થાય છે. જ્યાં રાગદ્વેષરૂપી અંધકાર છે ત્યાં જ્ઞાનને પ્રકાશ નથી. જ્યાં જ્ઞાનને પ્રકાશ છે ત્યાં દેવત્વ છે, તેથી દેવ રાગદ્વેષ વગરના જ હોવા જોઈએ, અને તેથી જ આત્મરમણ તે કરે છે. જે દેવ હથિયાર ધારણ કરે તે રાગદ્વેષ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ હાલનું વાતાવરણ : ૭ વાળા છે; કારણ કે કાંઈ પણ હથિયાર ધારણ કરવું એ દ્વેષની નિશાની છે, તેથી આવા દેવ ખરા દેવ – સદેવ ન કહેવાય. આવા હથિયાર ધારણ કરનારા દેવ ભય ટાળી શકે તેમ નથી; કારણકે જેને ભય હેય તે જ હથિયાર ધારણ કરે અને જે બીતા હોય તે બીજાની બીક કેમ નિવારી શકે? કેટલાક દેવને જપમાળા હોય છે. ખરા દેવને આની જરૂર નથી, કારણ કે જે સર્વજ્ઞ છે તે વળી કેને જપ કરે? ખરા દેવ પવિત્ર છે તેથી તેને કમંડળ આદિ જળપાત્રની જરૂર નથી; તે દયાના સાગર છે તેથી તેને સિંહ, હાથી આદિ વાહનની જરૂર હોય જ નહીં. તેથી ખરા દેવને વંદન કરવાથી ભય મટે છે, રાગદ્વેષાદિ દૂર થાય છે અને કર્મોને ક્ષય થવાથી શુદ્ધ આત્મગુણ પ્રગટે છે. હાલનું વાતાવરણ દેવદર્શન કરવાને હેતુ દેવના ગુણેનું ધ્યાન કરી તેમની પેઠે આપણે કર્મને ક્ષય કરવાનું છે. આત્મસ્વરૂપના આડે આવનારાં ચાર ઘનઘાતી કર્મો દૂર કરવાના છે, જ્યારે આપણે તેને તેડવા દેવમંદિરે જવું જોઈએ ત્યારે ઊલટાં કર્મો બાંધીને આવીએ છીએ. આ વાત નીચેની હકીક્તથી સત્ય જણાશે. આ વસ્તુતઃ તપાસીએ તે હમણની જે-જે સ્થિતિ જાણ્યેઅજાયે ઊભી કરવામાં આવી છે તે સારી નથી જે દેવમંદિર શાંતિનું સામ્રાજ્ય હેવું જોઈએ ત્યાં જતાં આ જકાલ દેરાસરની અંદર નીચેની સ્થિતિ માલુમ પડે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૮: જિનદેવદર્શન ૧. અનેક વ્યક્તિઓ આવી ઘટના જબરા અવાજ કરે છે. ૨. કેટલાક દુઃસ્વરવાળા ભેંકડો તાણે સમજ્યા વગર બૂમાબૂમથી સ્તવન ગાનારને અવાજો સંભળાય છે. આવા શેરબકોરમાં યોગીઓ જ સ્વસ્થ ચિત્ત રાખી શાંતિથી, ગુણાનુરાગ અને ભાવપૂર્વક દેવસ્થાન અને દેવનું દર્શન કરી શકે તેમ છે. આપણે યેગીઓ ન હોવાથી એમ કરી શકીએ તેમ નથી. આથી આપણને પ્રભુદર્શનમાં થવા જોઈતા પ્રભુસંબંધના ઉચ્ચ વિચારોમાં વિક્ત આવે છે તે દરેક સમજુ માણસ કહી શકશે. આથી વિનંતિ કે કઈ વિદ્વાન સુસ્વરથી અમુક સ્તવન ગાતે હેય તે બીજાએ અસભ્ય થઈ પિતાને દુઃસ્વર કાઢી સુસ્વરથી ગાનારને તથા અન્યને વિનરૂપ ન થવું અને ધીમેથી અગર મનમાં પિતે સ્તવન ગાવું, અગર સુસ્વરથી ગાતા જન પાસે જઈ તેનું સ્તવન એકચિત્તથી શ્રવણ કરવું. ઘંટ આદિના નાદ કરવા તે ધીમેથી કરવા. (હવે આપણે ચિત્યમાં દેવદર્શન કરવા જઈએ છીએ ત્યાં હાલનું વાતાવરણ કેમ સુધારી શકાય, અને દેવદર્શન કરનારામાં જ્ઞાન અને મનશુદ્ધિ કેટલાં હોવાં જોઈએ, કે જેથી દેવદર્શનનો હેતુ, ઉત્તમ વંદન કયું વગેરે તે સમજી શકે, તે જરા જોઈશું.) દશન વખતે વાતાવરણ કેવું હોવું જોઈએ? આપણું મનેબલ બહુ જ નબળું છે, તેમ મન બહુ Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ અશાંતિથી ક્રમ ધન : ૯ ચંચલ છે; તેથી આ મકટ જેવી ચેષ્ટા કરનાર અને પવન કરતાં અલવાન મનને સ્થિર કરી શકાય તેવું વાતાવરણ જોઇએ. દર્શન વખતે શાંતિ (કારણકે શાંતિને વખતે મન સ્થિર રાખી શકાય છે) એટલી બધી હોવી જોઇએ કે એક સાધારણ માણસ પણ સ્વસ્થતાર્થી પ્રભુસબશ્રીના ઉચ્ચ વિચારાના લાભ મેળવી શકે. - આપણે જાણીએ છીએ કે શબ્દો જેમ પૌલિક છે તેમ મન પણ પૌલિક છે; ઘણાખરાએના આવા શબ્દો – મનના વિચાર। – માનસિક ભાવનાએ પ્રભુદન કરતી વખતે ઉચ્ચ હાવાથી ઉચ્ચ મનાવાનાં અને ભાષાવગણાનાં પુદ્દગલાથી દેવમદિરમાંનાં પુદ્ગલા તૈા હુંમેશાં શુદ્ધ રહ્યાં જ કરે છે. આ વખતે માત્ર શાંતિની જ જરૂર રહે છે; કે જેથી આપણા મન ઉપર શુદ્ધ પુદ્ગલેની વધારે સારી અસર થતી રહે. પારસીએની અગીઆરીમાં, વેરા, મુસલમાનાદિની મસીદેમાં, ખ્રીસ્તીનાં દેવળમાં જોઇએ છીએ તે! તરત જ માલૂમ પડે છે કે પ્રભુપ્રાના તે-તે સ્થળે તેઓ કેવી શાંતિમાં કરે છે ? આપણે જેના ગુણગ્રાહી હૈાવાથી શાંતિના આ ખાસ ગુણુ સ્તુતિ કરતી વખતે અવશ્ય ગ્રહણ કરવા જોઇએ અને આશા છે કે તેમ થશે. ૧૧ અશાંતિથી ક્રમ બધન શાંતિના સ્વીકાર નહીં થાય તે નીચેનાં ઘનઘાતી કમ બાંધીશું. ઘનઘાતી કર્મ એટલે આત્માના સ્વરૂપનાં Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : જિનદેવદર્શન ઘાતક કર્મો કે જેથી આત્માનું મૂલ સ્વરૂપ મેળવી શકાતું નથી. તે ચાર છે. ૧. જ્ઞાનાવરણીય કર્મ: જ્ઞાનીઓના સ્તવનમાં વિકત-- રૂપ થવાથી. ૨. દર્શનાવરણીય કર્મ: બીજાઓને દેવદર્શન થતાં અટકાવવાથી. ૩. મેહનીયકર્મઃ કેટલાક દુઃસ્વર કાઢતા હોય તે તે ઉપર ક્રોધ આવી જાય છે તેથી. (આની સાથે કહેવું પડે છે કે કેટલાક પિતાની દષ્ટિ કે ચિત્ત પુલરચના તરફ રાખે છે તેથી આ કર્મ બાંધે છે. વળી દર્શન કરતી વખતે દેવના ગુણોનું રટણ, મરણ અને ધ્યાન કરવાને બદલે પ્રભુની આંગી સારી નથી થઈઆભૂષણ પુર આદિ બરાબર પહે-. રાવ્યાં નથી એવા વિચાર સાથે દર્શન ન કરવા જોઈએ. પરંતુ આવી તપાસ માત્ર પ્રભુભક્તિ માટે દર્શન પહેલાં કરી લેવી અને કાર્ય કરનારાઓને શાંતિથી સૂચના આપવી, પણ દ્વેષ ન કરે દર્શન કરતાં આવી ખટપટ ન કરવી. ૪. અંતરાયકર્મ : તાણને ઘંઘાટ કરવાથી બીજાના દર્શનમાં અંતરાયરૂપ થવાય છે. (આની સાથે કહેવાનું કે પ્રભુમંદિરમાં લેભના કારણથી અથવા તે નોકર ખાઈ જશે એવાં કારણોથી કે ઉપરીને રાજી રાખવા હલકાં નૈવેદ્યાદિ ચઢાવવાથી અને બીજાને તેમ કરતાં શીખવવાથી આ કર્મ થાય છે. વળી હાલમાં દેરાસરમાં હલકા ઘીના દીવા બળે. છે, કદઈની દુકાનની મીઠાઈ ચઢે છે; હલકા ખાના સાથિયા થાય છે તે શોચનીય છે, અને તેથી પણ ખરી. Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ દર્શન કરનારમાં જ્ઞાન કેટલું જોઈએ? : ૧૧. રીતે અંતરાયકર્મ બંધાય છે.) આથી સમજી શકાશે કે ઉપલી વાત ધ્યાનમાં રાખી શાંતિના આરાધક થવું – વિરાધક ન થવું જોઈએ. દર્શન કરનારમાં જ્ઞાન કેટલું જોઈએ? પ્રભુનું દર્શન કરનારમાં મતિજ્ઞાન અને શ્રુતજ્ઞાન ઊંચા પ્રકારનું જોઈએ, તે પણ ઊંચા પ્રકારનું ન હોય તે ભાષાજ્ઞાન અને અર્થજ્ઞાન તે અવશ્ય જોઈએ. ભાષા વગર પ્રભુના ગુણે વર્ણવી શકાય નહીં, અને અર્થજ્ઞાન વગર પ્રભુનાં સ્તુતિગાન, સ્તવમાં શું રહસ્ય છે તે સમજી શકાય નહીં; કારણકે સમજ્યા વગર જે બેલિવું કે સાંભળવું હોય તે એક સારું ગ્રામોફેન કે ફિનોગ્રાફ દહેરાસરમાં રાખવાથી કામ સરે તેમ છે. જોકે ફેનેગ્રાફમાં ઉતારેલાં ભક્તિરસપૂર્ણ સ્તવનો આદિમાં પણ ભાષા અને અર્થના જાણકાર ઉત્તમ પુરુષે લીન થઈ શકે છે, તે ભાષા-અર્થજ્ઞાન અવશ્યનું છે. ભાષા તથા અર્થનું જ્ઞાન મતિ તથા શ્રુતજ્ઞાનમાં સમાવેશ પામે છે. શ્રુતજ્ઞાનથી શ્રી પ્રભુના ગુણે–તેમની પૂજા-પૂજાવિધિ–ભાવપૂજા આદિનું જ્ઞાન થાય છે, તે પણ ખાસ જરૂરનું છે. આપણામાં મતિ અને શ્રુતજ્ઞાન છે ? જ્ઞાન માટે શ્રાવકે ઘણે ભાગે હમેશાં વ્યાખ્યાનોમાં જઈ સાંભળે છે, પરંતુ કેટલાક શ્રાવકેને કેમ જાણે અદત્તાદાનને દેપ લાગતું હોય તેમ સાંભળેલું વ્યાખ્યાનમાં જ મૂકીને ઘેર આવે તે શું શોચનીય નથી? Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ -૧૨ : જિનદેવદર્શન આપણે યથાપ્રકારે ચર્મચક્ષુથી અશુભ કર્મના ઉદયે સાક્ષાત્ દેવનાં દર્શન કરવા અસમર્થ છીએ, તે પછી અંતર્ચક્ષુથી થતા દર્શનની ક્યાં વાત કરવી? છતાં આ સ્થિતિ પુરુષાર્થ – વીર્યને ઉપયોગ કરવાથી ઘણું સુધારી શકીએ તેમ છીએ. હાલ આપણે નિર્બળ – શક્તિહીન પ્રજા -તરીકે લેખાઈએ છીએ. જે વીર પ્રભુએ એક ચરણના અચૂંઠડાથી મેરુપર્વતને કંપાવ્યું હતું, તેના પુત્રે આપણે આત્મશૌર્ય વગરના હોઈએ તે ઓછું શરમાવનારું છે? આગળના શ્રાવકો સાથે આપણને સરખાવતાં તરત જ જણાઈ આવે છે કે તેમને આચાર પરમ શુદ્ધ હતું, સદ્ગુણ અને વીરત્વની મુદ્રાથી તેઓ અંકિત હતા, ન્યાયી અને પરાક્રમી હતા. આપણે હવે જે ચેતીએ તે તેમના જેવા કાં ન થઈ શકીએ ? જે કમને ધર્મ જ જ્ઞાન, દર્શન, ચારિત્રરૂ૫ છે તેમાં વિદ્વાનો કે જે હાલમાં હોય તે ગણ્યાગાંઠડ્યા જ છે તેને મોટો જથ્થો કાં ન હોય? હવે જોઈએ; તે મતિજ્ઞાન, અને શ્રુતજ્ઞાન મેળવવામાં દરેક શ્રાવકે વીર્ય સ્કુરાવવું જોઈએ. - દયેય એવા જે અનંત ચતુષ્ટયવાળા પ્રભુરૂપ ધ્યાતા થાય તે જ તેનું ખરું ધ્યાન કહેવાય અને એ જ અંતિમમાર્ગ છે. આ ધ્યાનની યથાર્થ દશા જાણવા માટે પણ જ્ઞાન અને વીર્યની પૂર્ણ જરૂર છે. પરમસુખને સૌ કોઈ ઈચ્છે છે. હવે પરમસુખ તે કયું? જે ત્રિકાલાબ ધિત, શાશ્વત હોય છે. આવા સુખને વાતે જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ એ ત્રણ જ બસ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ દર્શન કરનારમાં જ્ઞાન કેટલું જોઈએ? : ૧૩. જ્ઞાન વિનાના જી આંધળાથી પણ આંધળા છે. જ્ઞાન એ પ્રાણીમાત્રનાં બે ચક્ષુ સિવાયનું અંતચક્ષુ છે. હવે એ જ્ઞાન મેળવવા માટે સમ્યગ્દર્શન અવશ્ય જોઈએ; કહ્યું છે કે જ્ઞાન નહિ દરશન વિના, જ્ઞાન વિના ન ચરિત; ચરણ વિના નહિ મેક્ષ છે, તવ નિર્વાણ દિત્ત. દર્શન વિના જ્ઞાન નથી, જ્ઞાન વિના ચરિત્ર નથી. ચરિત્ર વિના મોક્ષ નથી, અને મોક્ષ એટલે જ નિર્વાણ. સમ્યગ્દર્શન એટલે યથાત દર્શન. તે પ્રાપ્ત કરવાને માટે પ્રભુદશન એક મુખ્ય કારણ છે. કેમ કે તેથી સમ્યકત્વ પ્રાપ્ત થાય છે. સમ્યકત્વથી આધ્યાત્મિક ગુણે પ્રાપ્ત થાય છે. અને સત્ જ્ઞાનને વિકાસ થતાંથતાં કેવલજ્ઞાન પણ પ્રકટ કરી શકાય છે. આ ઉપરથી સમજાશે કે કેવલજ્ઞાનદર્શનનું મૂળ પ્રભુદર્શન છે. ખરા દર્શનનું સ્વરૂપ સમજવામાં અને સ્વામીની પિછાન કરવામાં જ્ઞાનની આવશ્યકતા તે રહેલી જ છે. જુઓ! પ્રભુને નમસ્કાર કરતાં આપણે બે શબ્દો જેમકે “નમે અરિહંતાણું એમ કહીએ છીએ, તેમાં પણ જ્ઞાનનો ઉપગ થાય છે તે બે શબ્દથી આખા સંસારભ્રમણથી તરી શકીએ. તેની ટૂંક સમજણ આ . અરિ એટલે અંતરંગ શત્રુઓ જેવા કે કામક્રોધાદિ કષા વગેરે જે કર્મબંધના કારણે છે તે. આથી આ જાણવામાં કર્મબંધ કેનાથી થાય છે, તેનું સ્વરૂપ, તે પરથી ઊપજતા બંધ, આસવ તનું સ્વરૂપ અને હંત એટલે હણનાર, હણવામાં શાથી હણાય છે તે એટલે સંવર, નિજર Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : જિનદેવદર્શન અને મેક્ષનું સ્વરૂપ; અને કાણુ હણી શકે છે કે જીવ અને કોને હણવાનુ છે એટલે ક રૂપી અજીવને. આથી જીવ અને અજીવ તત્ત્વનું સ્વરૂપ જાણવું જોઈ એ. આથી સાત તત્ત્વાના સ્વરૂપનું જ્ઞાન, તેમાં શ્રદ્ધા, અને ચારિત્ર એ ત્રણે તત્ત્વ સમાઈ ગયાં. તેથી એ ત્રણેના સમુદાયથી પ્રાપ્ત થતા મેક્ષ મા સુલભ થયા. એવા શ્રી પરમ!માને કે જેણે ઉપલા મેાક્ષમાગ પ્રાપ્ત કર્યાં છે તેને આ ઉપરથી સ્વામી એવા શ્રી આપણે પણ અંતે મેાક્ષગામી થઇ ચંદ્રજી મહારાજ મહાવીર સ્તવનમાં કથે છે કે : રવામિદર્શન સમા નિમિત્ત લહી નિલેા, જો ઉપાદાન એ ચિન થાશે; ઢાષ ક વસ્તુના અહુવા ઉદ્યમ તણા, સ્વામિસેવા સહી નિકટ લાશે. નમે! કહેતાં અહિં તને શકીએ છીએ. શ્રી દેવ નમસ્કાર છે. આળખવાથી તાર પ્રભુ તાર હેા મુજ સેવક ભણી. અથશ્રી વીતરાગના દર્શન સમાન નિર્મલ નિમિત્ત કારણ (જેમ ઘડા બનાવવામાં કુંભાર, ચક્ર સ્માદિ નિમિત્ત કારણ છે તેમ) લઈ ને આત્માનું ઉપાદાન મૂલપણિતિ (જેમ ઘડામાં ઉપાદાન કારણ માટી છે તેમ) શ્િચ એટલે પવિત્ર ન થાય તે તેના દોષ વસ્તુના એટલે જીવને છે (એટલે જીવ અયેાગ્ય – અભવ્ય હાય), અહુવા – અથવા ઉદ્યમના દોષ છે એટલે પુરુષાર્થની ખામી છે માટે ઉપાય એ જ છે કે સ્વામીની સેવા જ નિશ્ચયે નિકટ લાવશે એટલે નજીકતા પમાડશે. વની- Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ દર્શન કરનારમાં જ્ઞાન કેટલું જોઈએ? : ૧૫ સ્વામિગુણ એલખી સ્વામિને જે ભજે, દરશન શુદ્ધતા તે પામે, જ્ઞાન ચારિત્ર તપવર્ય ઉલ્લાસથી, કર્મ ઝીંપી વસે મુક્તિધામે. તાર અર્થ–સ્વામી જે શ્રી અરિહંત તેના ગુણને ઓળખી જે પ્રાણ શ્રી અરિહંતને ભજે – સેવે, તે દર્શન એટલે સમિતિરૂપ ગુણ પામે, દર્શનની નિર્મળતા પામે. જ્ઞાન તે યથાર્થભાસન, ચારિત્ર તે સ્વરૂપ રમણ, તપ તે તત્વએકાગ્રતા, વીર્ય તે આત્મસામર્થ્ય તેના ઉલ્લાસથી કહેતાં ઉલ્લસવેથી જ્ઞાનાવરણીય કર્મને જીની મુક્તિ એટલે મેક્ષ – નિરાવરણ સંપૂર્ણ સિદ્ધતારૂપ ધામ – સ્થાનકે વસે. સ્વામીને ઓળખ એ જ્ઞાન છે. આ જ્ઞાન વિનાના છે મુડદાં સમાન છે, કારણકે જ્ઞાન એ જીવનું લક્ષણ છે. જ્ઞાનીને મનરૂપી મંદિરમાં દેવનાં દર્શને ગમે ત્યારે અને ગમે ત્યાં થઈ શકે છે, પરંતુ સાધારણ માણસેથી તેમ થવું મુશ્કેલ છે, માટે ઉપાસક જ્ઞાની હે જોઈએ. “મન મંદિર આવે રે, કહું એક વાતડલી” એમ ગાઈએ છીએ તે ત્યાં વિચારે કે, શાણા માણસને આપણે ઘેર બેલાવશું તે ઘરની કેટલી મનોહરતા, સ્વચ્છતા રાખીશું? તે પ્રભુને મનમંદિરમાં બોલાવતાં મનની નિર્મલતા કેટલી કરવી જોઈએ? જેમ અજવાળું હોય ત્યાં અંધારું રહેતું નથી, તેમ જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન રહી શકે નહીં; અજ્ઞાન એ અશુભ કર્મોનું કારણ છે, અજ્ઞાન જતાં અશુભ કર્મો પણ થતાં અટકે છે. તે અશુભ કર્મોને અટકાવવાની ખાતર જ્ઞાનની Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : જિનદેવદર્શન જરૂર છે. કેટલીક વખત એટલે સુધી બને છે કે અજ્ઞાનીની સમાજમાં જે પુણ્ય હોય તે જ્ઞાનીની સમજમાં પાપ હોય, અને તે અજ્ઞાની જ્ઞાની થાય ત્યારે તેને પણ પાપ માલૂમ પડે. આ સર્વ વિસ્તાર કરવાનું કારણ જ્ઞાનની પરમ અને મુખ્ય આવશ્યક્તા બતાવવાનું છે. ૧૩ મનની શુદ્ધિ અને એકાગ્રતા વિના મનશુદ્ધિમશેષધર્મકર્માણિ કુનપિ નેતિ સિદ્ધિમ, દયાં વિના કિ મુકુર કરેણ વહનપીશેત જનઃ સ્વરૂપમ . અર્થ–મશુદ્ધિ વગર સર્વ ધર્મકાર્યો કરતા હવા. છતાં સિદ્ધિ મળતી નથી. જેમ માણસ આંખે વિના હાથમાં મુકુરને ધારણ કરેલ હોય તે પણ તે સાથે હોય છતાં તેના સ્વરૂપને દેખી શકતા નથી. આ લેકથી મનની શુદ્ધિની જરૂર છે એમ સાબિત થાય છે. જ્ઞાનની સાથે મનની શુદ્ધિ જોઈએ. શુદ્ધ મનને આધાર સાત્વિક રાક પર છે. સાત્વિક એટલે શુદ્ધ (મનને જડ કે સુસ્ત ન બનાવનારો) અને ન્યાયથી મેળવેલે. અન્યાયથી મેળવેલ પૈસાના ઉપભેગથી બુદ્ધિ માલન રહે છે. આહારશુદ્ધિની ખાસ જરૂર છે. છ પર્યાપ્તિમાં પણ પહેલી જ આહારપર્યાપ્તિ કહેલી છે, એટલે બાકીની પાંચે પર્યાપ્તિનો એ પાયે છે. બીજી પર્યાપ્તિઓની શક્તિને આધાર પહેલી ઉપર જ છે. પહેલી જેમ શુદ્ધ હશે તેમ તેટલી Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ મનની શુદ્ધિ અને એકાગ્રતા : ૧૭ બીજી સારી હશે. આહારથી શરીર, શરીરથી ઇંદ્રિયે, શ્વાસોચ્છવાસ, ભાષા, અને મન – આ બધાં સાત્વિક આહારથી સારાં રહે છે, અને રાજસ કે તામસ આહારથી મલિન રહે છે. સામાન્યપણે આહાર વધારે ખાનાર વધારે ખાવાથી આળસ થતું જાય છે અને સાધારણ માણસનું મન ભૂખ્યા રહેવાથી અસ્થિર થઈ જાય છે. તેથી તેઓ મનને એકાગ્ર કરી શકતા નથી. જ્યારે આહારવિહારમાં નિયમિત રહેનારા તનને તથા મનને વધારે દુરસ્ત રાખી શકે છે, અને તેમ નહીં કરનારા તંદુરસ્તી ગુમાવી બેસે છે. તંદુરસ્તી ગુમાવતાં અનેક રોગો જોરજુલમથી શરીરમાં પેસી જાય છે અને માનસિક દુઃખોને ભોક્તા થવું પડે છે. વધારે ખાવું કે શક્તિ ન હોય છતાં કાયકલેશ અતિશય કર કે ખાવામાં અનિયમિત રહેવું એ શારીરિક પાપ છે. શારીરિક અવ્યવસ્થાથી માનસિક અવ્યવસ્થા જન્મે છે અને માનસિક અવ્યવસ્થાથી ચિત્તની એકાગ્રતા રહેતી નથી. એકાગ્રતા વગર પ્રભુસ્વરૂપની પિછાન નથી. આથી આહાર ઉપર શેડો વિસ્તાર કરવામાં આવ્યું છે. હવે એકાગ્રતા ઉપર આવીએ. પ્રભુમાં એટલા બધા લીન થઈ જવું જોઈએ કે જે સ્થિતિમાં મન અને તનની આધિ-વ્યાધિ સર્વે આપણને અસર કરી શકે નહીં, અગર આપણે ગમે તે કરતાં હોઈએ, છતાં ધ્યાન પ્રભુમાં હોય. આને માટે શ્રીમદ્ આનંદઘન કહે છે કેઃ રાગ અલ વેલાવલ ૧. કાલિંગડામાં ઉત્તમ ભાવથી ગવાશે. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૧૮ : જિનદેવન એસે જિનચરણે ચિત્ત લ્યાઉ' ૨ મના; એસે અરિહંત કે ગુન ગાઉં રે મના. એસે જિ૦ ઉદર ભરનકે કારણે રે, ગૌ વનમે જાય; ચાર ચરે ચિહું દિશ ફ઼િ, વાકી સુરતી વછરૂઆ માંહે રે મના. એસે. ૧ સાત પાંચ સાહેલિયાં રે, હિલમિલ પાણી જાય; તાલી દીયે ખડખડ ડુસે રે, વાકી સુરિત ગગરૂ માંહે રે મના. એસે. ૨ નટુઆ નાચે ચેકમે` રે, લેાક કરે લખ સાર; વાંસ ગ્રહી વરતે ચઢ, જાકો ચિત્ત ન ચલે કહું ઠાર રે મના. એસે. ૩ જૂઆરી મનમે જુઆ રે, કામીકે મન કામ; આનંદઘન પ્રભુ યું કહે, તુમે ધ્યે ભગવતકા નામ રે મના. એસે. ૪ આના અથ સહેલા છે, એટલે વિસ્તારની જરૂર નથી. ધ્યાનથી ધ્યાતાં ધ્યેય સમાન થાય છે. રાગાદ્દિકથી ગસેલાને ધ્યાતાં રાગાદિકને વશ થવાય છે, કામીને કામિનીનું ધ્યાન કરતાં કામ ઉત્પન્ન થાય છે, તેમ શ્રી વીતરાગનુ ધ્યાન કરતાં પુરુષ વીતરાગ થઇ ને સંસાર ધનથી મુક્ત થાય છે. કહ્યું છે કે : વીતરાગ' યા થાયન્ વીતરાગા ભવેલી, ઈલિકા ભ્રમર ભીતા ધ્યાયતી ભ્રમરી ચથા. અથ—વીતરાગનું ધ્યાન કરતા ભવી જીવ વીતરાગરૂપ થાય છે. જેવી રીતે ભ્રમરીથી બીક પામેલી એવી જે ઇયળ Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ દેવવંદન : ૧૯ તે ભ્રમરીનું ધ્યાન કરતી ભ્રમરરૂપ જ થાય છે. આવી રીતે શ્રી કલ્યાણ મંદિર તેત્રમાં કહ્યું છે કે : ધ્યાનજિનેશ! ભવ ભવિનઃ ક્ષણેન દેહે વિહાય પરમાત્મદશાં વ્રજક્તિ, તીવ્રાનલાદુપલભાવમપાય લોકે ચામરત્વમચિરાદિવ ધાતુર્ભદા. અર્થ–હે જિનેશ! ભવ્ય પ્રાણુઓ તમારા ધ્યાનથી એક ક્ષણમાત્રમાં દેહને ત્યાગ કરીને પરમાત્મદશાને પામે છે. જેમકે લેકેને વિષે ઘાતુભેદે એટલે જુદી ધાતુઓ છે તે પ્રબલ અગ્નિથી પાષાણભાવને છેડીને થોડા સમયમાં સુવર્ણપણાને પામે છે. ય એવ વીતરાગઃ સ દેવે નિયતાં તતઃ, ભવિનાં ભવદંભેલિઃ સ્વતુલ્યપદવી પ્રદી, અર્થ–જે વીતરાગ જ છે તેને દેવ તરીકે નિશ્ચય કરે જોઈએ, પછી તે ભવી જીવેના સંસારને નાશ કરવામાં વિશ્વ સમાન છે અને પિતાના જેવી પદવી આપનાર છે. આ વીતરાગ કેવા છે તેને કંઈક ખ્યાલ ‘ઉવસગ્ગહર” નામક દ્વિતીય સ્મરણનું મનન કરવાથી આવશે. ૧૪ દેવવંદન - વંદન બે પ્રકારનાં છે. ૧. દ્રવ્યવંદન : પગ અને મસ્તકથી નમસ્કાર કર એટલે જેમાં હાથ, મસ્તક અને ચરણ આદિનું હલનચલન થાય છે તે. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : જિનદેવદર્શન ૨. ભાવવંદનઃ વિશુદ્ધ મનનું જવું અને તેનાથી નમસ્કાર કરે તે. હવે ઉત્તમ વંદન કયું? ઉત્તમ જાતના વંદનનું સ્વરૂપ એ છે કે શરીર વડે વંદન કરવું, વાણી વડે સ્તવન કરવું અને મન વડે અનુચિતન કરવું – આદિ ત્રિકરણ શુદ્ધિથી એટલે પ્રશંસા કરવાલાયક કાય, વાણી અને મનના વ્યાપાર વડે શુદ્ધ પ્રત્યક્ષ ચડતા ભાવ પ્રત્યે આત્માની પરિણતિ કરવી તે. ૧૫ દેવવંદનને હેતુ દેવ એટલે અરિહંત અને સિદ્ધ. અરિહંતદેવનું વંદન કરવાનું કારણ એ છે કે આ ભવમાં ભ્રમણ કરવાની બીક પામેલા જીને અનુપમ આનંદરૂપ એવા પરમપદ – મેક્ષના માર્ગને દેખાડવામાં તે પરોપકારી છે. સિદ્ધ દેવને વંદન કરવાને હેતુ એ છે કે સિદ્ધને જે ગુણે નામે અનંત ચતુષ્ટય- અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવિર્ય પ્રગટ થયા છે તે ગુણે જીને અત્યંત ઉપકારના હેતુ છે. અરિહંતદેવ અને સિદ્ધદેવમાં કેર ૧. અરિહંત અને સિદ્ધ એ બંનેના વ્યુત્પત્તિ અર્થ જુદાજુદા થાય છે તે ઉપરથી જુદાજુદા અર્થ નીકળી શકે છે તે નીચે આપ્યા છે. - ૨. અરિહંતમાં પોતાના બાર ગુણ છે. સિદ્ધમાં નિજ આઠ ગુણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ અરિહંતને શબ્દાર્થ : ૨૧ ૩. અરિહંત એટલે તીર્થકર. તે તીર્થ પ્રવર્તન કરે અને ઉપદેશ આપીને ઘણા અને ઉપકાર કરે; જ્યારે સિદ્ધ તેમ કરતા નથી અને સિદ્ધ પણ શ્રી અરિહંતના ઉપદેશથી ચારિત્ર આદરી કમરહિત થઈ સિદ્ધપણું પામી શકે આથી જ શ્રી પંચપરમેષ્ટીમાં શ્રી અરિહંતને સિદ્ધની પહેલાં મૂકેલ છે. અરિહંતને શબ્દાર્થ અરિહંત ત્રણ પાઠે લખાય છે. ૧. અરહંત ૨. અરિ હંત ૩. અહંત. ૧. (૧) અરહંત (અહે-જે યોગ્ય છે. અહંગ્ય થવું એ ધાતુ) એટલે જે પૂજાને – આઠ મહાપ્રાતિહાર્યરૂપ પૂજાને ચગ્ય છે તે. કહ્યું છે કે અરહુતિ વંદણ નમસણાઈ અરતિ પૂઅસક્કાર, સિદ્ધિગમણું ચ અરડા અરહંતા તેણુ વર્ચ્યુતિ. -જે વંદન, નમસ્કારાદિને એગ્ય છે, જે પૂજાસત્કાર કરવાને ગ્ય છે અને જે સિદ્ધિ પામવા યોગ્ય છે તેને અરહંત કહે છે. (૨) અરહંત (અરજ: – હનનાત્ – રજ હણવાથી રજવગરના) એટલે ચાર આત્મગુણઘાતી કર્મરૂપી રજને હણનાર. (૩) (અરહસ્યઃ— જેને રહસ્ય નથી તે એટલે પિતાને કેવલજ્ઞાન-દર્શન પ્રાપ્ત થયેલ હોવાથી જેને કંઈ પણ છાનું નથી તે. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : જિનદેવન (૪) (અ=નથી+રહ=એકાંત પ્રદેશ+મ ત=મધ્યભાગ. જેને એકાંતપ્રદેશ કે મધ્યભાગ નથી) એટલે જે કદી. એકાકી – એકાંતવાસી નથી તે. (૫) (અ=નથી+ર=રથરૂપી પરિગ્રહ+અંત=વિનાશ - વિનાશ કરનાર એવા જરા – ઘડપણ આદિ) એટલે જેને પરિગ્રહ કે જરા આદિ નથી તે. (૬) (અરહયત્–રહ્=છાંડવું, જેણે છેાડચો નથી) એટલે જેણે સ્વસ્વભાવ છોડયો નથી તે. ૨. અરિહંત (અરિહ તા-અરિ=શત્રુRs'તા=હણનાર) એટલે આઠ કર્મરૂપ શત્રુને હણનારા. ૩. અરૂ ́ત (અરૂ$-રૂ-ઊગવું-ઊપજવું-જેને ઊગવું કે ઊપજવું નથી) એટલે જેને કર્મો ક્ષીણ થઈ જવાથી બીજો ભવ લેવાના નથી તે. આવી રીતે કરેલા વ્યુત્પત્તિ અર્થથી અહિ ત ભગવાનનું સ્વરૂપ થાડુંઘણું જાણ્યું. ૧૮ નિક્ષેપે અરિહંત હવે આપણે નિક્ષેપ – આરાપણુથી અહિં તદેવનું સ્વરૂપ જોઇએ. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપથી અરિહંતનું ચાર પ્રકારે સ્વરૂપ છે. નામ અરિહંત અરિહંત એટલે ઋષભાદિક જિનનાં જે નામ છે તેમને તે નામથી ખેલાવીએ તે. સ્થાપના અરિહંત : શ્રી જિનભગવાનની જે-જે પ્રતિમા, મૂર્તિ, પગલાં આદિ છે તે. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ દેવપૂજા પ્રત્યે મનને ઉપદેશ : ૨૩ દ્રવ્ય અરિહંત : જેમણે શ્રી તી કર નામ કર્મ બાંધ્યું છે એવા શ્રીકૃષ્ણ, શ્રેણિકાદિક સર્વે તથા જેએ તે જ ભવમાં તીર્થંકરપદ પામશે પરંતુ દીક્ષા લઇને કેવલજ્ઞાન નથી પામ્યા તે. કારણકે આ બધા જિનના જીવ કહેવાય. : ભાવ અરિહુ ત ઃ જેઓ કેવલજ્ઞાન પામી સમવસરમાં એસી ધર્મોપદેશ આપે તે ૧૯ દેવપૂજા પ્રત્યે મનને ઉપદેશ જ્યારે દેવપૂજા કરવાની છે ત્યારે આ ચારે પ્રકારે શ્રી અરિહંત ભગવાનનું સ્વરૂપ વિચારી પૂજા કરવાની છે. તે દરેક પ્રકાર શુભ ફલ આપે છે તે વિચારીએ, જિનપૂજા એ જિન પ્રત્યેની આપણી પ્રીતિ છે, અને પ્રીતિ જુદીજુદી રીતે દર્શાવી શકાય છે; તેથી એક પેાતાના મનને સમજાવતાં કહે છે કે હું મન ! તું ખીજે રસ્તે ન જતાં અથવા મને ખીજે – અવળે માર્ગે ન ચડાવતાં જિનપ્રત્યે પ્રીતિ કરવામાં લઈ જા. રાગ-ભૈરવી હું મનવા ! કાં ચકડાળે ચડાવ, સત્યપથ મારે સાધવા, શિવપ્રીતિસાધન થાય. સાધ્ય દૃષ્ટિમાં આવતુ, ભાવારાગ્ય થવાય – હું મનવા. પૂજા પ્રીતિરૂપ છે, પ્રીતિરૂપ અનેક - દર્શન, નામ, નમન, સ્તુતિ, ધ્યાન મગ્નતા છેક – હે મનવા. હું મન ! તું મને શા માટે ચકડાળે ચડાવે છે! મારે તા સન્માર્ગ સાધવા છે અને તે ત્યારે જ સધાય કે Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : જિનદેવદર્શન જે તું શિવ એટલે કલ્યાણ – મેક્ષ અગર જિનદેવ પ્રત્યે પ્રીતિમાં સાધનરૂપ થાય તેવું અને તેમ થાય તે જ મારું સાધ્ય એટલે મેક્ષ દષ્ટિમાં આવે અને ભાવથી આરોગ્યમય બનું એટલે કામ, ક્રોધાદિક અંતરંગ રેગથી મુક્ત બનું. - હવે તે શિવપ્રીતિ કઈ? તે કહે છે કે તેનાં રૂપ અનેક છે. તેમાં પૂજા પણ શિવપ્રીતિ છે, અને તે જિનપૂજાને કમ સામાન્ય રીતે આ પ્રમાણે છે કે પ્રથમ જિનભગવાનનાં દર્શન, પછી તેમના નામનું સ્મરણ, તેઓશ્રીને નમન, તેમને સ્તુતિપાઠ, પછી તેમના તિસ્વરૂપનું ધ્યાન, અને છેવટે માતા-તલ્લીનતા એકરૂપતા છે. ૨૦ જપપૂજા પ્રભુનાં નામે ઉચ્ચારવાથી તેમની ચરિત્રકથાઓનું મરણ થાય છે અને તેથી તે પ્રમાણે આપણું પિતાનું વર્તન રાખવાની કલ્પના-ઇચછા-નિશ્ચય થાય છે. આવી ભાવનાથી મન નિર્મલ થાય છે, અને તેવા વર્તનથી આપણે ઉચ્ચ દશા પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉદાહરણ તરીકે છેલ્લા તીર્થકર શ્રી મહાવીરનું નામ લઈએ. તે નામ અનેક સુંદર અર્થ અને ભાવનાનું પ્રકટીકરણ કરે છે તે જોઈએ, અને તેથી ચાર નિક્ષેપે શ્રી વીરભગવાનની ઓળખાણ કરીએ. ૨૧ નિક્ષેપે વીરપ્રભુ નામનિક્ષેપઃ વીર એવું નામ તે નામવીર. Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ વીર એ પ્રભુના નામના અર્થ : ૫ સ્થાપના નિક્ષેપઃ વિરભગવાનની સ્થાપના સ્થાપવી તે સ્થાપનાવી. - દ્રનિક્ષેપઃ વીશ સ્થાનક મધ્યેથી ગમે તે સ્થાનક આરાધી તીર્થકપણે થવાનાં દલીઓ ઉપાર્યા ત્યારથી દ્રવ્યવીર ભગવાન. - ભાવનિક્ષેપ: કેવલજ્ઞાનની પ્રાપ્તિ કરી સમવસરણને વિશે બેસે, દેશના દે ત્યારથી ભાવવીર ભગવાન – તીર્થકર. પ્રથમના ત્રણ નિક્ષેપ સિવાય ભાવનિક્ષેપ થઈ શકે તેમ નથી એટલે પ્રથમનાં ત્રણ ભાવનિક્ષેપનાં નિમિત્ત છે, તેથી કમ પ્રમાણે પહેલાં ત્રણ પછી ઉત્તમ એ ભાવનિક્ષેપ પ્રાપ્ત થાય છે, તેનું પૂર્ણ રહસ્ય વીરનું યથા નામ તથા ગુણાઃ એ પ્રકારે નામ લેતાં જણાઈ આવે છે, તે આપણે જોઈએ. વીર એ પ્રભુના નામના અર્થ વિશેષેણ ઈરતિ ક્ષિપતિ તત્તત્કર્માણિ ઈતિ વીરા એટલે જે વિશેષપણે તેતે કર્મને અપાવે છે તેનું નામ વીરભાવનિક્ષેપમાં ચરમ – અંતિમ સ્થિતિ કે જે કેવલીની આવે છે તે સ્થિતિ સર્વ કર્મને ખપાવ્યા વગર આવતી નથી. વિદારયતિ યત્કર્મ તપસા ચ વિરાજતે, તપોવચણ યુક્તશ્ચ તસ્માદુવીર ઈતિ મૃતઃ. અર્થ –જે કમને છેડી દે, તપથી વિરાજમાન થાય, અને ત૫ તથા વીર્યથી યુક્ત હોય તે વીર કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ર૬ : જિનદેવદર્શન વીરત્વ ત્રણ પ્રકારે કહ્યું છે. દાનવીરત્વ, યુદ્ધવીરત્વ અને ધર્મવીરત્વ. આ ત્રણે પ્રકારનું વીરત્વ શ્રી વીર ભગવાનમાં હતું એમ શ્રી માનવિજયજી પોતાના ધર્મસંગ્રહમાં કૃત્વા હાટકકેટિભિર્જગદારિદ્રયમુદ્રાંતિમ હવા ગર્ભશયાપિ કુદરીઓહાદિવશોદુભાવાન, તત્વા દુસ્તપમપૃહેણ મનસા કૈવલ્યહેતું તપસ 2ધા વરયશ દધપ્રિયતાં વીરઢિલકી ગુરુ. દાનવીરત્વ: કેટી સુવર્ણથી દાન કરી જગતને દારિદ્રની. મુદ્રાના ચિહ્નથી રહિત કર્યું તેથી. યુદ્ધવીરત્વઃ મેહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા અંતરના પણ રાયમાન શત્રુઓને માર્યા તેથી. ધર્મવીરત્વ: નિઃસ્પૃહ મન વડે કૈવલ્યપદના કારણરૂપ, એવું દુસ્તપ આચર્યું તેથી. આવી રીતે ત્રણ પ્રકારે વીરત્વ દાખવી વીરના યશને ધારણ કરતા ત્રણ લેકના ગુરુ શ્રી મહાવીર પ્રભુ વિજય પામે. આથી વીર” એ નામથી કેટલીકેટલી ભાવનાઓ કુરવી જોઈએ તે બતાવ્યું. બીજા નામના અર્થ તેવી જ રીતે પ્રભુનાં અનેક નામે ગુણ પ્રમાણે આપી શકાય છે. જેવા કે બુદ્ધ, શંકર, વિધાતા, પુરુષોત્તમ. શ્રી. માનતુંગસૂરિ ભક્તામર સ્તોત્રમાં કર્થ છે કે : બુદ્ધત્વમેવ વિબુધાચિતબુદ્ધિધાત Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ પ્રભુનાં નામ તથા કથાનું ફળ : ૨૭ ત્વ શંકરસિ ભુવનત્રયશંકરસ્વાત, ધાતાસિ ધીર! શિવમાર્ગવિધવિધાનાત્ વ્યક્ત ત્વમેવ ભગવન્! પુરુષેત્તએડસિ. અર્થ—હે નાથ! વિબુધ એ તમારા કેવલજ્ઞાનને બોધ પૂજે છે માટે તમે બુદ્ધ છે, જ્ઞાનતત્વી છે ! ત્રણ ભુવનને સુખ કરનાર હોવાથી તમે શંકર છે! હે ધીર! તમે મેક્ષમાર્ગના વિધિ(રત્નત્રય ગરૂપ કિયા)નું વિધાન કરવાથી વિધાતા-સંપન્ન છે, અને હે ભગવન્! તમે પ્રગટપણે પુરુષેત્તમ છે. પ્રભુનાં નામ તથા સ્થાનું ફળ શ્રી માનતુંગસૂરિ ભક્તામરરતેત્રમાં કર્થ છે કેઃ આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદોષ –ત્સકથાપિ જગતાં દુરિતાનિ હંતિ, દરે સહસ્ત્રકિરણઃ કુરુતે પ્રભવ પદ્માકરેછુ જલજાનિ વિકાશભાજિ. અર્થ –જેનાથી સર્વ દેષ નાશ પામ્યા છે એવું આપનું સ્તવન તે દૂર રહો, પણ આપની સંકથા – ચારિત્રકથા પણ ત્રણ જગતનાં પાપને હણે છે. જેવી રીતે સૂર્ય તે દૂર રહે પરંતુ તેની પ્રભા – કાંતિ જ સરેવરમાંનાં કમલને વિકસાવે છે. આ જ ભાવાર્થવાળું, શ્રીમદ્ સિદ્ધસેનસૂરિ કલ્યાણ મંદિર તેત્રમાં કર્થ છે કેઃ આસ્તામચિંત્ય મહિમા જિન! સંતવસ્તુ નામાપિ પતિ ભવ ભવતે જગંતિ, Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૨૮: જિનદેવદર્શન તીવાત પપહત પાંથજનાનિદાઘે પ્રણાતિ પદ્ધસરસર સરસેડનિલેડપિ. અર્થ–હે જિન! જેને મહિમા અચિંત્ય છે એવું આપનું સંસ્તવન દર રહે, પરંતુ આપનું નામ પણ સંસાર થકી ત્રણ જગતનું રક્ષણ કરે છે. જેવી રીતે પદ્યસરવરનું પાણી દૂર રહે પરંતુ તેને રસવાળો પવન પણ ઉનાળામાં સખત તડકાથી હણાયેલ એવા મુસાફરોને સંતોષે છે. ૨૫ સ્થાપના-જિનપૂજા સ્થાપનાજિનની પૂજા કલ્યાણકારી છે. સ્થાપના (પ્રતિષ્ઠા) લેકમાં પ્રસિદ્ધ છે, અને સત્યના ત્રણ પ્રકારમાં સ્થાપના સત્ય પણ શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે. આમાં યુક્તિ એ છે કે જેમ સાધુઓને ભીંત ઉપર ચીતરેલી પૂતળી પણ જેવી ઘટે નહીં કારણકે તેથી રાગ, કામાદિ ઉત્પન્ન થાય છે, પણ શ્રી જિનેશ્વરની મૂર્તિ હંમેશાં જેવી ઘટે, કારણકે તેથી વૈરાગ્ય ઉત્પન થવાનું કારણ મળે છે; વળી જેમ બાળક ક, ખ, આદિ અક્ષરને ઓળખ્યા વિના ફક્ત મેથી બોલે છે છતાં તે અક્ષરે કેઈએ લખેલા હોય તે તે બાળકને આપવાથી તે જેમતેમ એટલે કેઈ અક્ષરને બદલે કેઈ અક્ષર બોલે છે, પણ જે તે ઓળખતે હેય તે દરેક અક્ષરનું બરાબર નામ દઈ વાંચી શકે છે, તેવી જ રીતે માણસ જેવીશ તીર્થકરોનાં નામનો ઉચ્ચાર કરે, પણ તેમની આકૃતિને ઓળખ્યા વિના અન્ય દેવની મૂર્તિથી જિનેશ્વરની મૂર્તિનું ભિન્નપણે તેને શી રીતે જાણી શકાય? Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ દ્રવ્યપૂજા : ૨૯આ કારણથી જિનેશ્વરની પ્રતિમાની સ્થાપના કરવી ચગ્ય છે. જિનપ્રતિમા જિનસારખી’ એ વાકય યથાયાગ્ય રીતે ગ્રહણ કરવાનું છે. શાહીથી કાગળ પર લખેલા અક્ષરા વાંચવાથી જિનાક્ત કથનના ખાધ થાય છે. તેવી જ રીતે પ્રભુની પ્રતિમા જોવાથી તેમના સ્વરૂપને બેધ થાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ એક બિલ્લ દ્રોણાચાર્યની મૂર્તિને રાખી ધનુવિદ્યા શીખી શકયો હતા તે પ્રભુના અનુભવ કરવા પ્રભુને પ્રત્યક્ષ કરવાની જરૂર છે, પ્રત્યક્ષ કર્યાં પછી તેમાં એકાગ્રતા સાધવાની જરૂર છે. અને એકાગ્રતાથી જ દેવસ્વરૂપનું અનુભવજ્ઞાન કે જે એક અગમ્ય વસ્તુ છે તે થાય છે. પ્રતિમામાં પ્રભુભાવના કરી યજન (પૂજન) કરવાથી અંતઃકરણમાં વધારે ઊંચી ભાવના રમણ કરે છે; તેને સ્નાન કરાવવું, પુષ્પ ચડાવવાં, આંગી કરવી આઢિ ક્રિયાઓમાં ઉચ્ચભાવના ભળેલી હાવાથી અંતઃકરણમાં પ્રભુ સંબધી પ્રેમ અને ભક્તિ પાષાય છે, અને જે સ્થાનમાં પૂજા થતી હોય તે સ્થાનનું વાતાવરણ પણ પવિત્ર વિચારથી અધિકાધિક પવિત્ર થતું જાય છે. નિયનિત્ય આવી રીતે કરવાથી દેવમ‘દ્વિરની પવિત્રતા અને આધ્યાત્મિક ખળ કોઈ વિલક્ષણ શાંતિને, ભક્તિને અને વૃત્તિના ઉચ્ચભાવને પ્રકટાવનાર થાય છે.' દ્રવ્યપૂજા ઉપર કહેલ છે તેમાં દ્રવ્યપૂજાને સમાવેશ થાય છે. તે પૂજા સ્નાન, વિલેપન, ભૂષણ, ફૂલ, વાસ, ધૂપ, દીપ, ફૂલ, તાંદુલ, પત્ર, પુગી, નૈવેદ્ય, જલ, વસ્ત્ર, છત્ર, ચામર, Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : જિનદેવદર્શન વાજિંત્ર, ગીત, નૃત્ય, સ્તુતિ, દેવદ્રવ્યકેશવૃદ્ધિ એવી રીતે(૨૧) એકવીશ પ્રકારે થાય છે; અને એવા અનેક ભેદ થઈ શકે છે. ૨૭ ભાવપૂજા હવે ભાવપૂજા વિષે વિચારીએ. હાલમાં ઘણાખરા લેાકેા જિનદર્શન કરવા જાય છે અને દહેરામાં જઈ અમુક ક્રિયાઓ કરી પોતાનામાં ભાવના થયેલી માને છે. ઇન કરનારા દન કરતી વખતે જુદાજુદા વિચાર કરતા દેખાય છે, કેટલાક ભાળા અજ્ઞાની લેક પુત્રાકિક સુખની તેમજ કેટલાક કુટુંબસુખની અને કેટલાક વ્યાપારાદિમાં સારો લાભ થવાની આશા રાખે છે. કેટલાક દેવલાકાદિક સુખની આશાએ અને કેટલાક મેક્ષની આશાએ દન કરવા જતા હોય એમ દેખાય છે. ખરી રીતે પ્રભુદન કેમ કરવાં જોઈએ અને તે વખતે મનમાં શું-શું વિચાર આવવા જોઈએ એના વિચાર ભાગ્યે જ થાડાને આવતા હશે. પૌલિક સુખની આશા કે ઇચ્છા વગર પ્રભુ સંબ'ધે જ માત્ર ઊચા વિચાર પ્રભુદર્શન કરતી વખતે મનમાં ઉદ્દભવવા જોઈએ; તેવા પ્રભુ સંબંધેના ઉચ્ચ વિચારમાં પ્રભુના ગુણે। આદિના સમાવેશ થાય છે અને તે સરળ ભાષામાં કહેવાને આ લઘુ પુસ્તકના હેતુ છે. આ પૂજાના વિષય જરા વિસ્તારપૂર્વક આગળ આપણે જોઇશું. ૨૮ કાઈ ભવે દર્શન સત્ય રીતે થયું છે? મનુષ્ય દુલ ભ છે તેથી આ ભવમાં જે દેવનામસ્મ Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ કાઈ ભવે દર્શન સત્ય રીતે થયું છે? : ૩૧ રણ-પૂજન-દર્શન-ચિંત્વન આદિથી ધર્મગ્રહણ નહીં થાય તે પછી ફરી ચેારાશી લાખ જીવયેાનિરૂપી સંસારચક્રમાં રખડવાનું છે; અને તેમ થશે તે અ ંતિમ સાધ્ય મેળવી શકાય તેમ નથી અને હજુ સુધી તે મેળવી શકાયું નથી એ વાત ચોક્કસ છે. અને તેથી શ્રીમદ્ સિદ્ધસેનસૂરિ કરુણા ચિત્તે કલ્યાણુમદિર સ્તત્રમાં ચાર બ્લેકમાં કથે છે કેઃ અસ્મિન્નપારભવવારિનિધૌ મુનીશ ! મન્યે ન મે શ્રવણુગાચરતાં ગતેઽસિ, આણિતે તુ તવ ગોત્રપવિત્રમ ત્રે કિં વા વિદ્વિષધરી સવિધ સમેતિ ? અ—હૈ મુનીશ ! હું એમ માનું છું કે આ અપાર ભવસાગરમાં આપ મને શ્રવણુગાચર થયા નથી એટલે મેં આપને કદી કાઈ ભવે સાંભળેલા નથી, કારણકે જો આપના ગોત્રનામરૂપ પવિત્ર મંત્ર સાંભળેલા હાય તે આપદારૂપી સાપણી મારી સમીપ કેમ આવી શકે ? અર્થાત્ આપનું નામ સાંભળ્યા પછી તે આપદા આવે જ નહીં અને મને તા આ સંસારરૂપ આપત્તિ આવેલી છે તેથી હું એમ માનું છું કે મે' પૂર્વભવાને વિષે કયારે પણ આપનું નામ સાંભળ્યું નથી. જન્માંતરેડપિ તવ પાયુગ ન દેવ! મન્યે મયા મહિતમીહિતદાનક્ષમ, તેનેહુ જન્મનિ મુનીશ! પરાભવાનાં જાત નિકેતનમહુ` મથિતાશયાનામૂ. અથ—હે દેવ ! હું માનું છું કે જન્માંતરે પણ આપનું Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૩ર : જિનદેવદન વાંછિત આપવામાં ચતુર એવું ચરણયુગલ મેં નથી પૂછ્યું, કારણ કે હે મુનીશ ! આ જન્મમાં પરાભવે કે જેણે (મારા) આશય મથી નાંખ્યા છે તેનું હું સ્થાન થયે છું અર્થાત આપના ચરણારવિન્દને પૂજક પરાભવનું સ્થાનક હેતે નથી અને હું તેમ થયો છું તેથી મેં પૂર્વભવને વિષે આપના ચરણારવિંદ ક્યારે પણ પૂજ્યા નથી એમ ભાસે છે. નૂન ન મેહતિમિરાવૃતલેચન પૂર્વ વિભે! સકૃદિપિ પ્રવિલેકિતસિ, મર્માવિધ વિધુરયંતિ હિ મામર્થી પ્રેઘ~બંધગતયઃ કમિન્યથતે. અર્થ–હે સ્વામિ ! ખરેખર મેહરૂપી અંધકારથી ઢંકાયેલ આંખવાળા એવા મેં પહેલાં આપને એક વાર પણ જેયેલ નથી કારણકે જે દર્શન કર્યા હતા તે મર્મને ભેદી નાંખનારા અને કર્મબંધની પ્રવૃત્તિ જેણે વિશેષ પ્રાપ્ત કરી છે એવા આ અનર્થો મને કેમ પડે છે? આકર્ણિકપિ મહિતેડપિ નિરીક્ષધિ નન ન ચેતસિ મયા વિપ્રસિ ભકત્યા, જાતેડસ્મિ તેન જાબાંધવ! દુઃખપાત્ર યસ્માત કિયાઃ પ્રતિફલતિ ન ભાવશૂન્યા. અર્થ – હે જનહિતકારી ! મેં આપને સાંભળ્યા પણ હશે, અથવા પૂજ્યા પણ હશે, તથા દીઠા પણ હશે પરંતુ ખરેખર ભક્તિથી ચિત્તમાં ધારણ કરેલા નથી; કારણ કે હું દુઃખનું પાત્ર ઉત્પન્ન થયેલ છું તેથી ભાવ વગરની ક્રિયા ફળતી નથી. (ભાવ વિષયે “ભાવપૂજા પર વિવેચન જુએ.) Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ પ્રાતિહાર્ય : ૩૩ દેવના ગુણ હવે દેવના ગુણ તપાસીએ. દેવમાં અનંત ગુણ છે અને ખરું જોતાં તેનું વર્ણન સરસ્વતી કે બૃહસ્પતિ પણ કરી શકે તેમ નથી છતાં મુખ્ય ગુણે શાસ્ત્રોમાં કહ્યા છે તે જોઈએ. પંચપરમેષ્ટિને નમસ્કાર એ બધા મંગલેમાં પહેલું મંગલ છે. તે પંચપરમેષ્ઠિમાં અરિહંત અને સિદ્ધ એ દેવ છે અને આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ગુરુ છે. આ પુસ્તકમાં દેવતત્વ એ વિષય હોવાથી તે જ ચર્ચીશું. બાર ગુણ અરિહંત દેવ, પ્રણમી જે ભાવે; સિદ્ધ આઠ ગુણ સમરતાં, દુઃખ દેહગ જાવે. શ્રી અરિહંત પ્રભુને બાર ગુણ છે, તેમાંના આઠ પ્રાતિહાર્ય કહેવાય છે અને ચાર અતિશય કહેવાય છે. પ્રાતિહાય પ્રાતિહાર્ય એટલે જે પ્રતિહારી તરીકે પ્રભુ પાસે રહે છે તે. એ નીચે પ્રમાણે છેઃ અશોકવૃક્ષઃ સુરપુષ્પવૃષ્ટિદિવ્યધ્વનિશ્ચામરમાસન ચ, ભામંડલં દુંદુભિરાતપત્ર સત્કાતિહાર્યાણિ જિનેશ્વરામ. અર્થ—અશોકવૃક્ષ, દેવતાથી થતી પુષ્પવૃષ્ટિ, દિવ્યદેવનિ, ચામર, સિંહાસન, ભામંડલ, દુંદુભિ, અને છત્ર એમ જિનેશ્વરનાં આઠ પ્રાતિહાર્ય છે. એટલે શ્રી તીર્થકર જ્યાં Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : જિનવદન જ્યાં વિચરે અને સમવસરણ કરે ત્યાં ત્યાં દેવતાઓ પ્રભુની કાયાથી બારગણું, વિસ્તીર્ણ શાખાવાળું અશોકવૃક્ષ, ફૂલની વૃષ્ટિ, પ્રભુની દેશના મહર બને એવા મનહર વીણાના સ્વરેરત્નથી જડિત વેત ચામરે (ભગવાનને વીંઝવા માટે), સુવર્ણમય સિહાસન (ભગવાનને બેસવા માટે), જોતિનું મંડળ (પ્રભુના મસ્તકને પાછલે ભાગે, દુંદુભિ – વાજિત્રે, છે (પ્રભુને મસ્તકે) કરે છે. ૩૧ દરેક પ્રાતિહાર્યા પર ભાવના આ પ્રાતિહાર્ય વિચારતાં તેમાં ભાવના મૂકી શકાય તે હદય ઘણું જ ઉલ્લસિત થાય તેમ છે. શ્રી સિદ્ધસેનસૂરિ કલ્યાણમંદિર તેત્રમાં નીચે પ્રમાણે ભાવના ભાવી સુંદર બોધ કરે છે. પ્રથમ અશોકવૃક્ષ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ધર્મોપદેશસમયે સવિધાનુભાવાદાસ્તાં જન ભવતિ તે તરુરગશેક, અભ્યદુગતે દિનપતી સમહીસુહાડપિ | કિં વા વિબોધમુપયાતિ ન જીવલેકઃ. અર્થ–(હે સ્વામિન) ધર્મોપદેશ આપતી વખતે આપના સમીપ એટલે પાસે રહેવાના પ્રભાવથી લેક તે દૂર રહે, પરંત વૃક્ષ પણ અશોક એટલે શંકરહિત થાય છે, અથવા સૂર્ય ઉદય પામતાં વૃક્ષાદિથી સહિત એ જીવલેક એટલે સમસ્ત જગત્ વિધ કહેતાં વિકાસને નથી પામતું? (પામે Jain Educationa International For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ત્રીજા દિવ્યધ્વનિ નામના પ્રાતિહાય વિશે ભાવના : ૩૫ છે) એટલે જેમ સૂર્યોદય થવાથી કેવલ લેક જ નિદ્રાને ત્યાગ કરી વિબંધને પામે છે, એટલું જ નહીં પણ વનસ્પતિ પણ પત્રસંચાદિ લક્ષણવાળી નિદ્રાને ત્યાગ કરી વિકાસ પામે છે, તેમ તમારા સમીપે થવાથી કેવળ ભવિક લેક જ અશક થાય છે એટલું જ નહીં પરંતુ વૃક્ષ પણ અશક થાય છે. ૩૩ બીજા સુરકૃત પુષ્ટવૃષ્ટિ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ચિત્ર વિભે! કથમવાદ્ભુખવૃતમેવ વિષ્યફ પતત્યવિરલા સુરપુષ્પવૃષ્ટિ, ત્વ ચરે સુમનસાં યદિ વા મુનીશ! ગચ્છતિ નૂનમધ એવ હિ બંધનાનિ. અર્થ–હે વિભુ! અવિરલ – નિરંતરની દેવતાએ કરેલી પુરુષની વૃષ્ટિ ચારે તરફ ઊંચું છે મુખ જેનું અને નીચે છે બીટ (બંધન) જેનું એવી રીતે પડે છે એ આશ્ચર્ય છે! ખરેખર, હે મુનશ! તમે પ્રત્યક્ષ થતાં શોભાયમાન મનવાળાનાં બંધને નિશ્ચયે નીચે જ જાય છે, અર્થાત્ તમારા સમીપે સુમનસૂ જે ફૂલ તેનાં બીટ જે બંધન તે અધે મુખ થાય છે અને સુમનસ્ જે ભવ્ય જીવ તેનાં બાહ્ય અને અત્યંતર બંધન પણ નીચાં થાય છે. ૩૪ ત્રીજા દિવ્યવનિ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના સ્થાને ગભરાહદયે દધિસંભવાયા Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : જિનદેવદર્શન પીયૂષતાં તવ ગિર સમુદીયંતિ, પીત્વા યતઃ પરમહંમદસંગભા, ભવ્યા વ્રજતિ તરસાડગજરામરત્વમ. અર્થ—આપની વાણી ગંભીર હૃદયરૂપ સમુદ્રમાંથી ઉત્પન થએલ અમૃતત્વ બહાર કાઢે છે તે યોગ્ય જ છે કારણકે તેનું પાન કરી ઉત્કૃષ્ટ હર્ષના સંગને સેવનાર ભવ્ય પ્રાણીઓ શીધ્રપણે અજરત્વ અને અમરત્વને પામે છે. અર્થાત અમૃતપાન કરવાથી અજરામરપણું પ્રાપ્ત થાય છે તેવી રીતે આપની વાણીનું પાન કરવાથી અજરામરપણું પ્રાપ્ત થાય છે. તેથી તે અમૃતનું પાન છે એમ જે કહ્યું છે તે યોગ્ય જ છે. (અને દિવ્યધ્વનિ તે યથાર્થ નામ છે.). ૩૫ ચોથા ચામર નામના પ્રાતિહાર્ય વિશે ભાવના સ્વામિન્ ! સુદ્રમવનમ્ય સમુત્યતંતે મયે વદંતિ શુચય: સુરચામરૌઘા, ચેડમે નતિ વિદઘતે મુનિપુંગવાય તે સૂનમૂર્ધગતયઃ ખલુ શુદ્ધભાવા, અર્થ–હે સ્વામિન! હું એમ માનું છું કે પવિત્ર એવા દેવતાએ વીંઝેલા ચામરેને સમૂહ અત્યંતપણે નીચા નમીને ઊંચે ઊછળતે હેઈ એમ કહે છે – જણાવે છે કે જે મનુષ્ય આ મુનિપુંગવ – મુનિમાં પ્રધાન એવા શ્રી તીર્થકરપ્રભુને નમસ્કાર કરે છે તે ખરેખર નિશ્ચયે ઊંચી ગતિવાળા અને શુદ્ધ ભાવવાળા થાય છે અર્થાત્ ચામરો જણાવે છે કે, અમે પણ પ્રભુ આગળ નીચા નમીને પછી ઊંચા Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા ભામ`ડલ નામના પ્રાતિહાય વિશે ભાવના : ૩૭ ચડીએ છીએ તેમ બીજા પણ જે ભન્ય જીવા છે તે પ્રભુને નમસ્કાર કરીને ઊધ્વગતિ પામશે. ૩ શ્યામ પાંચમા સિ’હાસન નામના પ્રાતિહાય વિશે ભાવના ગભીગિરમુવલહેમરત્નસિંહાસનસ્થમિહ ભવ્યશિખ`ડિનામ્, આલાકય તિ રભસેન નઃ'તમુચ્ચેશ્રામીકરાદ્ધિશિરસીવ નવાંબુવાહ. અ—ભવ્યરૂપ શિખંડી એટલે મેર છે તે આ સમવસરણને વિષે તમેાને ઉજ્જવલ ડેમ અને રત્નથી જડેલ સિંહાસનમાં બેઠેલા શ્યામવર્ણયુક્ત અને ગંભીર વાણીવાળા આપને જેવી રીતે મેરુપર્વતના શિખરમાં ઊંચે સ્વરે શબ્દ કરતા – ગતા નવીન મેઘને જ જુએ તેમ ઉત્સુકપણાથી જુએ છે. અર્થાત્ મેરુપર્વતને સ્થાને સિંહાસન જાણવું અને મૈદ્યને સ્થાને પ્રભુનું શ્યામ શરીર જાણવું અને ગર્જનાને સ્થાને પ્રભુની વાણી સમજવી. આ ભાવના પાર્શ્વનાથ આગળ ભાવેલ છે તેથી શ્યામ શરીર ગ્રહણ કરેલું છે, બાકી બધા તીર્થંકરાનાં શ્યામ શરીર હાતાં નથી. ૩૭ છઠ્ઠા ભામંડલ નામના પ્રાતિહાય વિશે ભાવના ઉગચ્છતા તવ શિતિવ્રુતિમ લેન લુપ્તદ૰વિરશેાકત રુખ ભૂવ, સાન્નિધ્યતાડપિ યદિ વા તવ વીતરાગ ! નીરાગતાં જતિ કે ન સંચેતનાપિ. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : જિનદેવદર્શન અર્થ-તમારું ઊંચું જતું એવું એટલે પ્રસરતું વેત પ્રભાના મંડલ જેવું ભામંડલ તેનાથી અશેકવૃક્ષ એવું થયું કે તેનાં પાંદડાની કાંતિ અર્થાત રક્તતા લપાઈ ગઈ, કારણ કે જેના રાગદ્વેષ ગયા છે એવા હે વિતરાગ ! તમારા સાન્નિધ્યપણાથી (એટલે વચનશ્રવણરૂપદર્શન તે દૂર રહે પણ સમીપે હોવાથી ચેતનાવાળ કેણ નીરાગતા એટલે નિર્મમત્વને પામતે નથી? (અર્થાત્ સર્વ પામે છે) ૩૮ સાતમા દેવદ દભિ નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ભે ભેટ પ્રમાદમવધુય ભજથ્વમેનમાગટ્ય નિવૃતિપુરી પ્રતિસાર્થવાહમ , એતનિવેદયતિ દેવ! જગત્રયાય મન્ય નદન્નભિનભસુરદુંદુભિસ્તે. અર્થહું એમ માનું છું કે હે દેવ! તમારે દેવદુંદુભિ આકાશને અભિવ્યાપ્ત કરતે શબ્દાયમાન થઈ ત્રણ જગતને આ પ્રકારે નિવેદન કરે છે કે હે જગત્રયજનો! પ્રમાદને ત્યાગ કરી આ મોક્ષપુરી પ્રત્યે માર્ગવાહક – લઈ જનાર એવા શ્રી તીર્થંકરપ્રભુ પાસે આવીને તેને ભજે. ૩૯ આઠમા છત્રવય નામના પ્રાતિહાર્ય વિશે ભાવના ઉદ્યોતિતેષુ ભાવતા ભુવનેષુ નાથ ! તારાન્વિતે વિધુરયં વિહતાધિકાર, મુક્તાકલાપકલિતેચ્છવસિતાતપત્રવ્યાપાત્રિધા ધૃતતનર્જીવમસ્યુતિઃ. Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ચાર અતિશય : ૩૯ અર્થ–હે નાથ! આ તમારા ઉપર જે ત્રણ છત્ર છે તે ત્રણ છત્ર નથી પરંતુ શું છે? તે કે મુક્તા એટલે મિતી. તેના સમૂહથી સહિત અને ઉલ્લસિત એવા આતપત્ર કહેતાં ત્રણ છત્ર તેના મિશે કરીને તારામંડળ સહિત નિશ્ચયે ત્રણ પ્રકારનું શરીર ધારણ કરી વિધુ – ચંદ્રમા છે તે તમારી સેવા કરવા અર્થે જાણે તમારી પાસે આ હેય નહીં? તે ચંદ્રમાને અધિકાર જગતમાં પ્રકાશ આપવાને) હણાઈ ગયે છે કારણકે તમે ત્રણ ભુવનને પ્રકાશિત કરે છે તેથી ચંદ્રમાને પ્રકાશ કરવાનો અધિકાર નિષ્ફળ થયે, તેથી તમારી પાસે આવી રહ્યો હોય તેમ લાગે છે. ચાર અતિશય અતિશય એટલે ઉત્કૃષ્ટતા. આ અતિશય મૂળ ચાર છે. ૧. અપાયા પગમાતિશયઃ (અપાય ઉપદ્રવ અને અપગમ=નાશ) આ બે પ્રકારનાં છે. (અ) સ્વાશ્રયી – એટલે પિતાના સંબંધમાં અપાય એટલે ઉપદ્રવને દ્રવ્યથી અને ભાવથી નાશ કર્યો છે તે. દ્રવ્યઉપદ્રવઃ સર્વ રોગ. આ પિતાને ક્ષય થઈ ગયા હોય છે. ભાવઉપદ્રવ: અંતરંગ એવાં અઢાર દૂષણ. આ અઢાર નીચે પ્રમાણે અંતરાયા દાનલાભવીર્યગોપભેગગાઃ હાસ રસ્યરતિભતિજુગુપ્સા શેક એવ ચ; કામે મિથ્યાત્વજ્ઞાન નિદ્રા ચાવિરતિસ્તથા, Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : જિનદેવદન રાગદ્વેષૌ ચ તૌ દોષો તેષામાદશાધ્યમી. (૧) દાનાંતરાય (૨) લાભાંતરાય (૩) વીર્યંતરાય (૪) ભાગાંતરાય (૫) ઉપભાગાંતરાય (૬) હાસ્ય (૭) રતિ (૮) અરિત (૯) ભય (૧૦) શૈક (૧૧) જુગુપ્સા=નિંદા (૧૨) કામ (૧૩) મિથ્યાત્વ (૧૪) અજ્ઞાન (૧૫) નિદ્રા (૧૬) અવિરતિ (૧૭) રાગ (૧૮) દ્વેષ આ રીતે સ્વાશ્રયી અપાયાપગમ અતિશય. (મ) પરાશ્રયી અપાયાપગમ અતિશય કે જેનાથી ઉપદ્રવ નાશ પામે. એટલે જ્યાં ભગવાન વિચરે ત્યાં દરેક દિશામાં મળીને સવાસો જોજન સુધીમાં પ્રાયઃ રોગ, મરકી, વૈર, અતિવૃષ્ટિ, દુકાળ આદિ થાય નહી. ૨. જ્ઞાનાતિશય : જેનાથી ભગવાન લેાકાલેાકનું સ્વરૂપ સર્વ પ્રકારે જાણે છે તે, કારણકે તેમને કેવલજ્ઞાન છે તેથી કાંઈ પણ તેમને અજ્ઞાન રહી શકતું નથી. ૩. પૂજાતિશય : જેનાથી શ્રી તીર્થંકર સર્વપૂજ્ય છે એટલે ભગવતની પૂજા રાજા, ખલદેવાદિ, દેવતા-ઇંદ્ર આદિ કરે છે, અગર કરવાની અભિલાષા કરે છે તે. ૪. વચનાતિશય : જેનાથી શ્રી તીર્થંકરની વાણી દેવ, મનુષ્ય અને તિર્યંચને પોતપોતાની ભાષામાં સમજાય છે તે. કારણકે તેમની વાણી સંસ્કારાદિક ગુણવાળી છે. આ વાણી ૩૫ ગુણુ સહિત છે. તે ચુણા નીચે પ્રમાણે છે : ૪૧ તીર્થંકરની વાણીના ૩૫ ગુણ સંસ્કારવત્ત્વમઔદાર્યસુપચારપરીતતા, Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરની વાણીના ૩૫ ગુણ : ૪૧ મેઘનિષગાંભીર્ય પ્રતિનાદવિધાયિતા. ૧ દક્ષિણત્વમુપનીતરાગવં ચ મહાર્થતા, અવ્યાહતત્વ શિષ્યત્વ સંશયાનામસંભવ:. ૨ નિરાકૃતાત્તરત્વ હૃદયંગમિતાપિ ચ, મિથઃ સાકાંક્ષતા પ્રસ્તાવૌચિત્ય તત્વનિષ્ઠતા. ૩ અપ્રકીર્ણ પ્રસૂતત્વમસ્વલાઘાનિંદિતા, આભિજાત્યમતિસ્નિગ્ધ મધુરવં પ્રશસ્યતા. ૪ અમર્મવેધિતીદાÁ ધર્માર્થ પ્રતિબદ્ધતા, કારકાવવિપર્યાસે વિશ્વમાદિવિયુક્તતા. ૫ ચિત્રકૃત્વમદ્દભુતત્વ તથાનતિવિલંબિતા, અનેક જાતિવૈચિત્ર્યમારપિતવિશેષતા. સર્વપ્રધાનતા વર્ણ પદવાક્યવિવિક્તતા, અંગ્લેસ્થિતિરખેદિતં પંચત્રિશચ વાગુણ:. ૭ ૧. સર્વ ઠેકાણે સમજાય તેવી. ૨. જનપ્રમાણ સંભળાય તેવી. ૩. પ્રૌઢ. ૪. મેઘ જેવી ગંભીર. ૫. શબ્દ વડે સ્પષ્ટ. ૬. સંતોષકારક. ૭. દરેક મનુષ્ય એમ જાણે જે મને જ કહે છે એવી. ૮. પુષ્ટ અર્થવાળી, ૯. પૂર્વાપર વિરોધ રહિત. ૧૦. મહાપુરુષને છાજે એવી. ૧૧. સંદેહ વગરની. ૧૨. દૂષણ રહિત ચર્થવાળી. ૧૩. કઠણ વિષયને સહેલે કરે એવી. ૧૪. જ્યાં જેવું શેભે તેવું બેલાય એવી. ૧૫. ષડદ્રવ્ય અને નવ તત્વને પુષ્ટ કરે એવી. ૧૬. પ્રજન સહિત. ૧૭. પદરચના સહિત. ૧૮. છ દ્રવ્ય નવ ત પટુતા સહિત. ૧૯. મધુર. ૨૦. પારકે મર્મ જણાઈ ન આવે એવી ચતુરાઈવાળી ૨૧. ધર્મ-અર્થપ્રતિબદ્ધ. ૨૨. દીપ સમાન પ્રકાશ Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ કર ઃ જિનદેવદર્શન અર્થ સહિત. ૨૩ પરનિંદા અને પિતાનાં વખાણ વગરની. ૨૪. કર્તા, કર્મ, ક્રિયા, કારક, કાલ, વિભક્તિ સહિત. ૨૫. આશ્ચર્યકારી. ૨૬. વક્તા સર્વગુણ સંપન્ન છે એવું જેમાં લાગે તેવી. ર૭ ધર્યવાળી. ૨૮. વિલબરહિત ૨૯. ભ્રાંતિરહિત. ૩૦. સર્વ પિતાની ભાષામાં સમજે તેવી. ૩૧. શિણ બુદ્ધિ ઉપજાવે એવી. ૩૨. પદના અને અનેકપણે વિશેષ આરેપણ કરી લે તેવી. ૩૩. સાહસિકપણે બેલે એવી. ૩૪. પુનરુક્તિદોષ વગરની. ૩૫. સાંભળનારને ખેદન ઊપજે એવી. આ ચારે અતિશય એક લેકમાં ભગવંતને જુદાંજુદાં વિશેષણો આપી ઘટાવીએ, ધર્મસંગ્રહમાંની સ્તુતિ લઈએ. પ્રણમ્ય પ્રણતાશેષસુરાસુરનરેશ્વરમ, તત્ત્વજ્ઞ તત્વદેણા મહાવીર જિનેરૂમમાં સર્વ સુર, અસુર અને રાજાઓ જેને નમેલા છે એવા (પૂજાતિશય), તત્વને જાણનાર (જ્ઞાનતિશય), તત્ત્વને ઉપદેશ કરનાર (વચનાતિશય), અને રાગદ્વેષને જીતનાર એવા જિના એટલે સામાન્ય કેવળીમાં ઉત્તમ (“જિન” એ શબ્દથી અપાયાપગમાતિશય) એવા શ્રી મહાવીરને પ્રણામ કરીને હવે આ ચાર અતિશય કહ્યા તેને વિસ્તારવાથી ૩૪ અતિશય નીચે પ્રમાણેના બને છે? તીર્થકરના ૩૪ અતિશય તેષાં ચ દેહદ્ભુતરૂપગલે નિરામય સ્વેદમલેઝિતથ્ય, સેન્જગ રુધિરામિણં ચ શૈક્ષરધારાધવલ ઇંવિસં ૧ આહારનીહારવિધિવદશ્યૌવાર એતેકતિશયાઃ સહસ્થા, Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ તીર્થકરના ૩૪ અતિશય : ૪૩ ક્ષેત્રે સ્થિતિજનમાત્રકેડપિ દેવતિર્યજનકટિકેટેડ. ૨ વાણું નૃતિર્યસુરકભાષાસંવાદિની જનગામિની ચ, ભામડલ ચારુ ચ મૌલિપૃષ્ઠ વિડંબાહર્ષતિમંડલચ. ૩ અગ્રે ચ ગભૂતિશતદ્વયેરૂજાવૈરમાર્યતિવૃષ્યવૃષ્ટયા, દુભિક્ષમ સ્વચકતે ભયં સ્થાનૈત એકાદશ કર્મઘાતજા. ૪ ખે ધર્મચક્રે ચમરાઃ સપાદપીઠ મૃગેન્દ્રાસનમુજજવલંચ, છત્રત્રય રત્નમ વહિવ્યાસે ચ ચામીકરપકજાનિ. ૫ વપ્રત્રયં ચારુ ચતુર્મુખાંગતા ચિત્યમે વદના કટકા, માનતિદુંદુભિનાદમુકૅનુકૂલ શકુનઃ પ્રદક્ષિણા . ૬ ગંધા—વર્ષ બહુવર્ણપુષ્પવૃષ્ટિ કચમથુનખાપવૃદ્ધિ, ચતુર્વિધા મત્યનિકાયકેટિજઘન્યભાવાદપિ પાર્ષદેશે. ૭ ઋત્નામિન્દ્રિયાર્થીનામનુકૂલત્વમિત્યમી, એકેવિંશતિદિવ્યાશ્વતશિશ્ચ મીલિતા. ૮ અર્થ–શરીર અનંતરૂપમય, સુગંધમય, રેગરહિત, પરસેવા રહિત ને મલરહિત હોય. ૨. રુધિર તથા માંસ, ગાયના દૂધ સમાન ધળાં અને દુર્ગધ વગરનાં હોય. આહાર તથા નહાર ચર્મચક્ષુથી અદશ્ય હેય. શ્વાસોચ્છવાસમાં કમળના જેવી સુગંધ હોય. આ (૧–૪) ચાર અતિશય જન્મથી જ હેય માટે સ્વાભાવિક-સહજાતિશય અથવા મૂલાતિશય કહેવાય છે. યોજનપ્રમાણ સમવસરણમાં મનુષ્ય, દેવ. અને તિર્યંચની કેડીકેડ સમાય અને તેમને બાધા થાય નહીં. ૫. ચેક Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ ૪૪ : જિનદેવદર્શન ૬. પચીસ જન એટલે બસે ગાઉ સુધી પૂર્વોત્પન રોગ ઉપશમે અને નવા રેગ થાય નહીં. ૭. વૈરભાવ જાય. ૮. મરકી થાય નહીં. ૯ અતિવૃષ્ટિ એટલે હદ ઉપરાંત વરસાદ થાય નહીં. ૧૦. અનાવૃષ્ટિ એટલે વરસાદને અભાવ થાય નહીં. ૧૧. દુર્મિક્ષ એટલે દુકાળ ન પડે. ૧૨. સ્વચક્ર અને પરચકને ભય ન હોય. ૧૩. ભગવંતની ભાષા મનુષ્ય, તિર્યંચ અને દેવતા સર્વ પિતાપિતાની ભાષામાં સમજે. ૧૪. એક જન સુધી સરખી રીતે સંભળાય, ૧૫. બાર સૂર્યના તેજવાળું ભામંડળ હોય. આ અગિયાર (૫–૧૫) અતિશયે કેવળજ્ઞાન થાય ત્યારે થાય તેથી તે કર્મક્ષયજાતિશય કહેવાય છે. અને ૬-૧૨માં જણાવેલા રેગાદિક સાત ઉપદ્રવે તે ભગવંત વિહાર કરે ત્યારે પણ ચારે દિશાએ ફરતા પચીશ જન સુધી ન હોય. ૧૬. આકાશમાં ધર્મચક્ર હોય. ૧૭. બાર જોડી (વીસ) ચામર અણવીંઝાયા વીંઝાય. ૧૮. પાદપીઠ સહિત સ્ફટિક રત્નનું ઉજજવલ સિંહાસન હેય. ૧૯. ત્રણ છત્ર દરેક દિશાએ હોય. ૨૦. રત્નમય ધમધવજ હોય. (તેને ઈંદ્રવજ પણ કહે છે.) ૨૧. નવ સુવર્ણકમળ ઉપર પગ પડે. (બે ઉપર પગ મૂકે અને સાત પાછળ રહે.) Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ સિદ્ધનું સ્વરૂપ : ૪૫ ૨૨. મણિ, સુત્ર, અને રૂપાના એ રીતે ત્રણ ગઢ હાય. ૨૩. ચાર મુખે કરી ધર્મદેશના દે, (બાકીનાં ત્રણ પ્રતિબિંબમુખ દેવ કરી દે.) ૨૪. સ્વશરીરથી ખારગણું ઊંચુ અશેાકવૃક્ષ, છત્ર, ઘંટ, પતાકા આદિથી યુક્ત હાય. ૨૫. કાંટા અધમુખ એટલે અવળા થઈ જાય. ૨૬. ચાલતી વખતે સ॰ વૃક્ષ ની પ્રણામ કરે. ૨૭. આકાશમાં દુંદુભિ ચાલતી વખતે વાગે. ૨૮. યાજન પ્રમાણ અનુકૂળ વાયુ હોય. ૨. માર વગેરે શુભ પક્ષીએ પ્રદક્ષિણા કરતાં ફરે. ૩૦. સુગંધી જળની વૃષ્ટિ થાય. ૩૧. જળસ્થળમાં ઊપજેલાં પાંચ વર્ણફૂલની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય. ૩૨. કેશ, દાઢી, નખ, વધે નહીં. (સયમ લીધા પછી) ૩૩. જઘન્યતાથી ચાર નિકાયના ફ્રેડ દેવતા પાસે રહે. ૩૪. સર્વ ઋતુ અનુકૂળ રહે. આ છેલ્લા ૧૬થી ૩૪ એટલે આગણીસ અતિશય દેવતા કરે તેથી તે દેવકૃતાતિશય કહેવાય છે. ૪૩ સિનું સ્વરૂપ જે આઠ કર્મથી મુક્ત થઈ મેાક્ષમાં બિરાજે છે, જે અનંત જ્ઞાન, અન ંત દર્શન, અન ંત ચારિત્ર, અનત વીર્યાદિ અનત ગુણાથી પૂર્ણ છે, જે અનંત જ્ઞાન અને અનંત દર્શીન વડે લેાકાલેાકનું સ્વરૂપ ક્ષણેક્ષણે જાણી અને જોઈ રહ્યા છે Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ *૬ : જિનદૈવટ્ટુશન તે સિદ્ધ ધ્રુવ છે. તેમની સ્થિતિ સાદી અને અનંત છે. જ્યારે આઠે કર્મ ખપાવી સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેમની શરૂઆત થઇ માટે તેમની સ્થિતિ સાદી (આદિ – શરૂઆતે કરી સહિત), અને મેાક્ષમાંથી ચવવાના -- ફરી જન્મ લેવાના અભાવ હાવાથી અનંતકાળ સુધી સિદ્ધના સિદ્ધ રહેવાના એટલેકે તમની સ્થિતિમાં ફેરફાર અનંતકાલ સુધી નહી થવાના હાવાથી તેમની સિદ્ધસ્થિતિ અન ત છે. સિદ્ધ આ કમે રહિત છે અને આઠ ગુણે સહિત છે. આ આઠ કમ માંથી એક એક ખપાવવાથી એક એક સિદ્ધના ગુણ પ્રાપ્ત આનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે: થાય છે. તે ક જવાથી મળતા ગુણ કમઃ ૧. જ્ઞાનાવરણીય : કેવલજ્ઞાન (આથી લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણી શકાય છે.) ૨. દનાવરણીય : કેવલદન (આથી લેાકાલેાકના ભાવ સમસ્ત પ્રકારે દેખી શકાય છે.) અનંતવીય – અલ. અંતરાય-કર્મી જવાથી અનંતદાન-લાભ-ભાગ-ઉપભાગ-વીય મય ૩. અંતરાય : ૪. માહનીય : નોંધ : એકથી ચાર સંહારક છે. ૫. નામ ઃ Jain Educationa International થાય છે. - ક્ષાયકસમ્યકવ – નિર્મોહ થવાથી અનંત ચારિત્ર ઉત્પન્ન થાય છે. કર્માં ઘનઘાતી આત્માના સત્ય સ્વરૂપનાં અરૂપીપણું – નામ કમ હેાય ત્યાં શરીર હાય અને શરીર ત્યાં રૂપ, રસ, ગંધ, For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ વિધિની જરૂર : ૪૭ સ્પશ વદિ હોય તેથી નામકર્મને ક્ષય થવાથી અરૂપી ગુણ ઉત્પન્ન થાય છે. ૬. ગત્રઃ અગુરુલઘુત્વ = ભારીપણું નહીં તેમ હલકા પણું નહીં. ગોત્રકર્મ ક્ષય થવાથી ઊંચ નીચપણું રહેતું નથી. ૭. વેદનીય અવ્યાબાધ સુખ (અનહીં+વ્યાબાધ આથી સુખદુઃખ =પીડા) પીડા વગરનું, નિર્વેદનીય – નિરદિવામાં – સહવામાં પાધિક અનંતસુખ, કારણકે અહીંના આવે છે. આનંદમાં સુખદુઃખ એ હોતું નથી. ૮. આયુષ્ય અક્ષય સ્થિતિ. આયુષ્યકર્મ ક્ષય થવાથી સિદ્ધ થાય છે અને બીજો જન્મ થતું નથી તેથી સિદ્ધની અવસ્થા સાદી અનંત છે. નોંધઃ પાંચથી આઠ આંકડાવાળાં કર્મો અઘાતી છે એટલે ઘનઘાતી નથી. ઉપર કહ્યા પ્રમાણે આઠ કર્મ ક્ષય કરવાથી જે આઠ ગુણે પ્રાપ્ત થાય છે તે સિદ્ધના ગુણે છે. આ કર્મ મુખ્ય રીતે આઠ છે. અને બીજી રીતે જોતાં અનેક છે, પણ તે સઘળાને સમાવેશ ઉક્ત આઠ કર્મોમાં થાય છે. એ આઠને પરિપૂર્ણ જાણતાં અનેક કર્મોની પ્રકૃતિ, સ્થિતિ, રસ, પ્રદેશ, વગેરેને યથાર્થ જાણી શકાય છે. વિધિની જરૂર શ્રીમદ્ સિદ્ધસેનસૂરિ કહે છે કેઃ ધન્યાસ્ત એવ ભુવનાધિપ! યે ત્રિસંધ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : જિનદેવદર્શન મારાધયન્તિ વિધિવદ્વિધુતાન્યકૃત્યાઃ, ભત્યેાલ્લસપુલકપ્રમલદેડશાઃ પાદશ્ચય તવ વિભા ! ભુવિ જન્મભાજ. હે ત્રિભુવનનાથ ! હે વિભુ ! તે જ મનુષ્યને ધન્ય છે કે જે બીજા કાર્યાં છેડીને ભક્તિએ કરી ઉલ્લાસ પામતા એવા રામાંચથી પેાતાના શરીરના ભાગ વ્યાપ્ત કરી આપના ચરણકમળને વિધિપૂર્વક ત્રણ કાલે આરાધે છે– સેવે છે. કોઈ પણ કાર્ય વિધિપૂર્વક અને ભાવપૂર્વક કર્યાથી તેનું કુલ ઉત્કૃષ્ટ આવે છે. તે ચૈત્ય-દેવવંદન કરવાના વિધિ શાસ્ત્રમાં કહેવા પ્રમાણે સમ્યક્ રીતે સાચવવા જોઈ એ. ૪૫ અંગશુદ્ધિ પ્રથમ તા દેવમંદિરે અંગ શુદ્ધ રાખી જવું જોઇએ. જે-જે સ્થલે મધ્યસ્થ ભાગમાં જિનમદ્વિર હાય છે ત્યાં ત પેાતાના ઘરથી જ શુદ્ધ, જીવરહિત, અને કાંકરા કે વેળુવાળી જમીન ઉપર જરૂર જેટલા ઉષ્ણુ પાણીથી સ્નાન કરી, શુદ્ધ વસ્ત્ર પહેરી, પાદપ્રક્ષાલનાથે જળપાત્ર સાથે લઈ જિનમ ંદિરે જવું તે અત્યુત્તમ છે; પરંતુ જ્યાં પેાતાના ઘરથી જિનમંદિર વધારે દૂર ડાય ત્યાં તેમ કરવું તે લેવિરુદ્ધ અને શરીરને અપવિત્ર થવાના સંભવવાળુ' છે, કારણકે માટે અને લાંખે માગે જતાં અશુચિના તેમજ વ્યાવહારિક નીતિને અનુસરતાં મિલન જનાના સંસગ ના સંભવ છે. જ્યારે આમ હાય ત્યારે જિનમદિરે જઈને સ્નાન કરવું ચેાગ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ૪૬ દત્રિક હવે ચૈત્યવંદનનાં ચાવીશ દ્વાર છે. તેમાંનું પહેલુ દશત્રિક (ત્રિક=ત્રણના સમૂહ) દ્વાર કહીએ. આમાં પ્રથમ ત્રિક (નૈષધિકી નિસિહી)ની છે. ૧. નૈષધિકીત્રિકઃ ઔષધિકી=નિસિહી પ્રથમ દેરાસરે જતાં કહેવી. નિસિડી એટલે નિષેધ – સાવદ્ય (પાપસહિત) વ્યાપારને મન, વચન અને કાયાથી નિષેધ કરવા. (૧) ઘરના સાવદ્ય વ્યાપાર નિવર્તાવવા માટે શ્રી જિનમંદિરના અગ્રદ્વારે એક વાર, યા મન, વચન અને કાયાથી નિવર્તાવવા ત્રણવાર નિસિહી કહેવી. (૨) જિનગૃહ એટલે દેરાસરના વ્યાપારથી નિવર્તવારૂપ તેના મધ્યમાં (ગભારામાં) પેસતાં એકવાર યા મન, વચન, કાયાથી નિવર્તવા ત્રણવાર નિસિહી કહેવી. અહી' દ્રશ્યપુજાના સ્વીકાર છે. ઢાંત્રિક : ૪૯ (૩) દ્રવ્યપૂજાના વ્યાપારના ત્યાગરૂપ ચૈત્યવંદનના અવસરે એકવાર યા મન, વચન, કાયાથી નિવ`વારૂપ ત્રણ વાર નિસીહી કહેવી. અહીં ભાવપૂજા – સ્તવનાદિકથી એકાગ્રચિત્તથી પઠનને સ્વીકાર થાય છે. ૨. પ્રદક્ષિણાત્રિક : ચૈત્યના દક્ષિણભાગથી ચૈત્યને ત્રણ પ્રદક્ષિણા દૈવી એટલે ભાવથી એમ સમજવાનું છે કે સંસારનાં ભ્રમણ ટાળવા માટે શ્રી પ્રતિમાપ્રભુની જમણી બાજુથી અનુક્રમે જ્ઞાન, દન અને ચારિત્રની આરાધનારૂપ ત્રણ ફેરા ફરવા. Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : જિનદેવદર્શન ૩. પ્રણામત્રિકઃ ત્રણ જાતના પ્રણામ કરવા તે. અંજલિબદ્ધ પ્રણામ – બે હાથ જોડી અંજલિ કરી પ્રણામ કરવા તે. અર્ધાવનતપ્રણામ – અર્ધા નમેલા એટલે કેડથી શરીર માડી તથા માથું, હાથ આદિથી ભૂમિને પગ આદિને સ્પર્શ કરી પ્રણામ કરવા તે. આમાં ચાર અંગ નમે છે. પંચાંગ પ્રણામ – એટલે પાંચ અંગ – નામે બે જાન, બે હાથ, અને એક માથું – નમાડી ખમાસમણ આપી પ્રણામ કરવા તે. ૪ પૂજાવિકઃ ત્રણ જાતની પૂજા. અંગપૂજા – શરીરપૂજા. આમાં પ્રથમ સાત વાનાં – નામે મન, વચન, કાય, વસ્ત્ર, પૂજાનાં ઉપકરણે, ભૂમિ એ છની શુદ્ધિ તથા નીતિનું ધન એમ જોઈએ. એ પછી નિર્મળ વસ્ત્ર પહેરી આઠપડે મુકેશ થાય એવું ઉત્તરાસંગ રાખી પ્રભુના શરીરની પૂજા કરવી જોઈએ. તે શરીરની પૂજા આ પ્રમાણે થાય છે. પહેલાં આશાતના ટાળવા માટે બિંબને – ભગવાનના અંગને મોરપીંછીથી કે પુંજથી પંજવું, પછી નવરાવી, અંગ લુહી, વિલેપન કરી, ઘરેણા પહેરાવી, આંગી રચી, ફૂલ ચડાવી, ધૂપસુગંધ-વાસક્ષેપ વગેરેની પૂજા કરવી. (અહીંયાં આંગી સંબંધી ડું બેલિવું યેગ્ય થઈ પડશે. પ્રભુની આંગીમાં સુધાર થવાની બહુ જરૂર છે. કેટલેક ઠેકાણે પ્રભુને કેટ, પાટલૂન, ખમીશ, Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ દશત્રિક : પર વાસકુટ વગેરે પહેરાવાય છે, એ બિલકુલ યોગ્ય નથી. શું પ્રભુને આપણા જેવા બનાવવા માંગીએ છીએ? ખરી રીતે એ શણગાર પહેરાવે જોઈએ કે જે જોતાં જ વીતરાગદશા-ગંભીરતા-પ્રૌઢતા એકદમ યાદ આવે દર્શનની ઘણું જ અસર થાય છે જેમ એક ક્રોધીને જોતાં જ ક્રોધ ચઢે છે, બલવાનને જોતાં જ બલ સ્કુરે છે, સૂગ ચઢે એવી વસ્તુ લેતાં સૂગ આવે છે, ખાટી વસ્તુ જોતાં જ મેઢામાં પાણી આવે છે, રાગીને જોતાં ત્રાસ છૂટે છે, પિતાની સ્ત્રીની મૂર્તિ જોઈને કામ વ્યાપ્ત થાય છે, પિતાનાં માતા, પિતા કે ગુરુની છબી જોઈ આનંદ થાય છે અને તેને મન, વચન અને કાયાએ કરીને નમસ્કાર થાય છે, તેવી જ રીતે પરમેશ્વરને – વિતરાગને જોતાં જ વિતરાગતા થવી જોઈએ. તેમની મ શાંત મુદ્રાવાળી છે અને તેમ હોવાથી તે જોઈને આપણને શાંતિ-આનંદ ઉત્પન્ન થાય છે, એટલું જ નહીં, પણ તેમના સદુગુણોનું અનુકરણ કરવાનું મન થાય છે. વળી આપણે જેમ વધારે ભાવથી વીતરાગ-પ્રતિમાને નીરખીએ છીએ, તથા સ્તુતિ, નમસ્કાર, પૂજા આદિ પ્રકારથી તેનું બહુમાન કરીએ છીએ, તેમ તેમ આપણા આત્મામાં સદ્ગુણે ગ્રહણ કરવાની તથા સદાચરણથી ચાલીને મોક્ષ મેળવવાની ઈચ્છાને અંકુરે પ્રગટ થાય છે. પ્રતિમાનું દર્શન કરવાથી, તેની પૂજા કરવાથી, જે ઉત્તમ જીવનું તે પ્રતિબિંબ છે તેના ચરિત્રનું મનન Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ પર : જિનદેવદર્શન કરવાથી, તથા આપણી જિંદગી પણ તેમના જેવી ધર્મિષ્ઠ, દયાળુ અને પરોપકારી થાય અને આપણે પણ તેની પેઠે મેક્ષનાં અનંત સુખ મેળવીએ એવી ભાવને ભાવવાથી આપણું કલ્યાણ થાય છે. આ દર્શન પરંપરાએ પરિણામરૂપ છે તેથી તે પરંપરાએ દર્શનથી તેના જેવી સ્થિતિએ પહેચવાને આપણે લાયક થઈએ છીએ. આ પરથી સમજાશે કે આંગી એવી હેવી જોઈએ કે જે વીતરાગ-મુદ્રાનું યથાસ્થિત ભાન કરાવે, અને આપણા કરતાં અનંતગણુ ગુણેને તે ધારણ કરનારા છે એવું હૃદયપૂર્વક સમજાય. હમણુના લકે બાહ્ય આડંબરમાં જ મેહી. રહ્યા છે. ઘેર આવીને વીતરાગમુદ્રાનાં વખાણ એક કેર રહ્યાં, પરંતુ આંગીનાં જ વખાણ આપણે સાંભળીએ છીએ, અને તે આવી રીતે કે “ઓહો! આંગી કેવી સરસ હતી! હાર કે સુંદર લીલમને હતું! ઘડિયાળ કેવું ભતું હતું!” આમ થવાથી મૂળ વસ્તુ ભૂલી જવાય છે, અને ચિત્તને વીતરાગમુદ્રાથી પ્રાપ્ત થનારા ગુણ નામે સ્થિરતા, શાંતિ અને સમભાવ પ્રાપ્ત થતાં નથી, અને જે તે પ્રાપ્ત ન થાય તે સમજવું કે આપણા દર્શનમાં કાંઈ ખામી છે, અને આ ખામી દૂર કરવાનું આપણું કર્તવ્ય છે.) અપૂજા – ધૂપ દવે, નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકી આરતી, ઘંટ, ચેખા આદિ સાહિત્યથી પૂજા કરવી તે. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ ત્રિક : ૫૩ (૩) ભાવપૂજા – ભાવસહિત સ્તુતિ, સ્તવન, ચૈત્યવંદન વગેરે મેલી ચામર વગેરે ઢાળવાથી થતી પૂજા તે. કહ્યું છે કે : ભાવે ભાવના ભાએ, ભાવે દીજે દાન, ભાવે જિનવર પૂજીએ, ભાવે કેવલજ્ઞાન. કાર્યની સફળતાના આધાર ભાવના ઉપર છે. ભાવના એટલી બધી ઊંચી હોવી જોઇએ કે તે ભાવના પાસે સ્વર્ગાદિકનાં સુખા તૃણુ સમાન ભાસે. ૫. અવસ્થાત્રિક : ભગવંતની ત્રણ અવસ્થા છે, તે ત્રણે ભાવવાની છે. આ (૧) પડસ્થ અવસ્થા – તીર્થંકરના શરીરની અવસ્થા તીર્થંકર નામ કમ ખાંધ્યું ત્યારથી કેવલજ્ઞાન થાય ત્યાં સુધીની છદ્મસ્થ અવસ્થા છે. આ અવસ્થાના ત્રણ ભેદ છે. - પ્રક્ષાલન (અ) જન્માવસ્થા - આ અવસ્થા નવરાવવું, કરવું, અંગ લુડવું વગેરે ક્રિયા કરતાં ભાવવાની છે. (આ)‘રાજયાવસ્થા – કેસર, ચંદન, ઘરેણાં ચઢાવતી વખતે તથા આંગી રચવી, માલા પહેરાવવી એ વખતે ભાવવાની છે. (ઇ) શ્રમણાવસ્થા – ભગવંતના કેશ આદિ રહિત મસ્તકાર્ત્તિ (સાધુ જેવા) જોઈને ભાવવાની છે. (૨) પદસ્થ અવસ્થા – પદ્ય એટલે તીથૅ કરપદ – કૈવલ્યજ્ઞાન - તે મેાક્ષ ગયા સુધીની કેવલી અવસ્થા. પ્રભુને આઠ મહા પ્રાતિહાર્યું અને ચાર અતિશય સહિત જોઈને Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૪ : જિનદવદન આ ભાવવાની છે. રૂપાતીત અવસ્થા – રૂપ વગરની એવી સિદ્ધપણાની અવસ્થા. (જ્યા પુદ્ગલનાં પરમાણુ હોય ત્યાં રૂપ હોય, પરંતુ સિદ્ધને પરમાણુમાત્ર નથી તેથી તે અરૂપી કહેવાય છે.) આ અવસ્થાને પ્રભુને પર્યકાસને (પલાઠીમાં કાયેત્સર્ગ (કાઉસગ) કરતા જોઈને ભાવવાની છે. આવી અવસ્થામાં અપૂર્વ શાતિ પ્રગટે છે અને તેથી ઘણા તીર્થ કરે આ કાઉસગમુદ્રામાં મોક્ષ ગયા છે. ૬. દિશાત્રિકઃ ત્રણ દિશા – નામે ઊર્ધ્વઊચી, નીચી, અને તિર્યકતીરછી-આડીઅવળી છોડી દઈ ફક્ત જિનમુખ ઉપર જ દષ્ટિ રાખી એકાગ્રતા કરવી. આ ત્રિકનું આખું નામ ત્રિદિશિનિરીક્ષણવર્જનત્રિક છે ૭ પદભૂમિપ્રમાર્જનત્રિક એટલે ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિનું ત્રણ વાર પ્રમાર્જન (જીવ રક્ષાને અર્થે ગૃહસ્થે વસ્ત્રના છેડાથી અને સાધુએ રજોહરણથી પુજવું) તે. ૮. આલંબનત્રિકઃ આલંબન=આશ્રય, આધાર, તે ત્રણ છે વણુંલંબન – નમુક્કુણું વગેરે સૂત્ર બેલતાં અક્ષરે શુદ્ધ, જૂનાધિકતા રહિત, અને યથાસ્થિત બોલવા તે. (૨) અર્થાલંબન – તે સૂત્રના અર્થ હૃદયમાં ભાવવા તે. (૩) પ્રતિમાલંબન – જિનપ્રતિમા, ભાવ અરિહંત, આદિનું સ્વરૂપ ધારણ કરવું તે. ૯ મુદ્રાત્રિક: (૧) ગમુદ્રા – બે હાથની દશે આંગળા આ માંહોમાંહે Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ અભિગમ : જંપ મેળવી કલમના કાષ – ડેડાના આકારે હાથ જોડી પેઢ ઉપર કાણી રાખી રહેવું તે. આ મુદ્રાએ ૫ચાંચપ્રણિપાત (ઇચ્છામિ ખમાસમણુ) અને સ્તવનાર્દિક કરવાં. (૨) જિનમુદ્રા – જિનભગવાન કાઉસગ્ગમાં રહે છે તેથી તેની મુદ્રા, એટલે એ પગનાં આંગળાંની વચમાં આગળથી ચાર આંગળનું અને પાછળથી કાંઇક ઓછું અંતર રાખી કાઉસગ્ગ કરવા તે. આ મુદ્રાએ વાંઢણાં તથા અરિહત ચેઈઆણ' આદિ કાઉસગ્ગ કરવાના છે. (૩) મુક્તાણુક્તિમુદ્રા – માતીની છીપ જેવી મુદ્રા એટલે એ હાથ સરખા ગભિતપણે ભેગા કરી કપાળના મધ્યભાગમાં લગાડવા તે. આ મુદ્રાએ જયવીયરાય આદિ કહેવું. ૧૦. પ્રણિધાનત્રિક: ત્રણ જાતનાં વંદન. (૧) ચૈત્યવદનરૂપ – જાવતિ ચૈઇઆઇ એ ગાથાથી, (૨) ગુરુવંદનરૂપ – જાવંત કેવિ સાહૂ એ ગાથા વડે, (૩) પ્રાર્થનાસ્વરૂપ – જયવીયરાય કહેવાથી. અથવા મન, વચન, અને કાયાનું એકાગ્રપણું કરવું એ ત્રણ પ્રણિધાન જાણવાં. ૪૭ અભિગમ - અભિ – સન્મુખ. ગમ – જવું. ચૈત્યાદિકમાં જવાના – પ્રવેશ કરવાના વિધિ. આ પાંચ પ્રકારે છે. (૧) કૂદિ ચિત્ત વસ્તુને તજવી (૨) નાણુ, વસ્ત્ર, આભૂષણ આદિ અચિત્ત વસ્તુને અણછાંડવી Jain Educationa International For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ (૩) ૨૬: જિનદેવદર્શન મનની એકાગ્રતા રાખવી. ઉત્તરાસંગ એકવડું અને બંને છેડા સહિત રાખવું. (૫) અંજલિબદ્ધ પ્રણામ જિનેશ્વરને દૂરથી જોઈ કરે, અને કહેવું કે “નમે જિણાવ્યું ૪૮ - દ્વિદિશા એટલે પુરુષોએ જિનેશ્વરની જમણ દિશાએ રહી અને સ્ત્રીઓએ ડાબી દિશાએ રહી વંદન કરવું.૧ અવગ્રહ જઘન્ય અવગ્રહ – જિનેશ્વરથી ૯ હાથ વેગળા રહી ચૈત્યવંદના કરવી તે. મધ્યમ અવગ્રહ - નવ હાથથી વધારે અને સાઠ હાથની અંદર રહી વંદના કરવી તે. ૩. ઉત્કૃષ્ટ અવગ્રહ – સાઠ હાથ દૂર રહી વંદના કરવી તે. - પ૦ વદના ૧. જઘન્યવંદના – નવકાર આદિ લેકથી વંદના કરવી તે. મધ્યમ વંદના – નવકાર, શકસ્તવ કહી ઊભા થઈને અરિહંત ચેઈઆણું કહી કાઉસગ્ગ કરી સ્તુતિ કહેવી તે. ઉત્કૃષ્ટ વંદના – તે પાંચ નમુથુણં, આઠ સ્તુતિ અને ત્રણ પ્રણિધાન નામે જાવંતિ ચેઈયાણું, જાવંતિ કેવિ ૧. હાલ આ ક્રમ સચવાતો નથી તેથી વૈષ્ણવની હવેલી જેવી ધમાલ શાંતિગૃહ (જિનમંદિર)માં થાય છે. આમ ન થવું જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ નવકાર પ્રમુખ નવ સૂત્ર : ૫૭ સાહુ અને જયવીયરાયથી વંદના કરવી તે. પ૧ પ્રણિપાત પ્રણિપાત એટલે પ્રક કરી ભક્તિ-બહુમાનપૂર્વક નમવું તે. આ પંચાંગે એટલે બે જાનુ – ઢીંચણ, બે હાથ અને એક મસ્તક ભૂમિને લગાડી થાય છે અને તે ખમાસમણ આપતાં લગાડાય છે. પર નમસ્કાર એક, બે એમ માંડીને એક આઠ સુધી નવકાર ગણવાથી નમસ્કાર થાય છે તે. ૫૩ ه ه નવકાર પ્રમુખ નવ સૂત્રો ૧. પંચમંગલ કૃતસકંધનમસ્કાર એટલે નવકારસૂત્ર. પ્રણિપાત ઈચ્છામિ ખમાસમણ સૂત્ર. પ્રતિક્રમણ શ્રુતસ્કંધ-ઈરિયા વહિયાનું સૂત્ર. ૪. શકસ્તવ નમુથુણં સૂત્ર. આમાં “જિયભ યાણું સુધી ભાવતીર્થકરને અને જે અઈઆ સિદ્ધા” એનાથી, ૧. આ ખંડમાં નવકાર પ્રમુખ નવ સૂત્રો જે કહેલાં છે તે પિકી નવકાર સૂત્ર, ઈરિયાવહિયા સત્ર, લેગસ સત્ર, પુખરવરદી સૂત્ર તથા સિદ્ધાણું બુદ્ધાયું સૂત્ર માટે જુઓ સામાયિક પ્રતિક્રમણ સૂત્રનું પુસ્તક. આ બધાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં આવશ્યક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ નામત ૫૮ : જિનદેવન આગળ થનાર દ્રવ્ય-જિનને વાંદવાના છે. ૫. ચૈત્યસ્તવ અરિહંત ચેઈયાણું સૂત્ર. આથી ચૈત્યની સર્વ પ્રતિમાને વાંદવાની છે. લેગસ સૂત્ર. આથી ઋષભા દિક ૨૪ જિનને વાંદવાના છે. ૭. કૃતસ્તવ પુખરવરદીનું સૂત્ર. આની પહેલી ગાથાથી શ્રી સીમંધર સ્વામી વિચરતા ભાવજિનને વાંદવાના છે. અને તમતિમિરપડલ ત્યાંથી શ્રુતજ્ઞાનને વાંદવાનું છે. ૮. સિદ્ધસ્તવ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર. આથી તીર્થ અતીર્થ આદિ પંદર સિદ્ધને વાંદવાના છે. ૯. પ્રણિધાનત્રિક જાવંતિ ચેઈયાઈ જાવંત કવિ સાહ અને જયવીરાય. આથી વીર, નેમિનાથ, ૨૪ જિનપ્રતિમા, સમ્યગ્દષ્ટિ દેવતા આદિને વાંદ વાના છે. આમાંના પથી ૮ એ પંચદંડક કહેવાય છે. આ ગ્રંથમાં જેટલી જેટલી ચૈત્યગૃહમાં કરવાની ક્રિયા કહી તે સર્વને સફલ કરવાને ચૈત્યગૃહમાં આશાતના દૂર કરવી જોઈએ. Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ આશાતના : ૫૯ ૫૪ આશાતના (આય લાભ + શાતના–ખંડના) જ્ઞાન, દર્શન ચારિત્રના લાભની ખંડના કરવી. આ આશાતના જઘન્યથી દશ પ્રકારે (કે જે મેટામાં મોટી), મધ્યમથી કર પ્રકારે છે, અને ઉત્કૃષ્ટથી ૮૪ પ્રકારે થાય છે. જઘન્યથી દશ પ્રકારે આ પ્રમાણે ૧. તાંબૂલ – સોપારી, નાગરવેલનાં પાન આદિ ખાવું. ૨. પાન – પાણી પીવું તે. ૩. ભેજન – ખાવું તે. ૪. ઉપાહ – મેજડી, પગરખાં પહેરવાં તે. ૫. મિથુન – કામચેષ્ટા કરવી તે. ૬. શયન – સૂવું તે. ૭. થુંકવું – લેમ્બ નાંખવું તે. ૮, મૂત્ર – લઘુનીતિ કરવી તે. ૯. ઉચ્ચાર – વડી નીતિ કરવી તે. ૧૦. જૂગટે રમવું તે. મધ્યમ પ્રકારે ૪૨ આશાતના આ પ્રમાણે ૧-૧૦. ઉપર જણાવેલી છે. ૧૧. જૂગટું આદિ જેવું. ૧૨. પલાંઠી વાળવી. ૧૩. પગ પ્રસારવા. ૧૪. પરસ્પર વિવાદ. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૬૦ : જિનદેવદર્શન ૧૫. પરિહાસ. ૧૬. મત્સર. ૧૭. સિંહાસન પરિભેગ. ૧૮. કેશશરીરવિભૂષા. ૧૯ છત્ર રાખવું. ૨૦. ખડૂગ રાખવું. ૨૧. મુકુટ રાખવે. ૨૨. ચામર રાખવાં. ૨૩. ધરણું કરવું એટલે કેઈ કારણ માટે (સંઘ ઉપર) લાંઘણ કરવી. ૨૪. હાસ્યાદિ વિલાસ-પરિહાસ. ૨૫. વિટ સાથે પ્રસંગ કર (અન્ય પુરુષ સાથે). ૨૬. મુખકોશ ન કર. ૨૭. મલિન શરીર રાખવું. ૨૮. મલિન વસ્ત્ર પહેરવું. ૨૯. અવિધિથી પૂજા કરવી. ૩૦. મનનું એકાગ્રપણું ન રાખવું. ૩૧. સચિત્ત દ્રવ્ય બહાર ન મૂકી આવવું. ૩૨. ઉત્તરસંગ ન કરવું. ૩૩. અંજલિ ન કરવી. ૩૪. અનિષ્ટ પૂજેપકરણ રાખવાં. ૩૫. હીનકુસુમાદિ પૂજેપકરણ રાખવાં. ૩૬. અનાદર કરે. ૩૭. જિનેશ્વરના પ્રત્યનિક – શત્રુભાવે વર્તનારાને વાર નહીં. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ ૩૮. ચૈત્યદ્રથ ખાવું. ૩૯. ચૈત્ય-દ્રવ્યની ઉપેક્ષા કરવી. ૪૦. છતી શક્તિએ પૂજા, વંદન આદિમાં મંદતા કરવી. ૪૧. દેવદ્રવ્ય આદિ ખાનાર સાથે વેપાર, મૈત્રી કરવાં. ૪૨. દેવદ્રવ્ય આદિ ખાનારને વડા (શેઠિયા) કરવા, તેની આજ્ઞા માનવી. ઉત્કૃષ્ટ પ્રકારે ૮૪ પ્રકારની આશાતના છે. તેમાં ઉપલી જઘન્ય ક્રેશ અને મધ્યમ કે જેમાં જઘન્ય દેશ સમાઈ જાય છે તે ૪૨ એક યા બીજી રીતે આવી જાય છે, છતાં આમ ત્રણ પ્રકારે વગ પાડી આપવાનું કારણ એ છે કે તેના ક્રમ છે. આ ઉત્કૃષ્ટ પ્રકારની ચાžશી આશાતના ન થાય એવું વર્તન ન મની શકે તેા મધ્યમ છેતાલીસ આશાતના વર્જવાની છે. તે પણ જો મની ન શકે તેા જધન્ય જે દશ માટામાં મેટી છે તે તે અવશ્ય વજવાની છે. હુવે ૮૪ પ્રકારની આશાતના કઈ તે જણાવીએ છીએઃ ૧. ખેલશ્લેષ્મ એટલે ખળખા આદિ નાંખવા. ૨. જૂગટુ' આદિ ક્રીડા. 3. કલહ ૪. ધનુર્વેદ આદિ કલા. ૫. કાગળા નાંખવા. ૬. પાનસેપારી, લપત્રાદિ ખાવાં. ૭. પાન આદિના કૂચા નાંખવા. ગાળા દેવી. ઝાડે કે પેશામ જવું. .. G. આશાતના : ૧ Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૬૨ : જિનદેવદર્શન ૧૦. નાવું – શરીર દેવું. ૧૧. વાળ ચોળવા - સમારવા. ૧૨. નખ કાઢવા. ૧૩. લેહમાંસ વગેરે નાંખવું. ૧૪. શેકેલા ધાન્ય વગેરે ખાવાં. ૧૫. ચામડી વગેરે નાંખવું. ૧૬. એસડ આદિરૂપે પિત્તની ઊલટી કરવી. ૧૭. ઊલટી કરવી. ૧૮. દાતણ કરવું. ૧૯. વિસામણ કરાવ – દાખલા તરીકે પગ ચંપાવવા. ૨૦. બકરીગાયભેંસડાહાથી આદિ બાંધવા. ૨૧-૨૭. દાંત, આંખ, નખ, ગંડસ્થલ, નાક, કાન, માથા આદિ સર્વને મેલ નાંખવે. ૨૮. સૂવું. ૨૯. મંત્ર, ભૂત, ગ્રહ, રાજા વગેરે કાર્યને વિચાર કર. ૩૦. વૃદ્ધ પુરુષના સમુદાયમાં આવી મળવું, એટલે વિવાદ અથે, તેથી વાદવિવાદ કરે. નામાં લેખાં કરવાં. ૩૨. ધન વગેરેની વહેંચણી કરવી. ૩૩. પિતાને દ્રવ્યભંડાર ત્યાં સ્થાપ. ૩૪. પગ ઉપર પગ ચઢાવી બેસવું. ૩૫. છાણ થાપવાં. ૩૬. કપડાં સૂકવવાં. ૩૭. દાલ વગેરે ઉગાડવું. ૩૧, Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ મારાતના : ૨૩ ૪૧. ૩૮. પાપડ વણવા. ૩૯ વડી, શીરાવડી વગેરે કરવી. ૪૦. રાજા વગેરેના ભયથી દેરાસરમાં સંતાઈ જવું. દિલગીરીથી – શેકથી રડવું. ૪૨. વિકથા કરવી. ૪૩. બાણ, તરવાર વગેરે હથિયાર ઘડવાં કે સજવાં. ૪૪. ગાયભેંસ રાખવી. ૪૫. તાપણું તાપવી. ૪૬. અનાદિ રાખવું. ૪૭. નાણું પારખવું. ૪૮. અવિધિથી નિસિપી કહ્યા વિના દેરાસરમાં જવું. ૪૯-૫૨. છત્ર, પગરખાં, હથિયાર, ચામર – આ ચાર સાથે લઈ પ્રવેશ કર. પ૩. મનને ચંચલ રાખવું. ૫૪. તેલ વગેરે શરીરે ચોપડવું. ૫૫. સચિત્ત પુછપફલાદિક બહાર ન મૂકવાં. ૫૬. અજીવ વસ્તુ જેવી કે હાર, વીંટી, કપડાં વગેરે બહાર મૂકી શભા વિનાના થઈ દેરાસરમાં દાખલ થવું. ૫૭. ભગવંતને જોતાં જ હાથ ન જોડવા. ૫૮. ઉત્તરસંગ ન રાખવું. ૫૯. મુગટ મસ્તકે ધર. ૬૦. પાઘડી પર વસ, બેકાનું, પેચ વગેરે હોય તેને છોડવું. ૬૧. ફૂલના હારતેરા માથેથી ન મૂકી દેવા. ૬૨. હેડ પાડવી એટલે શરત બકવી. Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૬૪ : જિનદેવદર્શન ૬૩. ગેડીદડે રમવું. ૬૪. પ્રાહ્ણુ (પરાણા) આદિને જુહાર કરવા. ૬૫. ભાંડભવૈયાની રમત કરવી. ૬૬. ટુકારે કોઈ ને ખેલાવવા. ૬૭. લેવાદેવા આશ્રયી ધરણું માંડવું – લાંઘણુ કરવી. ૬૮. ગુસ ગ્રામ કરવા. ૬૯. માથાના વાળ જુદા કરવા કે માથું ખણુવું. પલાંઠી વાળીને બેસવું. ७०. ૭૧. ચાખડીએ ચડવું. ૭ર. પગ પસારીને બેસવું, ૭૩. પિપૂડી કે સીટી બજાવવી. (ઇશારા વગેરે માટે) પગના મેલ કાઢવા. ૭૪. ૭પ. કપડાં ઝાટકવાં. ૭૬. માંકડજ્જુ આદિ વીણીને નાંખવાં. ૭૭. મૈથુનક્રીડા કરવી. ૭૮. જમણું કરવુ. ૭૯. વેપાર – લેવુ દેવુ, વેચવું, ખરીદ કરવુ. ૮૦. વૈદુ કરવું. ૮૧. પથારી, ખાટલે ખંખેરવાં. ૮૨.શુદ્ઘ ઈંદ્રિય ઉઘાડવી કે સમારવી. ૮૩. ૮૪. સુક્કાબાજી કરવી તથા કૂકડા વગેરેનું યુદ્ધ કરાવવું. ચામાસામાં પાણી સંઘરવું, તેથી સ્નાન કરવું અને પીવાને માટે પાણીનાં પાત્ર રાખવાં. આ આશાતનામાથી કેટલીક દર્શન કરતાં અને કેટલીક Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ અવિધિથી કરવું તેના કરતાં ન કરવું સારું? : ૬પ પૂજા કરતાં વર્જવાની છે. આ ઉત્કૃષ્ટપણે ૮૪ આશાતના જિનભુવનમાં વજેવી. કેટલાએક આશાતના ટાળવા જતાં પોતે જ આશાતના કરનારા બને છે. જેમકે કઈ બરાબર ચૈત્યમાં કામ ન કરતે હોય તે જિનમંદિરમાં તેને ગાળાગાળી અપાય છે, મારામારી થાય છે, અને ક્રોધથી ગમે તેમ બેલી જવાય છે, તે તે ખાસ ધ્યાનમાં લઈ ઉપરની આશાતના વર્જવા માટે મનન કરવાની છે. ૫૫ અવિધિથી કરવું તેના કરતાં ન કરવું સારું? કઈ એમ કહે કે અવિધિએ પૂજા કરવી તે કરતાં ન કરવી તે સારું. તે આને શિખામણ રૂપે ઉત્તર આપવાને કે તે વાક્ય ઉત્સુત્ર છે કારણકે જિનપૂજાદિ ક્રિયા ન કરવાથી આત્મા ભારેકર્મી થાય છે, અને કરવાથી લઘુકમી થાય છે. માટે ધર્મક્રિયા હંમેશાં કરવી અને તેમાં પણ તે પિતાની સર્વ શક્તિથી વિધિ પ્રમાણે કરવાને યત્ન રાખવે. શાસ્ત્રમાં કહ્યું છે કે “વિધિગને ધન્ય છે, નિરંતર વિધિપક્ષના આરાધકને ધન્ય છે, વિધિનું બહુમાન કરનારાને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ ન લગાડનારાને ધન્ય છે.” સર્વને આ અનુભવ તે થયું હશે કે સાંસારિક કાર્યો જેવાં કે વેપાર કરે, ભેજન કરવું, ખેતી કરવી, ઔષધ ખાવું, આદિ વિધિપૂર્વક કર્યાથી સારું ફળ આપે છે, તે આ દેવસેવા, દેવપૂજા આપણુ મહર્ષિએપ્રણીત વિધિપૂર્વક Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૬ : જિનદેવદર્શન કર્યાથી અવશ્ય ઉત્તમ ફળ આપે એમાં શું આશ્ચર્ય ! સ્વસ્તિક એટલે સાથિયો આ સાથિયે નીચેના આકારમાં જિનમંદિર ચેખાથી અથવા મેતીથી પૂરવામાં આવે છે. આ ઘણે ગંભીર તેમજ ઘણે જ મનનીય અને સૂચક છે. સ્વસ્તિકનાં ચાર પાંખડાં તે ચાર ગતિ નામે મનુષ્ય, દેવ, તિર્યંચ અને નારકને સૂચવે છે. તેની ઉપરનાં ત્રણ બિંદુ તે જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપી રત્નત્રયની સૂચના કરે છે. અર્ધચંદ્રાકાર ચિહ્ન તે ઊર્થસ્થાન સિદ્ધશિલા – મુક્તિસ્થાન સૂચવે છે. તેમાં રહેલ બિદુ સિદ્ધસ્વરૂપ પુંજ સૂચવે છે. આ સ્વસ્તિક પૂરીને એ માગવાનું છે કે હે કૈલેક્યનાથ! આ ચાર ગતિમાંથી મને મુક્ત કરી જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ રત્નત્રયનું દાન દઈ મક્ષસ્થાન પામવા શક્તિમાન કરો. . ૫૭ પૂજા આપણે અહીં પ્રસ્તુત વિષય શ્રી જિનદેવદર્શનને છે. છતાં તેમાં જિનદેવના દર્શન સાથે પૂજનને સામાન્ય પ્રકાર અંતર્ગત થાય છે, તેથી આપણે શ્રી જિનપૂજનનું દિગ્દર્શન Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પૂજા : ૬૭ તેનાં ફળ, હેતુ, અને ભેદ સાથે સામાન્ય પ્રકારે કરીએ. પ્રભાતે શું કરવું જોઈએ? પૂજન. તે માટે શ્રીમાન્ આનંદઘનજી સ્તવે છે કેઃ સુવિધિ જિસેસર પાય નમીને, શુભ કરણી એમ કીજે રે, અતિઘણો ઉલટ અંગ ધરીને, પ્રહ ઊડી પૂજી જે રે. સુ. ૧ અર્થ—અહે ભવ્ય ! શ્રી સુવિધિ જિનેશ્વરનાં ચરણકમલને નમીને શુભ કરણી કરે, અતિશય ઉત્સાહ, હર્ષ ધરીને પ્રભાતમાં ઊડીને અન્ય સર્વ સંસારી કામ કર્યા પહેલાં જિનપૂજનરૂપ શુભ કરણ કરે. તે પૂજનમાં સાચવવાની વિધિ બતાવે છે: દ્રવ્યભાવ શુચિભાવ ધરીને, હરખે દેહરે જઈએ રે, દહ તિગ પણ અહિગમ સાચવતાં, એકમના ધુરિ થઈએ રે. સુ૦ ૨ જે-જે વખતે પૂજા કરવી તે-તે વખતે પ્રથમ નિર્મલ જલથી સ્નાન કરવું, (અંગશુદ્ધિ કરવી. જુઓ ખંડ ૪૫) શુદ્ધ વસ્ત્ર પહેરવાં – આ દ્રવ્યશુચિ કહેતાં દ્રવ્યપવિત્રતા કરવી. આની સાથે ભાવશુચિ પણ હોવી જોઈએ. દ્રવ્યભાવની પવિત્રતાથી સાડાત્રણ કરોડ રોમરાજી વિકસ્વર થતાં નિસિહિ. પ્રમુખ દશત્રિક (જુઓ ખંડ ૪૬) અને પાંચ અભિગમ જુઓ ખંડ ૪૭) કહ્યા છે તે સર્વ રીતે સાચવતાં હર્ષભર હૈયે જિનમંદિર જઈએ. ત્યાં જઈ પ્રથમ તે માત્ર પૂજા કરવાને વિષે જ મનની એકાગ્રતા કરવી, અર્થાત્ અન્ય સર્વ કાર્યથી સર્વ પ્રકારે મનની નિવૃત્તિ કરવી. આવી રીતે તન્મય થઈ પૂજારૂપ શુભ કરણી કરવી. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : જિનદેવદર્શન પૂજાના ત્રણ ભેદ છે. ૧. અંગપૂજા ૨. અગ્રપૂજા ૩. ભાવપૂજા. તેમાંની પ્રથમ અંગપૂજાના પાંચ ભેદ કહે છે: કુસુમ હેવણ વર વાસ સુગુરુ, ધૂપ દીપ મન સાખી રે, અંગપૂજા પણ ભેદ સૂણી એમ ગુરુ મુખ આગમ ભાખી રે. સુo ૩. ૧. કુસુમ – પુષ્પપૂજા. તેમાં મેગ, ચંબલી, ગુલાબ પ્રમુખ, ૨, હવણ – સ્નાનપૂજા તે ગંગાજલ પ્રમુખ, ૩. વર – પ્રધાન વાસ સુગંધી એટલે ચંદનપૂજા. તેમાં કસ્તુરી, બરાસ, અંબર પ્રમુખ, ૪. ધૂપ તે અગર, દશાંગધૂપ પ્રમુખ પ. દીપક પૂજા તે ઘી તથા સૂતરની બત્તીયુક્ત. આ સર્વ મનની એકાગ્રતાએ સાર્થક છે અને તે વિના નિરર્થક છે. આ અંગપૂજા પણ પાંચ ભેદે જેમ આગમમાં કહી છે, તેમજ ગુરુમુખથી શ્રવણ કરી છે. પૂર્વોક્ત અંગપૂજાનું ફલ કહે છે. એહનું ફલ દેય ભેદ સુણી, અનંતર ને પરંપર રે; આણપાલણ ચિત્ત પ્રસન્ની, મુગતિ સુમતિ સુરમંદિર રે. સુક ફલ બે પ્રકારનું છે. ૧. અનંતર અને ૨. પરંપર અનંતર એટલે આંતરરહિત ફલ એ છે કે પૂજામાં તદાકાર વૃત્તિએ સ્વામિ-સેવકના સંબંધથી પ્રવર્તે, પરમેશ્વરની. આજ્ઞા લેપે નહીં, વળી ચિત્ત પ્રસન્ન રહેવાની પ્રવૃત્તિથી આજ્ઞાપાલનરૂપ ફલની પ્રાપ્તિ થાય. પરંપરાફેલ તે એ છે કે આજ્ઞા સહિત પૂજન કરનારને મુક્તિ તથા સુગતિ ૧. હવણ, ચંદન, પુષ્પ, અલંકાર એટલાંને પણ કેટલાક અંગપૂજા કહે છે, કેટલાક ધૂપને અંગપૂજામાં ગાણે છે અને કેટલાક નથી ગણતા. Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી દ્રવ્યપૂજામાં ભાવના : ૬૯ એટલે ઉત્તમ મનુષ્ય ગતિ, અને સુરમ ંદિર અર્થાત્ દેવભુવન પ્રાપ્ત થાય, આમાં પણ મુક્તિભાવની વિશેષતા એ છે, પરંતુ જે ભવસ્થિતિની પરિપકવતા થઈ ન હોય તેથી તેવા ભાવની નિર્મળતા ન હેાય તેપણ મનુષ્ય તથા દેવની ઉત્તમ ગતિ પામે. હવે અગ્ર પૂજા નામના બીજો ભેદ વર્ણવે છે. ફૂલ અક્ષત વર ધૂપ પર્ધા, ગધ નૈવેદ ફુલ જલ ભરી રે; અંગ અથપૂજા મિલ અવિધ, ભાવે ભવિક શુભગતિ વરી ૨. સુ॰ પ ઉપર કહેલ અંગપૂજાના પાંચ પ્રકાર નામે ૧ ન્હવણુ ૨ ચંદન. ૩ પુષ્પ ૪.પ ૫ દીપ સાથે, અગ્રપૂજાના ત્રણ ભેદ નામે ૧. અક્ષત તે શુદ્ધ તંદુલ. ૨. નૈવેદ્ય તે સાકર પ્રમુખ. ૩. ફૂલ તે સાપારી પ્રમુખ મેળવતાં આઠ ભે છે. આ ભાવસહિત કરવાથી ભવ્ય જીવ શુભગતિ કહેતાં માક્ષને પ્રાપ્ત કરે છે. આવી રીતે અષ્ટપ્રકારી જે દ્રવ્યપૂજા તે ઉપર કહી ગયા. હવે રહેલી ભાવનાએ ટૂંકમાં કહેવાની જરૂર છે, તેથી આપણે તે તપાસીએ : ૫૮ અષ્ટપ્રકારી દ્રવ્યપૂજામાં ભાવના જલપૂજા : પ્રભુનું ન્હવણુ કરતાં પૂજકે એ ભાવના ભાવવાની છે કે હે પ્રભુ! જેમ જલપ્રક્ષાલનથી આ બાહ્ય મેલના નાશ થાય છે તેમ મારા આત્મા સાથે રહેલ કર્મમેલ નાશ થાએ ! Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૭૩ : જિનદેવદર્શન નેંધઃ જલપૂજા પંચામૃતથી કરવી જોઈએ. ગાયનાં દૂધ, દહીં અને ઘી, તથા પાણી અને સાકર એ પાંચ વસ્તુથી પંચામૃત થાય છે. ચંદનપૂજાઃ ચંદનમાં જે શીતલતા રહી છે, તે જ શીતળ ગુણ આપનામાં રહ્યો છે, અને તેવી શીતલતા આત્મામાં પ્રાપ્ત કરવા અર્થે હું ચંદનપૂજા કરું છું. નેધઃ શાસ્ત્રમાં જ્યાં વાંચીએ છીએ ત્યાં દરેક ઠેકાણે ચંદનપૂજા એવું નામ આવે છે, તેને હેતુ શ્રી વીરવિજયજી મહારાજે સવરચિત પૂજાઓમાં ઠેકાણે ઠેકાણે આત્મશીતલતા પ્રાપ્ત કરવાનું બતાવ્યું છે. હાલમાં કેસરપૂજા મુખ્ય થઈ ગઈ છે અને ચંદનપૂજાનું ગૌણત્વ સ્વીકારાય છે. કેસરમાં ઉષ્ણતાને ગુણ છે અને ચંદનમાં શીતલતાને ગુણ છે એ સૌ માન્ય રાખે છે, આથી સમજાશે કે કેસરજા મુખ્ય રીતે આજકાલ પ્રચારમાં વિશેષપણે આવવાથી જિનપ્રતિમામાં ઉષ્ણતાના ગુણને લીધે ખાડા વગેરે પડે છે, અને તેથી કેટલીક વખત પ્રતિમાની અંગપૂજા કરી તે પર રૂપાનું ભરું ચડાવી દેવામાં આવે છે અને આથી કેસરપૂજ, આ ભરા પર કરવી પડે. છે, તે આ ઉપરથી ફલિતાર્થ એ કે ચંદનપૂજા મુખ્ય હેવી જોઈએ, અને કેસરપૂજા ગૌણ રાખવી ઘટે છે. કેસરપૂજા ગૌણ આ રીતે કે શાસ્ત્રમાં લખેલું છે કે ચંદનને વિશેષ સુગંધી બનાવવા માટે તેમાં કેસર, કસ્તુરી, બરાસ, અંબર વગેરેનું મિશ્રણ કરવું, પરંતુ ચંદનની વિશેષતા - મુખ્યતા રાખવી જોઈએ. અને કેસર ગૌણ રીતે વાપરતાં શુદ્ધ હોવું ઘટે છે અને તેથી આજકાલ આવતા અપવિત્ર કેસરની બારી Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી દ્રવ્યપૂજામાં ભાવના : ૭૧ કાઈથી પરીક્ષા કરી તેના ત્યાગ કરવા ઘટે છે. પુષ્પપૂજા પુષ્પનું નામ સુમનસ્ છે, સુમનસના બીજો અસુંદર – શુદ્ધ મન થાય છે અને પુષ્પમાં સુગંધના ગુણ રહેલા છે, તેા પુષ્પપૂજા કરતાં એ ભાવવાનું છે કે ડે પ્રભુ! આ સુમનસ અપી એ ઇચ્છું છું કે મારું મન સુંદર – શુદ્ધ મને, અને તેમાં જેવી રીતે દ્રવ્યસુગધ રહી છે તેવી રીતે મારા મનમાં ભાવસુગંધ પ્રગટો !” નોંધઃ જે-જે સામગ્રી પ્રભુને ચડાવાય, પ્રભુ પાસે મુકાય તે-તે સામગ્રી શુદ્ધ હોવી જોઈએ એ સૌ કોઈ કબૂલ કરશે. પુષ્પા શુદ્ધ હાવાં જોઈએ એટલે વાસી ન હેાવાં જોઇએ, તેમ તે સુગંધી, સુંદર અને સારાં તથા પાંખડી છૂટી કર્યાં વગરનાં આખાં હોવાં જોઈએ. આજકાલ પુષ્પા વેચાતાં લઈ ચડાવવામાં આવે છે તેથી તેમાં ઉપરના વિવેક રહેતા નથી. સવારના વહેલાં લઈ આવી વેચનારા માળીએ પ્રાયઃ રાતનાં પુષ્પ રાખે છે, તેથી તે વાસી હોય છે, વળી કેટલીક વખત તેઓ પુષ્પની માળા કરતી વખતે દ્વારા પગમાં રાખે છે, અને તેથી મલિન થયેલા ઢારા પ્રભુપર ચડે છે, તે ટૂંકમાં એ કહેવાનું કે વાસી ન હેાય તેવાં, આખાં, સુગંધી પુષ્પો હાવાં જોઇએ અને આશાતના ન થવી જોઇએ. આની સાથે બીજું એ વિચારવાનું છે કે કેટલીક વખત આગળ જે સુંદર પુષ્પા પ્રભુને પૂજા કરતાં ચડાવ્યાં હોય, તે બીજો નવા પૂજક પેાતાનાં ગમે તેવાં પુષ્પા હાય તે પણ તેનાથી પૂજા કરવા આગળનાં સુંદર પુષ્પા કાઢી નાંખે છે; અથવા પૂજા કરતી વખતે તે પુષ્પાની સ'ભાળ રહેતી Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ હર : જિનદેવન નથી તેથી પડી જાય છે; આથી પ્રભુની જે મુદ્રા પૂર્વ વિશેષ આનંદદાયક અને ભવ્યતા આપનારી હાય છે, તે ન રહેતાં આશાતના થાય છે. તે હેતુ વિચાર કરી પુષ્પપૂજાના ઉચ્ચ ઉદ્દેશ સાચવવા એ જ કર્તવ્ય છે. પપૂજા ઃ આ પૂજા કરતાં એમ ભાવવાનું છે કે જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી થતા સુગ ધી ધુમાડે ઊંચા ચડે છે, તેમ કર્મરૂપી કઠિન લાકડું ખાળવા માટે ધ્યાનરૂપી અગ્નિ છે, તેમાં શુભભાવનારૂપી ગ્રૂપ નાંખવાથી ધુમાડાની ઊંચગતિ પેઠે મારા આત્મા ઊંચે ચડે. નોંધઃ ગ્રૂપમાં દશાંગ ગ્રૂપ વપરાવા જોઈએ. અને તે ઘણાં સુગધી દ્રવ્યાના બનેલા હોવાથી તેના ધુમાડામાં વિશેષ સુગધ હાય છે, અને તે ધુમાડા દેરાસરમાં વિશેષ પ્રસરતાં અશુભ મલિન રજકણેા દૂર થાય છે; વાતાવરણુ વિશેષ સારું અને છે. આજકાલ અગરબત્તીથી તદ્દન ચલાવી લેવાય છે તેમ સાવ થવું જોઇતું નથી. વળી કેટલાક અગરબત્તી પ્રભુ પાસે સુઘાડવા માગતા હાય, તેમ નાક પાસે લઈ જાય છે. તેથી તેની રાખ શરીર પર પડે છે, અને આશાતના થાય છે. તે આમ થવુ જોઈતું નથી. દીપપૂજા : આ પૂજા કરતાં એમ ભાવના કરવાની છે કે દીપક જેમ અંધકારને દૂર કરે છે તેમ મારા આત્મામાં રહેલ જ્ઞાનરૂપી તદીવા, મારા કર્મરૂપી – અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી. નોંધ : દેરાસરમાં દીવા ખાળવા માટે વપરાતું ઘી શુદ્ધ અને સારુ હાવુ' જોઈ એ. અશુદ્ધ ઘીમાં ઘણી વખત ચરબી Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ અષ્ટપ્રકારી કન્યપૂજામાં ભાવના : ૭૩ આદિ પદાર્થો હાય છે, તેથી આશાતના થાય છે, અને અશુદ્ધ ઘીથી કાળાશ – મેશ બહુ થાય છે, અને તેથી મલિન રજકણા ફેલાય છે. બીજી વાત યાદ રાખવાની છે કે દીવા ઉઘાડા કદી ન રાખવા જોઇએ, કારણકે તેમ થવાથી કેટલાંક જીવડાં ફૂદાં, પત`ગિયાં આદિ તેમાં પડીને મરી જાય છે તેથી હિંસા સાથે આશાતના માટી થાય છે. અક્ષતપૂજા: આ પૂજા અક્ષત(ચેાખા)ના સાથિયા વગેરેથી થાય છે. આ પૂજા કરતાં એ ભાવવાનું છે કે સાથિચામાં દર્શાવાતી ચાર ગતિમાંથી મુક્ત થઈ રત્નત્રયીની આરાધનાથી સિદ્ધ દશાનું અક્ષત – અખંડ પદ પ્રાપ્ત થાઓ ! નોંધઃ : અક્ષત આખા અને ઊંચી જાતના ચડાવવા જોઇ એ. કણકીના ન ચડાવવા જોઈએ. હું નૈવેદ્યપૂજા: આ પૂજા કરતાં એ ભાવવાનું છે કે, પ્રભુ ! આપ નિવેદ્યી છે અને સદા અનાહારી છે, આપની પાસે આ નૈવેદ્ય મૂકુ છું તે એ ભાવ સાથે કે હું આ સર્વે નૈવેદ્યના ત્યાગ કરી સદાને માટે આપના જેવુ' અનાહારી પદ પ્રાપ્ત કરું!” નોંધ : ક દે ઇ પાસેથી વેચાતી લીધેલી મીઠાઈ નૈવેદ્યમાં વપરાવી જોઇતી નથી, તેનાં કારણમાં પહેલું એ કે તે મીઠાઈ કદાઈ માલન કપડાં પહેરી બનાવે છે, અને તેમાં અપવિત્ર સાકર, ઘી આદિ વપરાય છે; ખીજુ એ કે ખીજા માણસાના સ્પર્શાસ્પર્શી થવાથી સ્પર્શાસ્પા દ્વેષ આવે છે. આથી આશાતના થાય છે એ સ્પષ્ટ છે. મીઠાઈ ઘેર પાતે અગર સ્નાન કરાવી સારાં લૂગડાં પહેરેલ કઢાઈ પાસે શુદ્ધ રીતે શુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : જિનદેવદર્શન દ્રવ્યાથી કરાવવી જોઈએ, અને તેમાં ખીજાઓને સ્પર્શી ન થાય તેમ થવુ જોઇએ. તેમાં વપરાતાં સાકર અને ઘી સ્વચ્છ અને શુદ્ધ હાવાં જોઈ એ. એટલે ખાસ કરીને સાકર પરદેશી હાય છે તે તેમાં અપવિત્ર વસ્તુએ આવે છે તે ઉઘાડી વાત છે, તેથી તે ન વપરાતાં શુદ્ધ સ્વદેશી સાકર વપરાવી જોઈએ. વળી આ મીઠાઇ થતી વખતે ધૂપ અને ઘીના દીવા રખાવાં જોઈ એ. કુલપૂજા ઃ આ પૂજા કરતી વખતે એ ભાવવાનું કે હૈ. આ ફૂલ આપની પાસે મૂકુ છું અને તેની સાથે એ ઇચ્છું છું કે શિવરૂપી કુલ મને મળે !” પ્રભુ ! નોંધ : આ સર્વે દ્રવ્ય પ્રભુ પાસે મૂકી પૂજા કરવાનું કારણ એ છે કે પ્રભુપ્રતિમા એ અંતિમ શુદ્ધ કુલ પ્રાપ્ત કરવામાં નિમિત્ત કારણ છે; આમ કરવામાં વૃત્તિએ અને ભાવના ઉચ્ચઉચ્ચ ચડાવવી જોઈએ એટલે આત્મ પ્રત્યે અંતમુ ખ દૃષ્ટિ જોઈએ. અન્ય કોઇએ એ તક લાવવાના નથી કે જૈના આ પૂજા કરે છે તેથી એમ સિદ્ધ થાય છે કે જૈના ઇશ્વરને ફલદાતા માને છે; આના ઉત્તર ઉપર અપાચેલે છે કે આત્માની ગતિ સિદ્ધ ઈશ્વરની ઉચ્ચતમ ગતિ જેવી કરવાની છે. આ અષ્ટપ્રકારી પૂજાના હેતુ બતાવ્યા, તેવા જ હેતુએ ખીજી સત્તરભેદી, એકવીશ પ્રકારી વગેરે પૂજાએાના છે, પરંતુ સ્થલસ કાચથી અત્ર લખવામાં આવ્યા નથી. સત્તરભેદી એટલે ૧. હૅવણ, ૨. વિલેપન, ૩. યુગ, ૪. વાસક્ષેપ, ૫. પુષ્પ, ૬. પુષ્પમાલા, ૭. ૫ંચવણુ પુષ્પ ૮. ચૂર્ણ, ૯. ધ્વજા, Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ભાવપૂજાનું વિશેષ સ્વરૂપ : ૭૫ ૧૦. આભરણુ, ૧૧. પુષ્પગૃહ, ૧૨. પુષ્પપગર, ૧૩ અષ્ટમોંગલ, ૧૪. ધૂપ, ૧૫ ગીત, ૧૬. નૃત્ય, ૧૭. વાજિંત્ર — એમ થાય છે. એ ઉપરથી વિશેષ પ્રકાર થાય છે તે કહે છે કે સત્તર ભેદ્ર એકવીશ પ્રકારે, અત્તર શત શેઠે રે, ભાવપૂજા બહુવિધિ નિરધારી, દેહગ દુરગતિ છે, ૨. સુ એ રીતે સત્તર ભેદથી, એકવીશ પ્રકારથી, એકસે માઠ ભેદથી અને એક તુજાર આઠે ભેદથી પણ દ્રવ્યપૂજા થાય. આ સર્વ પૂજાના ભેદ ભાવસહિત (ભાવના કેવી રીતે થાય છે તે ઉપર ટૂંકમાં જણાવ્યું છે.) આચરતા સુગતિ પ્રાપ્ત થાય. હવે ત્રીજો ભેદ તે ભાવપૂજા છે. ભાવ શબ્દથી પરમા ત્માના સ્વરૂપને જ્ઞાનાદિક બહુ વિધિથી એટલે ઘણા પ્રકારે નિરધારી એટલે તે-તે લક્ષણે અવધારીને ચિતવવું; આ પૂજાનું ફૂલ દુર્ભાગ્ય એટલે જે સ્વરૂપની અપ્રાપ્તિરૂપ કર્મસંબંધની ચારે દુČતિ તેને તથા તેના દુઃખનો નાશ થાય અને પાંચમ ગતિ એટલે મેાક્ષપદની પ્રાપ્તિ થાય તે રૂપ છે. Jain Educationa International ૦ ૫૯ ભાવપૂજાનુ વિશેષ સ્વરૂપ ઉપર કહી તે સર્વ દ્રવ્યપૂજા છે. આ દ્રવ્યપૂજાને ભાવપૂજા સાથે શું સંબંધ છે તે દર્શાવીએ. દ્રષ્યપૂજા એટલે ન્હવણુ, વિલેપનાદિક બાહ્ય ઉપચાર ચેગ સમારવાને છે. પૂજા પેાતે જ આત્માના દુ:ખહેતુ એવાં અઢાર પાપસ્થાનક તેને પલટાવવાને જે પ્રશસ્તરાગ પૂજામાં કરીએ છીએ, તે આત્માને તજવા યોગ્ય કર્મને નિરવાની રીતિ છે તેથી For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : જિનદેવદર્શન સંવરરૂપ છે, માટે અવશ્ય કરવા ગ્ય છે. ભાવપૂજા એટલે ગુણગુણની એકતારૂપ પૂજા તેનું કારણ ઉપર્યુક્ત દ્રવ્યપૂજા છે. આ ભાવપૂજા બે પ્રકારે છે. એક તે પ્રશસ્ત અને બીજી શુદ્ધ. પહેલામાં પ્રશસ્તરાગ મુખ્યપણે હોય છે. તે પ્રશસ્તરાગ શું છે? પ્રશસ્ત એટલે ગુણી ઉપર રાગ, જે વિષય, પરિગ્રહ ઉપર રાગ છે તે કર્મબંધ હેતુ છે; એટલે સ્વાર્થી પ્રેમ જે કે સ્ત્રી પ્રત્યેને, માતા આદિ પ્રત્યે પ્રેમ. એ રાગ, મેહ આદિને લઈને હોય તે તે કર્મબંધરૂપ જ છે; પરંતુ અરિહંતાદિ પંચપરમેષ્ટી, આગમ અને સાધમિક ઉપર પક્ષપાત વિના ગુણ પણા માટે જે રાગ તે પ્રશસ્તરાગ જાણુ. આ રાગ યદ્યપિ પુણ્ય ધને હેતુ છે, તથાપિ છતાં આત્મગુણને સ્થિર થવાને તથા નવા પ્રગટ કરવાનો હેતુ છે. આનાં ઉદાહરણ જોઈએ. ચરિત્રગ્રંથમાં આપણે જોઈએ છીએ કે કેટલીક વખત રાજકુમારી આદિ કેઈને પરણવા ઈચ્છતી નથી ત્યારે તેનાં માતાપિતા જુદાજુદા રાજકુમારની છબીઓ મંગાવી તે રાજકુમારીને આપે છે, અને બને છે એવું કે તેમાંથી એકની છબી જોઈ તે તરત જ તેની સાથે પરણવાની સંમતિ આપે છે. આવી જ રીતે કે રાજકુમાર આદિના સંબંધમાં બને છે. આનું કારણ પૂર્વભવને રહેલ છવપ્રેમ જ છે. પૃથ્વીચંદ્ર અને ગુણચંદ્રને પ્રેમ ઠેઠ કલાવતી અને શંખરાજાના ભવથી તે એકવીશ ભવ સુધી ચાલ્યું આવ્યું Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ ભાવપૂજાનું વિશેષ સ્વરૂપ : ૭૭ - હતા. શ્રી નેમિનાથ પ્રત્યેના રાજુલના પ્રેમ લાગલાગઢ પૂર્વના નવ ભવથી ચાલ્યું આવ્યેા. આ સવ પ્રેમ જીવપ્રેમ હતા – પ્રશસ્ત હતા અને છેવટે તે પ્રશસ્ત પ્રેમ મટીને શુદ્ધ થતાં આત્મા આત્મારૂપે પ્રગટ થાય છે. અહીં કઈ પૂછે કે શ્રી ગૌતમસ્વામીને ત્રિભુવનદયાલ, ત્રિશલાન ન શ્રી વીર પરમાત્મા પર રાગ હતા તે કેવલજ્ઞાનને રાધક કેમ થયા? આના ઉત્તર એ છે કે શ્રી ગૌતમના પ્રશસ્ત રાગ ક્ષયાપશમ રત્નત્રયીના દીપક હતા, પણ શ્રી વીર વિદ્યમાન છતાં રાગની મંદતા થઈ નહી, કારણકે છતે કારણે રાગ ટળવા દુષ્કર છે. જેમ દશ ઘડા ઘીથી ભરેલા હાય તેમાંથી ઘેાડા છૂટે છતાં ખાકીના ઘડા ઘીવાળા રહે પરંતુ એક પાત્રમાં ઘી ભયું હાય અને ફૂટી જાય ત્યારે તે પાત્ર ધીવાળુ કહેવાતું નથી, તેવી જ રીતે જ્યારે કારણ મળ્યું. તેથી શ્રી ગૌતમની રાગની અવસ્થા અટકી, તે વખતે શ્રેણી થઈ. આ ઉપરથી સ્પષ્ટ જણુાર્ય આવશે કે પ્રશસ્તરાગ સર્વ જીવાને ક્ષયાપશમી રત્નત્રયીના વિધી નથી, ભાયકતાની ઇહાયુક્ત ક્ષાયકતાને નજીક કરે, પરંતુ ક્ષાયકરત્નત્રયી થવા કે નહીં. પ્રશસ્ત ભાવપૂજા સાધકતામાં છે; સાધ્યપ્રાપ્તિ જ્યારે શુદ્ધ ભાવ પ્રગટ થાય ત્યારે જ થાય. પ્રશસ્ત રાણીપણાની આળખાણુ કરીએ. શ્રી અિ હુ તના અતિશયના મહિમા અને આઠ પ્રાતિહાર્યની વિસ્મયતા ૧. જોકે પ્રચસ્તરાગમાં ક્ષાયિક સમતિ થાય છે, અહી તે કરતાં ઊંચી સ્થિતિની વ્યાખ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૭૮ : જિરવદન આદિ દેખી સાંભળીને જે રાગ ઊપજે છે તે પ્રશસ્તરાગ છે. જગતના જીવને મેહરૂપી અંધકારથી નિવારવા ધર્મદેશને આપવાથી તથા તત્વથી ભૂલા પડેલા જેને તત્વના દેખાડવાથી શ્રી અરિહંતનું જે ઉપકારીપણું થયેલું છે તે પર ઈષ્ટતા રાખવી, તથા નિર્મલ કેવલજ્ઞાનાદિ ગુણે ઉપર રાગ રાખવે એ પ્રશસ્તરાગ છે. આ રાગથી કલ્પવૃક્ષ, ચિંતામણિરત્ન આદિ તુચ્છ ભાસે, કારણકે તે આ લેકના સુખના હેતુ અને ભાવ - અશુદ્ધતાના વધારનાર છે; આ શ્રી અરિહંતને રાગ પરંપરાએ આત્મસુખને હેતુ છે. શુદ્ધ ભાવપૂજા એટલે આત્માના ચેતનવીર્ય સમા શ્રી અરિહંત પરમાત્માના શાયક સિદ્ધત્વાદિ ગુણની અનુસાર પ્રવૃત્તિ કરવી એટલે ગુણરાગી થઈને ગુણબહુમાની થવું તે. આ પછી સ્વસ્વરૂપમાં તન્મય થયેથી સ્વરૂપપૂર્ણતા નીપજે, એટલે મોક્ષમાર્ગ સાધ્ય થઈ શકે. આત્માના જે પશમભાવી દર્શન ગુણ અને જ્ઞાનાદિ ગુણ પ્રભુની પ્રભુતામાં લયલીન થયા છે, એટલે જેટલી આત્મશક્તિ પ્રગટી છે તે સર્વ, અરિહંતના ગુણને અનુયાયી કરીને તન્મયતારૂપ કરે તે શુદ્ધભાવપૂજા છે. આવી રીતે શુદ્ધ નિર્મલતી શ્રી અરિહંત દેવ સિદ્ધ ભગવાનના રસથી તેના ગુણની ભેગી ચેતના રંગાય એટલે અન્ય વિકલ્પ ટાળી અનુભવભાવના સહિત પ્રભુસ્વરૂપે રસીલી થાય ત્યારે આમભાવ પ્રગટે એટલે ભવ્ય જીવ પહેલાં આ ભાવલંબી થાય ત્યારે પોતાના ગુણને સાધતે – નિપજાવતે, સમ્યગ્દર્શનાદિક ગુણને પ્રગટ કરતે, ગુણસ્થાન કમે Jain Educationa International For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ પૂજાને પ્રસ્તાવ : ૭૯ સ્વરૂપાનુભવ કરતે તલ્લીનતા કરી અનાદિકાલના સત્તાગત પૂજ્ય સ્વભાવને પ્રગટ કરે. ભાવાર્થ એ કે પહેલાં હું પણ પૂજ્ય અનંતગુણ છું એ નિર્ધારરૂપ સમ્યગ્દર્શન પ્રગટે, સ્વાદુવાદ સત્તાનું ભાન થાય, પછી જે સત્તા પ્રગટી, તેના રમણરૂપ- અનુભવરૂપે ચારિત્રગુણ પ્રગટે, પછી શુકલધ્યાન પ્રગટે, પછી નિરાવરણ કેવલજ્ઞાન પ્રગટે. આવી રીતે પરમપૂજ્ય શ્રી અરિહંતને પૂજવાથી પિતાને પૂજ્ય સ્વભાવ પ્રગટે. પૂજાના પ્રસ્તાવ હવે આપણે પ્રભુની પૂજા-સ્તુતિ આદિ જે સૂત્રથી કરીએ છીએ તે સર્વ હેતુ સહિત વિચારીએ. પ્રભુની પૂજા સામાન્ય પ્રકારે બે ભેદે છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા. દ્રવ્યપૂજા મુખ્ય ત્રણ પ્રકારે છેઃ અષ્ટપ્રકારી, સત્તરભેદી અને એકવીશ પ્રકારી. તેમાંની કેટલીક દ્રવ્યપૂજા અંગપૂજા તરીકે કરવામાં આવે છે, કેટલીક અગ્રપૂજા તરીકે કરવામાં આવે છે. પ્રભુના અંગ ઉપર ચીજો ચડાવીને પૂજા કરવામાં આવે છે તેને અંગપૂજા કહે છે, અને પ્રભુ આગળ સામગ્રી મૂકીને પૂજા કરવામાં આવે છે તે અગ્રપૂજા કહેવાય છે. આનું વર્ણન આપણે આગળ કરી ગયા છીએ. હાલમાં જે નવપદની ૯૯ પ્રકારની તથા બીજી પૂજા થાય છે તે સર્વને સમાવેશ ઉપરની અષ્ટપ્રકારી, સત્તરભેદી અને એકવીશ પ્રકારી પૂજામાં થઈ જાય છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજા એમ બંને કરવાને અધિકાર Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૮૦ : જિનદેવદર્શન શ્રાવક અને શ્રાવિકાને છે. સાધુ અને સાધ્વીને તે ભાવપૂજા કરવાને અધિકાર છે. હવે દ્રવ્યપૂજાને વિશેષ વિસ્તાર ન કરતાં ભાવપૂજા પર આવીએ. ભાવપૂજામાં મુખ્ય હેતુ એ છે કે સામાન્ય પ્રભુની સ્તુતિ, તે પ્રભુના ગુણ સાથે પિતાના આત્માની સરખામણી અને તે પ્રભુપદ મેળવવાની ભાવના કરવી. સ્તુતિના પ્રકાર પ્રભુનાં સ્તુતિસ્તવનાદિ સામાન્યપણે ચાર પ્રકારે કરવામાં આવે છે: ૧. ચાંચા પ્રભુ પાસે મોક્ષસુખ આદિની માગણી કરવાની રચનામય સ્તુતિ કરવી તે. ૨. ગુણોત્કીર્તનઃ પ્રભુના બાહ્ય અને અત્યંત ગુણેના વર્ણન સાથે તેમની વાણું અને અતિશય આદિનું નિરૂપણ કરવું તે. સ્વનિંદાઃ પોતાની નિંદા પ્રભુ સમીપ કરવી તે. આનું મુખ્ય ઉદાહરણ રતનાકરપચીશી છે. આત્મસ્વરૂપાનુભવ: પ્રભુ સન્મુખ નિશ્ચય સ્વરૂપથી પિતાનામાં અને પ્રભુમાં કાંઈ પણ અંતર નથી એમ અનુભવ સહિત સબળ આત્મસ્વરૂપના નિરૂપણ સાથે સ્તુતિ કરવી તે. આ રીતે સામાન્ય સ્તુતિ કરવાને નિયમ છે. ભાવપૂજા એક લેકથી તે એક હજાર ને આઠ કલાક સહી કરાય તે ન લેક સુધી કરાય તેપણ ઓછી છે. પ્રભુની નિયમિત સ્તુતિ અમુક Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ જઘન્ય ચૈત્યવંદનનું વિશેષ સ્વરૂપ : ૮૧ નિત સૂત્ર દ્વારા કરવાને નિયમ શિષ્ટ પુરુષેએ બાંધે છે તેને હેતુ શું છે અને તે કેવી રીતે કરવી જોઈએ તેનું દિગ્દર્શન કરવાનો પ્રયત્ન કરીએ છીએ. ચૈત્યવંદન અને તેના પ્રકાર પ્રથમ ભાવપૂજા “ચૈત્યવંદન” એવા પારિભાષિક શબ્દથી પ્રખ્યાત છે અને તેનું બીજું નામ દેવવંદન” પણ વપરાય છે. આ દેવવંદન (ચૈત્યવંદન) ત્રણ પ્રકારે કરાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટપણે. જઘન્યમાં એક, મધ્યમમાં બે અને ઉત્કૃષ્ટમાં પાંચ નમુશ્કણું આવે; એટલે જઘન્ય ચૈત્યવંદન કે જે હાલ ઘણે ભાગે કરવામાં આવે છે તે એ કે ચૈત્યવંદન કરી, નમુથુણું કહી, સ્તવન બેલી, જયવીયરાયને પાઠ ભણું, અરિહંત ચેઈયાણના પાઠથી એક નવકારને કાઉસગ્ગ કરી, એક થયસ્તુતિ) બોલી સમાપ્ત કરવું મધ્યમ ચિત્યવંદનમાં ચાર થેય (સ્તુતિ)થી દેવને વંદન કરવામાં આવે છે. અને ઉત્કૃષ્ટ ચત્યવંદનમાં આઠ થેયથી દેવવંદન કરાય છે. જઘન્ય ચૈત્યવંદનનું વિશેષ સ્વરૂપ અહીંયાં જઘન્ય ચૈત્યવંદન સામાન્ય રીતે લેકમાં વિશેષ પ્રચલિત હોવાથી તેનું કંઈક વિશેષ સ્વરૂપ લખીશું. ચૈત્યવંદનમાં મુખ્યત્વે કરીને નામજિન, સ્થાપનાજિન, દ્રજિન, અને ભાવજિન એ ચાર પ્રકારના જિનને નમસ્કાર પ્રચલિત વાતમાં મુખ્ય ચાર પ્રકા Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૮૨ : જિનદેવન કરવાના છે. તેમાંની દરેક ક્રિયાની આદિમાં ઇરિયાવહી પિડ કુમવી જોઈએ. આ પડિકમવાની પ્રવૃત્તિ હાલમાં વ્રતધારી સિવાય મીજામાં દેખાતી નથી. તે પડિકમતાં કાઉસગ્ગને અંતે લેાગસ' ખેલવા જોઇએ, કારણકે તે સૂત્રથી નામજિનને નમસ્કાર થાય છે. હાલમાં ચૈત્યવંદન કરનાર અમુક તીર્થંકરનું ચૈત્યવંદન ખેલે છે તેથી પણ નામજિનને નમ સ્કાર થઈ શકે છે. ‘નમુન્થુણ”થી ભાવજિનને નમસ્કાર થાય છે. જેમ અઈઆ સિદ્ધા, જેઅ ભવિસ્તતિ ાગયે કાલે; સંપર્ક વટ્ટમાણા, સવ્વ તિવિહેણુ વદામિ” આ ગાથાથી દ્રવ્યજિનને નમસ્કાર થાય છે. ૬૪ ક્રમના હેતુ સાથે સૂત્રો હવે ચૈત્યવાદન કરતાં ખેાલાતાં સૂત્રાના અનુક્રમના હેતુ સાથે જણાવીએ છીએ. ન પ્રથમ પોતાના કાયાયેાગથી છતી શક્તિ ન ગેાપવવાના ઉપદેશ સ્મરણમાં લાવી, તે સાથે હું જેમને નમું છું તે ક્ષમા આદિ ગુણથી સહિત છે, માટે મારા પૂજ્ય છે અને નમસ્કાર કરવા ચેાગ્ય છે એ હેતુ સ્મરણમાં લાવવા ઇચ્છામિ ખમાસમણે। (પ્રણિપાત – નમસ્કાર)ના પાડે ત્રણ વખત ખેલા. તે પાઠ નીચે પ્રમાણે છે : B ઇચ્છામિ ખમાસમણા ક્રિક જાવણિજજાએ, નિસીડિઆએ મથએણ વંદામિ. અ—હે ક્ષમાશ્રમણ ! યાપનીયયા એટલે શક્તિસહિત Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ કમના હેતુ સાથે સુત્રા : ૮૩ નિધિક્યા એટલે શરીર થકી, વાંદવાને ઈચ્છું છું, મસ્તક વડે નમસ્કાર કરું છું “ઈચ્છામિ ખમાસમણું સૂત્રને ગુજરાતી અનુવાદ ગીતિના લયમાં આ રીતે ગાઈ શકાય? “અહો ક્ષમાશ્રમણ શ્રી ! શક્તિ સહિત ને શરીરથી ઈછું, આપને વંદન કરવા, મસ્તકથી હું નમસ્કાર કરું છું” તથા ત્રણ વખત પંચાગ પ્રણિપાત (નમસ્કાર) કરે. પંચ અંગ તે બે ઢીંચણ, બે હાથ, અને એક મસ્તક. એ બધાં ભૂમિને નમતાં અડાડવાં જોઈએ અને ત્યારે જ પંચાંગ નમસ્કાર ગણાય. (અત્યારે કહેવું પ્રસ્તુત થઈ પડશે કે હાલમાં કેટલાએક નમસ્કાર કરતાં માથું અધર રાખે છે, અને વળી કેટલાએક તે હાથ પણ ભૂમિને અડકાડતા નથી. આ રીત પંચાંગ નમસ્કારમાં દૂષણરૂપ છે.) આટલું જણાવ્યા પછી જરા જણાવવાનું કે દશત્રિકમાં જે મુદ્રાત્રિક નામે વેગમુદ્રા, મુક્તાશુક્તિમુદ્રા અને જિનમુદ્રાનું સ્વરૂપ અગાઉ બતાવ્યું છે તે પર ચૈત્યવંદન કરતાં ખાસ ધ્યાન રાખવું ઘટે છે. આમાંની એગમુદ્રાને “જયવીયરાય” પહેલાંની નીચે જણાવેલ સર્વ કિયા સુધીમાં રાખવાની છે, “જયવયરાયમાં મુક્તાશુક્તિ મુદ્રા રાખવાની છે અને કાઉસગ્નમાં જિનમુદ્રા રાખવાની છે. આ ગમુદ્રા કરીને પ્રથમ કેઈ પણ તીર્થકરની નામજિન તરીકે સ્તુતિ કરવાને માટે ચૈત્યવંદન બેલવું. ઉદાહરણ તરીકે ચૈત્યવંદન લઈએ? Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૮૪ : જિનદેવન સીમધર ચૈત્યવદન શ્રી સીમ ́ધર જગધણી, આ ભરત આવે, કરુણાવત કરુણા કરી, અમને વંદાવા. સકલભક્ત તુમે ધણી એ, જો હાવે હવે નાથ, ભવાભવ હું છું તાહરા, નહીં મેલુ. હવે સાથ. ૨ સકલ સંગ છંડી કરી, એ ચારિત્ર લેઇશું, પાય તુમારા સેવીને, શિવમણી વરીશું. એ અલો મુજને ઘણા એ, પૂરા સીમંધરદેવ, ઈંડાં થકી હું વીતવું, અવધારા મુજ સેવ. અથ હું જગતના નાથ એવા શ્રી સીમ ધર સ્વામી ! આ ભરતક્ષેત્રમાં પધારો, અને આપ કરુણાવાળા હાવાથી કૃપા કરી અમને દશન-વંદનના લાભ આપે. તમે કે જે સર્વ ભક્તોના સ્વામી છે. તે જો અમારા સ્વામી થાય તે હું કે જે ભવાલવ તમારા છું તે તમારાં સાથ-સંગત કદી ડુ તેમ નથી. પછી અમે સ સંગ – આસક્તિ છેડી ચારિત્ર – દીક્ષા લઇશું, અને તમારા પગ સેવીને શિવરૂપી ૪ - - સ્ત્રીને વરીશું એટલે મેક્ષ પ્રાપ્ત કરીશું. આ અરજ સીમ ધર દેવ! મારી ઘણી કરીને છે તે પૂરજો, અને હું અહીંથી આપને વીનવું છું કે મારી સેવા લક્ષમાં લેજો 3 આ રીતે નામજિનનું સ્તવન થયું હવે સ્થાપનાજિનનું સ્મરણ કરવા, જ'કિંચિ'ના પાઠે ખેલવા, કારણકે અહી જીવને ભાવના ભાવવાની તક મળે છે કે હે જીવ! જ્યાંજ્યાં જિનેશ્વરની પ્રતિમાઓ છે ત્યાંત્યાં સર્વ સ્થલે જઈને તારે તેનાં દર્શન કરવાં જોઈએ; પર ંતુ તેવું પુણ્ય અને Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ કમના હેતુ સાથે સૂત્ર : ૮૫ તેટલી શક્તિ ન હોવાથી આ જિનબિંબની સ્તુતિ કરતાં હૃદયમાં દરેક જિનબિંબને સ્થાપી તે સર્વને નમસ્કાર કરવાને છે. આ હેતુથી “કિચિને નીચે પ્રમાણેનો પાઠ બેલ. ગાથા જે કિંચિ નામ તિર્થં, સગે પાયાલિ માણુસે એ, જાઈ જિબિંબઈ, તાઈ સવ્વાઈ વંદામિ. અર્થ–સ્વર્ગમાં, પાતાલમાં, મનુષ્યવેકમાં જે જિનબિંબે છે તે સર્વ પ્રત્યે – જે કાંઈ તીર્થ છે તે પ્રત્યે હું વંદન કરું છું. “જકિંચિ” એ ગાથાના સૂત્રને ગુજરાતી પદ્યાનુવાદ આ પ્રમાણે છે: જે કંઈ તીર્થો હોયે, મનુષ્યલકે સ્વર્ગે પાતાલે, ત્યાંનાં જે જિનબિમ્બે, તે સઘળાને વંદન હું કરતો.” હવે ભાવજિનને નમસ્કાર કરવાનું આવે છે. આનું કારણ આ પ્રમાણે છેઃ જે જિનબિંબની મુદ્રા હું નિહાળું છું તે પરમપકારી, કલેકપ્રકાશી, કેવલજ્ઞાનના ધારક, ભવ્ય જીવનું કલ્યાણ કરનાર, અરિહંત મહારાજ થઈ ગયા છે, તેમનાં બિંબે છે, અને તે વખતે તેમનાં સાક્ષાત્ દર્શન પામવાને હું ભાગ્યહીન હોવાથી શક્તિમાન થયે નહીં. અથવા તેવા પ્રભુ કેઈ ભવમાં મેં નીરખ્યા હશે તે તે. પ્રભુને પ્રભુ તરીકે ઓળખ્યા નહીં હોય, આથી જ આ દુઃખમય સંસારમાં હું હજુ પણ પરિભ્રમણ કરતે રહ્યો છું, પરંતુ કેઈ શુભ પશમાગે અને શ્રી અરિહંત પ્રભુ ૧. ગાથા સંસ્કૃત આર્યા પ્રમાણે ગવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૮૬ : જિનદેવદર્શન પ્રત્યે ભક્તિભાવ ઉલ્લ છે તેથી આ જિનપ્રતિમાને જિનેશ્વર સરખી માની સમવસરણમાં બેઠેલા પ્રભુનું – કેવલી આત્માનું સ્વરૂપ તે પ્રતિમામાં સ્થાપી સાક્ષાત્ અરિહંતરૂપે માની હું ભાવતીર્થકરની સ્તુતિ કરું છું આ હેતુથી ભાવસ્તવ નામે નમુત્થણને પાઠ નીચે પ્રમાણે કહે. નમુથુણં શકસ્તવભાવસ્તવ નમુત્થણે અરિહંતાણુ ભગવંતાણં ૧ આઈગરાણું, તિસ્થયરાણું, સંય સંબુદ્વાણું ૨ પુરિસુત્તમાશું, પુરિસસીહાણું, પુરિસવરપુંડરીઆણું. પરીસવરગંધહસ્થીર્ણ. ૩ લગુત્તરમાણે, લગનાહાણ, લેગડિઆણું, લેગ-- પઈવાણું લેગ જજઅગરાણું ૪ અભયદયાણું, ચકખુદયાણુ, મગદયાણું, સરણદ યાણું, બેહિદયાણું, ૫ ધમ્મદયાણું, ધમ્મદેસયાણું, ધમ્મનાયગાણું ધમ્મસારહાણે, ધમ્મવચાઉરંતચક્કવટ્ટીણું અમ્પડિહયવરનાણદંસણધરાણું, વિઅદૃછઉમાણું ૭ જિણાણું જાવયાણું, તિન્નાણું તારયાણું, બુદ્ધાણં બહયાણું, મુત્તાણું અગાણું ૮ ૧. “નમુત્થણું” એ શક્રસ્તવ અતિ પ્રાચીન છે. તે એટલું બધું અર્થગંભીર અને ઉદાર સ્તવન છે કે તેના પર મહા મૃતવાન શ્રી હરિભદ્રસારએ લલિતવિસ્તરા નામની અતિ મનનીયા અને સ્પષ્ટાર્થવાળી સસ્કૃત ટીકા લખી છે. (પ્રકટકર્તા શ્રી દેવચંદ લાલભાઈ જૈન પુ. ફંડ, સુરત) તે ખાસ અવગાહવા યોગ્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ ક્રમના હેતુ સાથે સૂત્ર : ૮૭ સલ્વન્નણં, સવ્વદરિસિણું, સિવ મયલ મરુઅ મણુંતમખયમવ્યાબાહ મપુણરાવિત્તિ સિદ્ધિગઈનામધેય, ઠાણું સંપત્તાણું, નમે જિણાણું, જિ અભયાણું. ૯ પ્રથમ સ્તંતવ્ય સંપદા છે, કારણ કે નીચેનાં વિશેષણ વાળા પ્રભુને વિવેકી પુરુષોએ તલવા ગ્ય છે. ૧. અરિહંત કે જેને વિશેષથી અર્થ આગળ અપાઈ ગયેલ છે.) તેને અને ભગવંતને નમસ્કાર છે. ભગવંત એટલે ભગવાળા. ભગના છ અર્થ. સમસ્ત ઐશ્વર્ય, રૂપ, યશ, લક્ષમી, ધર્મ અને પ્રયત્ન. આ છ વસ્તુઓ અરિહંતમાં ઉત્કૃષ્ટપણે વર્તે છે તે આ રીતે દેવતાઓ ભક્તિથી મહાપ્રાતિહાર્ય કરે છે તે સમસ્ત એશ્વર્ય, સકલ સ્વભાવથી થયેલ અંગૂઠારૂપ અંગારનિદર્શનાતિશયે કરી જે સિદ્ધ ઇદ્રનું સારમાં સાર એવું રૂપ પ્રભુના અંગૂઠા પાસે લાવીએ તે તે તેની પાસે અંગાર – કેલસા જેવું લાગે એવું તે રૂપ રાગ, દ્વેષ, ત્યજી પરિસહ, ઉપસર્ગ સહન કરવારૂપ પરાક્રમથી ઉત્પન્ન થયેલે યશ ઘાતકર્મના નાશ રૂપ પરાક્રમથી પ્રાપ્ત કરેલાં સુખરૂપી સંપત્તિ તે ઉત્કૃષ્ટ લક્ષ્મી, સમ્યગ્દશનાદિરૂપ, અને દાન, શીલ, તપ, ભાવનામય ધર્મ અને પરમ વીર્યથી ઉત્પન્ન થયેલ એકરાત્રિજ્યાદિક – એક રાત્રિ આદિ પ્રમાણની મહાપ્રતિમા ભાવહેતુ તે પ્રયત્ન. આ છે પ્રકારનું ભગ જેને છે તે ભગવંત. Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૮૮: જિનદેવદર્શન ૨. સ્તવવા ગ્યને સામાન્ય હેતુ કહેવા માટે સામાન્ય હતસંપદા. આ પ્રમાણે શ્રી અરિહંત કેવા છે? તેનાં વિશેષ નામે. આદિકર – પિતપતાના તીર્થમાં દ્વાદશાંગીની આદિના કરનાર. તીર્થકર – જેણે કરી સંસાર સમુદ્ર તરાય છે તે તીર્થ એટલે પ્રવચન તથા સંઘ, અથવા ગણધર તે રૂપી તીર્થના કરનાર. સ્વયંસંબુદ્ધ – પિતાની મેળે સમ્યફ પ્રકારે બુદ્ધ એટલે તત્ત્વના જાણનાર તેને વિશેષ હેતુ કહેવા માટે વિશેષહેતુ સંપદા આ પ્રમાણે પુરુષોત્તમ – પુરુષને વિશે દૌર્ય, ગાંભીર્યાદિ ગુણે કરી ઉત્તમ. પુરુષસિંહ – પુરુષમાં શૌર્યાદિ ગુણે કરી સિંહ. પુરુષવરપુંડરીક – પુરુષને વિષે પ્રધાન પુંડરીક એટલે કમલ સમાન. પુરુષવર ગંધહસ્તિ – પુરુષને વિષે પ્રધાન ગંધહસ્તિ સમાન છે. ૪. ઉપગહેતુ સંપદા. - લેકેરમ – લેકમાં ઉત્તમ. લેકનાથ - લેકના નાથ છે. કારણકે જ્ઞાનાદિક ગુણ ન પામ્યા હોય તેવાને તે પમાડે છે, અને પામ્યા હોય તેની રક્ષા કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ કમના હેતુ સાથે સુ : ૮૯ લોકહિત – લેકનું હિત કરનાર છે. કારણ કે દ્રવ્ય થકી લેકની સંપદા આપે છે, અને ભાવ થકી પરલેકનાં સુખ આપે છે. લેકપ્રદીપ – લેકમાં દીવા સમાન છે. કારણ કે ભવ્ય જીના સમૂહનું દેશના આદિથી મિથ્યા ત્વરૂપ અંધકાર ટાળે છે. લેકપ્રદ્યોતકર – લેકને વિશે ઉદ્યોત એટલે પ્રકાશ કર નાર છે, કારણ કે જેમ સૂર્ય સર્વ વસ્તુને પ્રકાશ કરે છે તેમ ભગવંત જીવ, અજીવ આદિ પદાર્થના પ્રકાશ કરનાર છે. ૫. તહેતુ સંપદા. અભયદય – અભયદાનના દેનાર છે, કારણકે ભગ વંતના દર્શનથી ભવ્ય જેને સંસારમાં ભમવારૂપ ભયને નાશ થાય છે. ચક્ષુદય – જ્ઞાનરૂપ આંખને આપનાર છે. કારણકે જેમ વૈદ્ય આંખના પડળોને એસડથી દૂર કરે છે, તેમ ભગવંત ભવ્ય જીના મિથ્યાત્વરૂપ પડો દૂર કરી સમ્યકત્વરૂપ આંખ આપી દેખતા કરે છે. માર્ગદય – માર્ગ(મોક્ષમાર્ગ)ના આપનાર છે. જેમ ભૂલા પડેલા મુસાફરને ચેર લટી અવળે માર્ગે લઈ જાય છે તેને પુરુષ વસ્ત્ર, ધન આપી ખરે માર્ગ દેખાડી તેને સ્થાનકે Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ ૯૦ : જિનવન $. ૭. પહેાંચાડે છે તેમ ભગવંત મિથ્યાત્વ કષાયરૂપ ચારથી લૂટાયેલ જાને કુમાગથી સુકાવી જ્ઞાનાદિક રત્નત્રયરૂપી લક્ષ્મી આપી મોક્ષમાર્ગ દેખાડે છે. શરણુદય – શરણ આપનાર છે, કારણ કે જેમ દુશ્મનથી ખીધેલા પુરુષને કાઈ ઉત્તમ પુરુષ શરણુ આપે તેમ દુર્ગતિથી ખીધેલા પુરુષને ભગવંત શરણ આપે છે. એધિક્રય – બાધ બીજરૂપ સમ્યકત્વ આપનાર છે. વિશેષ ઉપયાગહેતુ સંપદા. ધર્મદય – ચારિત્રરૂપ ધર્મના દાતાર છે. ધર્મદેશક – સ વિકૃતિ અને દેશવિરતિરૂપ ધર્મના ઉપદેશક છે. ધર્માંનાયક - ચતુવિધસંઘના પ્રવર્તાવનાર છે તેથી ધના નાયક છે. ધમ સારથી – ધ રૂપ રથના સારથી છે. . ધ વર – એટલે ધમાં પ્રધાન અને ચાતુર`ત ચક્રવર્તી એટલે ચતુતિને અ ંત લાવનાર એવું જે ધર્મચક્ર તેના પ્રવર્તાવનાર છે; અથવા ધર્મ વિષે પ્રધાન ચાર ગતિના અ’ત લાવનાર ચક્રવતી છે. સ્વરૂપહેતુ સંપદા. અપ્રતિહુતવરજ્ઞાનદનધર – એટલે (પર્વતાદિકે) ભેદાય નહીં તેવાં પ્રધાન કેવલ જ્ઞાન, તથા કૈવલ દનના - ધરનાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ કમના હેતુ સાથે સૂત્ર : ૯ વ્યાવૃત્ત છ%ા – એટલે છદ્મ કહેતાં ઘનઘાતી કમ કામક્રોધાદિક છ અંતરંગ વૈરી જેનાં વ્યાવૃત્ત એટલે ગયાં છે તે. સ્વતુલ્ય પર ફલકારી સંપદા જિન - રાગદ્વેષને જીતનાર છે. જાપક – ભવ્ય જીવને રાગદ્વેષથી જિતાવનાર-મુકાવનાર છે. તીર્ણ – સંસારસમુદ્રથી તરી ગયા છે. તારક – સંસારસમુદ્રથી તારનાર છે. બુદ્ધ – સર્વ તત્ત્વના જાણકાર છે. બેધક – બીજને તત્ત્વ સમજાવવાને સમર્થ છે. મુક્ત – આઠ કર્મરૂપ બંધનથી મુકાયેલા છે. મોચક – આઠ કર્મરૂપ શત્રુથી મુકાવવાને સમર્થ છે. ૯. મેક્ષસિદ્ધાવસ્થા સંપદા. એટલે મેક્ષનું સ્વરૂપ દાખવવામાં આવ્યું છે માટે. સર્વજ્ઞ – કાલેક સર્વને કેવલજ્ઞાને કરી જાણનાર છે. સર્વદશી – સમસ્ત વસ્તુઓનું સામાન્ય સ્વરૂપ કેવલ દર્શનથી દેખનાર છે. શિવ – ઉપદ્રવ રહિત છે. અચલ – જેને ચલાયમાન થવું નથી તેવા છે. અરૂજ – રોગ રહિત છે. અનંત – અનંત જ્ઞાન-દર્શન-સુખ-વીર્યથી સહિત છે. અક્ષય – જેને ક્ષય – નાશ નથી તે. અવ્યાબાધ – બાધા-પીડા રહિત છે. અપુનરાવૃત્તિ – જ્યાંથી ફરી આવવું નથી તે. Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૯૨ ઃ જિનદેવદર્શન સિદ્ધિગતિનામધેય સ્થાન સંપ્રાપ્ત - (ઉપરના સાત ગુણે કરી) સિદ્ધિ ગતિ એવું નામ છે જેનું એવા સ્થાનને પ્રાપ્ત કરેલ છે એવા. જિન – રાગદ્વેષને જીતનાર જિન ભગવાનને. જિતભય – જેણે સાત ભયને જીત્યા છે એવાને.. નમે – અગર નાસ્તુ - નમસ્કાર મારા હે. આ શકસ્તવને ગુજરાતી કવિતામાં અનુવાદ નીચે આવે છે. (નહિ કમની કથા કદાપિ વ્યર્થ જનારી – એ રાહમાં) અરિહંત ને ભગવંતને, નમો નમો નમ: આદિકર તીર્થકરને નમે નમે - પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરકમલ પુરુષવરગંધહસ્તિને, નમે નમેલકત્તમ લેનાથ, લેકહિતકરે, લેકપ્રદીપ લેકના, પ્રદ્યોતકર નમે અભયદાતા ચક્ષુદાતા, માર્ગદરતા તે; શરણદાતા બધેદાતાને નમો નમોધર્મદાતા ધર્મતણું, દેશના દેનાર; ધર્મનાયક ધર્મતણું, સારથી નમે ચાર ગતિ નાશ કરે, ધર્મચક્ર જે; તે પ્રવતે ધર્મચક્રવર્તીને નમઉત્તમ ને અપ્રતિહત, જ્ઞાન-દર્શન, તેહના જે ધારનારન, નમે નમે આત્માનાં આવરણે જેણે કર્યા દૂર, Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ કમના હેતુ સાથે સૂત્ર : ૯૩ એવા વ્યાવૃત્તછદ્ધને, નમે નમેજિન ને જિતાડનાર, તરેલ તારનાર; બુદ્ધ ને બીજાને, બંધનારને નમે મુક્ત ને બીજાને, મુક્ત કરી આપનાર; સર્વજ્ઞ સર્વદર્શીને, નમે નમેશિવ અચલ ને રોગરહિત, જે અનંત છે; અક્ષયને બાધારહિતને, નમે નમ જેને નહિ પુનર્જન્મ, સિદ્ધિ ગતિને પ્રાપ્ત કરનાર જિનને, નમે નમોજેણે સૌ ભય જિત્યા એવા જિતભયને અરિહંત ને ભગવંતને, નમે નમે નમે. ભાવજિનની ઉપર પ્રમાણે સ્તુતિ કર્યા પછી જીવે એવી ભાવના ભાવવી જોઈએ કે આવા ભાવ-અરિહંત થવાને લાયક જે જીવે આ સંસારમાં છે તે, અને ભાવ-અરિહંતનું કાર્ય પૂરું કરી જે મેક્ષમાં બિરાજ્યા છે તે દરેક મારા જેવા પામર જીવને નમસ્કાર કરવા યોગ્ય છે કારણકે સકલ સંઘના નાયક તરીકે બનવું, ચતુર્વિધ સંઘની સ્થાપના કરવી, વાણના ૩૫ ગુણ, અને ૩૪ અતિશય પામવા, અને અરિહંત નામકર્મ બાંધવું એ કંઈ સામાન્ય વાત નથી. મહા ઉગ્ર શુભ. ભાગ્યને ઉદય હોય તે જ તીર્થંકર પદવી મળે છે, માટે તે પદને ભેગવી સિદ્ધ પદને પામેલા, અને હવે પછી તે પદવીને લાયક થનારા, અને વર્તમાનકાલમાં તે પદવીને સમ્મુખ થયેલા દરેક દ્રવ્ય જિનેશ્વરને હું નમસ્કાર કરું છું. ભરત ચકવતીએ મરિચિ જેવાને એ જ બુદ્ધિએ નમસ્કાર Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૯૪ : જિનદેવદર્શન કર્યા હતા, ત્યારે હું અજ્ઞાની છું તેમ જ ભાગ્યહીન છું કે આ સમયમાં કેાઈ કેવલજ્ઞાનીનેા જોગ નથી. તેથી કયા કયા જીવા તીર્થંકર થવાના છે તે હું જાણી શકું તેમ નથી; માટે સામાન્ય રીતે ઉક્ત હેતુપૂર્ણાંક નીચેની ગાથાથી દરેક દ્રવ્યજિનને નમસ્કાર કરું છું. ગાથા જેઅ અઈઆ સિદ્ધા, જે ભવિસ્યંતિ ણાગએ કાલે, સંપર્ણ દ્રુમાણા, સબ્વે તિવિહેણ વંદામિ. અથ་જે જિન અતીત એટલે ભૂતકાલમાં સિદ્ધ થયા અને જે અનાગત એટલે ભવિષ્યકાલમાં સિદ્ધ થશે અને સંપ્રતિ એટલે વત માન વિષે વત માન છે તે સર્વે જિનાને હું ત્રિવિધ – મન, વચન અને કાયાની એકાગ્રતાથી વંદન કરુ છું. જેમ અઈઆ સિદ્ધા' તે સૂત્રનું ગુજરાતી કાવ્યમાં અવતરણ ગીતિના લયમાં : પૂર્વ સિદ્ધ થયેલા, ભવિષ્યમાં જે સિદ્ધ હવે થાશે, વર્તમાન વિચરતા, તે સર્વેને ત્રિવિધે હું '.' વિવેચન—દ્રવ્ય અરિહંત જો નરકાદિ ગતિમાં હાય તા પણ તે વાંદવા ચેાગ્ય છે. ભૂતસ્ય ભાવિના હું યત્કારણ કાર્ય નું જે કારણ ભાવી - તત્ દ્રવ્ય' – ભૂત કાર્યનું અને હાય તે દ્રવ્ય કહેવાય છે, જેમકે માટી એ ભાવી એટલે ભવિષ્યમાં થનારા ઘટનું કારણ છે, અને ઠીકરાં એ ભૂત ઘટનું કારણ છે, કેમકે તેથી ઘટતું જ્ઞાન થાય છે, તેવી જ રીતે જે અરિહંત મેક્ષમાં ગયા છે તે સિદ્ધના જીવા ભૂત Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ કમના હેતુ સાથે સૂત્ર : ૯૫ અરિહંતના આત્મદ્રવ્યું છે, અને ભાવ જ ભવિષ્ય અરિહંતના આત્મદ્રવ્ય છે. વર્તમાનકાળના છવદ્રવ્ય ભવિષ્યમાં આવી જાય છે, તે પણ તેમને નિકટ કાળની અપેક્ષાએ વર્તમાનકાળમાં લીધેલા છે. હવે ઉપર્યુક્ત દ્રવ્ય જિનને નમસ્કાર કરતાં લેકસ્વરૂપનું ભાન થાય છે, તેથી સમગ્ર લેકમાં જે-જે તીર્થો, જિનકલ્યાશુક ભૂમિઓ અને જિનપ્રતિમાઓ છે તે સર્વને નમન કરવું જોઈએ. આની સાથે તે સ્વરૂપને બતાવનારા તેમજ તેના માર્ગને પ્રકાશનારા અને તેમાં વર્તનારા એવા મુનિરાજોને પણ આ સ્થલે ભૂલી જવા જોઈતા નથી, એવા હેતુથી નીચેની એ ગાથા બાલવી. ગાથા જાવંતિ ચેઈઆઈ ઉ૮ અ અહે આ તિરિ અ એ અ, સવાઈ તાઈ વદે, ઈહ સંતે તથ સંતાઈ. અર્થ–ઊર્ધકને વિષે અને અધકને વિષે, વળી તીચ્છી લેકને વિષે જેટલાં સૈન્ય – જિનપ્રતિમાઓ છે કે જે ત્રણ લેકમાં વિરાજમાન છે. તે સર્વને હું વંદન કરું છું. જાવંતિ ચેઈઆઈ સૂત્રનું ગુજરાતી ઊર્વ અધે ને તિર્ય, લેકમહીં જેટલાં ચૈત્ય હોયે, તે સઘળાંને અહીં સ્વસ્થાને રહી વંદન હું કરતે.” જાવંત કેવિ સાહૂ ભરફેરવયમહાવિદેહે અ, સસિં તેસિં પણ તિવિહેણ તિદંડવિયાણું. ભરત, ઐરવત અને મહાવિદેહ (દરેક પાંચ છે એટલે પંદર ક્ષેત્ર-કર્મભૂમિઓમાં) જે સાધુઓ સાધ્વીઓ છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૯૬ : જિનવદશન જે ત્રિવિધ એટલે મન-વચન-કાયાએ ત્રિદંડ એટલે અશુભ મન, વચન, કાયારૂપ ત્રણ દંડને નિવાર્યા છે તેમને મારે નમસ્કાર થાઓ. જાવંત કેવિ સાહુ સૂત્રનું ગુજરાતી મહાવિદેહે ભરતે, અરવતે જેટલા સાધુ હૈયે, ત્રિદંડવિરતિવાળા, તે સર્વેને ત્રિવિધે હું પ્રણમ્. વિવેચન–મને દંડ એટલે મનનું કુધ્યાનમાં વર્તવું; વચનદંડ તે સાવદ્ય વચન બેલવાં અને કાયદંડ તે કાયાને કુવ્યાપારમાં પ્રવર્તાવવી. આ પછી ચૌદપૂર્વમાં રહેલ “નમેહત્સિદ્ધાચાર્યોપાધ્યાયસર્વસાધુભ્ય એ લઘુસૂત્ર વડે શ્રી પંચપરમેષ્ઠીને નમસ્કાર કહે. આ કહેવાને હેતુ એ છે કે પંચપરમેષ્ઠીને એ દરેક કાર્યના પ્રારંભમાં, મધ્યમ અને અંતમાં મંગલરૂપ છે. આ ચૈત્યવંદનના મધ્યમાં તેથી આ મંગલભૂત પંચપરમેષ્ઠીનું સ્મરણ થવું જોઈએ. આવું મંગલ પુનઃ પુનઃ કરવા યંગ્ય છે, કારણકે, સુબુદ્ધિ અને દઢતા કાર્યના અંત સુધી રહેવી બહુ જ મુશ્કેલ છે કારણકે દરેક કાર્યમાં તેમાં ખાસ કરીને શુદ્ધ શ્રદ્ધા રહેવામાં અનેક વિદને છે. ઘણું ભવ્ય છાને ખરાબ સંજોગના ભેગા થવાથી શ્રદ્ધાભ્રષ્ટ થતાં આપણે નજરે જોઈએ છીએ. દુનિયામાં યુક્તિ કરતાં કુયુક્તિઓનું પ્રાબલ્ય અજ્ઞાનીએના માટે વધારે અસરકારક થઈ પડ્યું છે, તેથી ઘણા જીવે ભવભ્રમણની સામગ્રી મેળવી મનુષ્યભવ હારી જાય છે. આવી કુબુદ્ધિ કેઈપણ સંજોગમાં મારી ન થાઓ અને Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ક્રમના હેતુ સાથે સૂત્રો : હS જે સુબુદ્ધિથી વસ્તુવરૂપ સમજી હું આ વખતે પ્રભુસ્તુતિ કરી રહ્યો છું તેવી સુબુદ્ધિ મારામાં સ્થિર રહે એ હેતુથી આ મંગલાચરણની આવશ્યકતા રહે છે. ખીજુ કારણ એ પણ છે કે અમુક સૂત્રેાથી પ્રભુની સ્તુતિ કર્યાં પછી આપણે જે આગળ ચાર પ્રકારની સ્તુતિ ખતાવી ગયા તેનાથી ગૂંથાયેલા અમુક સ્તવનથી હું હવે પછી પ્રભુની જે સ્તવના કરનાર છું, તે સ્તવના શુદ્ધ ભાવરૂપે મને પરિણમે અને મારામાં શાંતિ વસે તેવા હેતુથી તે સ્તવના પહેલાં પ્રથમ માંગલાચરણુરૂપે પૉંચપરમેષ્ઠીને નમસ્કાર કરવા આવશ્યક છે. આ પાઠ ચૌક પૂવ માંહેલે છે માટે આ સ્થલે યાદ રાખવાનું છે કે પૂત્ર' ભણવાના અધિકાર પુરુષોને છે પણ સ્ત્રીઓને નથી, તેથી આ પાઠ પુરુષોને જ એલવાના છે અને સીએએ આ પાર્ડને બદલે મંગલ માટે નમારિ હુ તાણું' એટલુ જ અથવા પૂર્ણ નવકાર ભણવાનાં છે. . હવે સ્તવન ખેલવાનું આવે છે. તે સ્તવનમાં પૂર્વે કહી ગયા તે ચાંચાદ્ધિ ચાર સ્તુતિરૂપે છે તેથી તે ચારે પ્રકારનાં સ્તવન અહીં ઉદાહરણરૂપે આપીશું. ૧, ચાંચાપૂવ ક સ્તવન (રાયજી અમે ન હિંદુવાણા કે રાજ ગરાસિયા ૨ લેા – એ દેશી) જિનજી ચંદ્રપ્રભુ અવધારા કે નાથ નીહાલો રે લે. અમણી બિરૂદ ગરીબનવાજ કે વાચા પાલો ૨ લેા. Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૯૮ઃ જિનવદર્શન હખે હું તુમ શરણે આવ્યું કે મુજને રાખજે રે લે. એરટા ચાર ચૂગલ જે ભુંડા કે તેહ રે નાંખજો રે લે. ૧ પ્રભુજી પાંચતણ પરશંસા કે રૂડી થાપજે રે લે. મેહન મેર કરીને દર્શન મુજને આપજે રે લે. તારક તુમ પાલવ મેં ઝાલ્યા કે હવે મુને તારજો રે લે. કૂતરી કુમતિ થઈ છે કેડે કે તેને વારજે રે લે. ૨ સુંદરી સુમતિ સહાગણ સારી કે ખારી છે ઘણી રે લે. તાતજી ! તે વિણ જીવે ચૌદ ભુવન કર્યું આંગલું રે લે. લખગુણ લખમણું રાણી જાય કે મુજ મન આવજે રે લે. અનુભવ અને પમ અમૃત-મીઠી કે સુખડી લાવજો રે લે. ૩ દીપતી દોઢસો ધનુષ પ્રમાણ કે પ્રભુજીની દેહડી રે લે. દેવની દસપૂરવ લખમાને કે આઉખું વેલડી રે લે. નિર્ગુણ નિરાગી પણ હું રાગી કે મનમાંહે રહ્યો રે લે. શુભ ગુરુ સુમતિવિજય સુવસાય કે રામે સુખ લહ્યો છે લે ૪. | (વશી-વીશીસંગ્રહ પૃ. ૧૨૫) અર્થ– હે ચંદ્રપ્રભ જિન ભગવાન! લક્ષમાં રાખી હે નાથ! મારા પર નજર કરજો. આપ તે ગરીબના પાલનાર અને બમણી કીર્તિ ધરાવનાર છે તેથી આપનું વચન પાળજે. હું આનંદથી આપને શરણે આવ્યો છું તે શરણે રાખજો, અને ક્રોધ, માન, માયા અને લેભ એવા ચાર કષાયરૂપી નિદક અને દુષ્ટ ચાર ચેરથી મને દૂર કરજે. અને હે પ્રભુજી! પંચ વ્રતની પ્રશંસા મારામાં સારી રીતે સ્થાપજે એટલે હું તેની પ્રશંસા કરતે થકે તેને પાલતો રહું એમ કરજે. હે. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ક્રમના હેતુ સાથે સૂત્ર : ૯૯ માહન ! મહેરખાની કરીને આપનાં દર્શન મને આપજો, અને આપ તારનારને પાલવ એટલે છેડો ઝાલ્યા છે તે મને તારજો. કુમતિરૂપી કૂતરી કે જે મારી પાછળ ભમ્યાં કરે છે તેને તેમ કરવા દેતા નહીં; અને સુમતિરૂપી સૌભાગ્યવતી સુંદરી મને સારી તેમજ બહુ પ્રિય લાગે છે, છતાં તે મને મળી નથી. હું પિતાજી! તેના વગર જ ચૌદ ભુવન મને ભવભ્રમણથી આંગણા જેવાં થઈ પડયાં છે, અર્થાત્ આ મારા જીવ ચૌદ રાજલેાકમાં રખડયો છે; માટે લક્ષ્મણારાણીના લાખા ગુણ ધરાવનાર પુત્ર! આપ મારા મનમાં આવજો અને તેની સાથે અનુપમ અમૃતરસ જેવા મીઠા અનુભવરૂપી સુખડી – પકવાન લેતા આવજો. પ્રભુના દોઢસા ધનુષ્ય પ્રમાણવાળા દેડ દીપે છે – શાલે છે અને તે દેવનું આયુષ્ય દશ પૂર્વ લક્ષ હતું. આ દેવ કે જે નિર્ગુણુ અને રાગ વગરના છે તેના ચિત્તમાં રાગવાળા એવા હું રહ્યો હાય તે રામવિષય કવિ કહે છે કે મારા શુભ ગુરુ એવા સુમતિવિજયના સારા પ્રતાપે સત્ય સુખ લહું. ૨. ગુણાકી નરૂપ સ્તવન ખાદ્ય ગુણુરૂપ વાણી, અતિશય નું વર્ણન (રાગ મલ્હાર, વાહાણની દેશી) શ્રી શ્રેયાંસ જિ'દ, ધનાધન ગહગહ્યો રે ૪૦ વૃક્ષ અશેકની છાયે, સુમર છાઈ રહ્યો રે સુ ભામંડલની ઝલક, ઝબૂકે વીજલી ૨ ઉન્નત ગઢ ત્રિક ઇંદ્ર, ધનુષ શે।ભા મલી દેવદુ’દુભિના નાદ ગુહિર ગાજે ઘણું Jain Educationa International For Personal and Private Use Only રે. ૨ રે Page #129 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ : જિનદેવદર્શન ભાવિક જનનાં નાટિક, મારક્રીડા ભણું ૨ ચામર કેરી હાર, ચલતી ખગતતિ રે વરસે દેશના સરસ સુધારસ, સમકિતી ચાતક‰ન્દ, તૃપ્તિ પામે સકલ કષાય દાવાનલ, શાંત હુવે જનચિતવૃત્તિ સુભૂમિ, ત્રેહાલી થઈ તિણે રામાંચ અંકુર, વતી કાયા લહી રે. શ્રમણુ કૃષિબલ સજ્જ, હુવે તવ ઊજમી ૨ ગુણવંત જન મનક્ષેત્ર, સમારે સં૪મી ૨ કરતા બીજા ધ્યાન, સુધાન નિપાવતા રે જેણે જગના લાક, રહે સવિજીવતા રે. ગણધર ગિરિ તટ સંગ, થઈ સૂત્રગ્રંથના રે તેહ નદીપરવાહે, હુઈ મહે એહુ જ મેાહેાટો આધાર, વિષમ માનવિજયજી ઉવઝાય, કહે મેં પાવના રે કાલે લહ્યો રે સહ્યો રે. (જૈતપ્રદ્દીપ, પૃ. ૧૬૪) અર્થ—આ શ્રેયાંસનાથ ભગવાનનું સ્તવન છે. તે ભગવાનને મેઘ સાથે સરખાવ્યા છે. શ્રી શ્રેયાંસ જિનેશ્વર અંધારેલા મેઘની પેઠે અશેકવૃક્ષની નીચે પૂર્ણતાથી છવાઈ રહેલ છે. ભામ'ડલની ઝલક એવી છે કે જાણે વીજળી અમકતી હૈાય નહીં! ત્રણ ઊંચા ગઢની શાભા ઇંદ્રધનુષ્ય જેવી છે. મેઘની સાથે ગર્જના જોઈએ તે દેવદુદુભિના નાદ જમા ગાજે છે, અને મારની ક્રીડા તે ભવ્ય જીવાનાં નાટક છે. અગલાની પક્તિરૂપી ચામરાની હાર થઈ રહી Jain Educationa International જિનપતિ રે. તિહાં રે જિહાં ૨ રહી રે For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ ક્રમના હેતુ સાથે સૂત્રો : ૧૦૧ છે, અને જિન ભગવાન દેશનારૂપી વરસાદ સરસ અમૃતના રસ જે વરસાવે છે, અને તેનાથી ચાતકનું ટેળું એવા સમકિતીએ ત્યાં વૃદ્ધિ પામે છે, અને સર્વ કષાયરૂપી જબરી અગ્નિ (દાવાનલ જેવી) શાંત થાય છે. મનુષ્યના ચિત્તની વૃત્તિઓરૂપી સારી ભૂમિ તરબળ થઇ રહી છે, તેથી શરીરના રોમાંચરૂપી અંકુર ફૂટ્યા છે. સાધુઓ રૂપી ખેડૂતે ઉજમાળ થઈ સજજ થયા છે અને તે સંયમી સાધુઓ ગુણવાન પુરુષના મનરૂપ ખેતરને સમારે છે, અને બીજા સાધુઓ ધ્યાન કરી સારું ધાન્ય ઉગાડે છે કે જેથી જગતના બધા લેક જીવતા રહે છે. ગણધરરૂપી પર્વતના તળિયામાંથી સૂત્રન્થના થઈ, અને તે સૂત્ર રૂપી નદીના પ્રવાહથી પાવન થવાય છે. એ જ આગમે આ વિષમ કાલમાં મોટા આધાર રૂપ છે એવું મેં સનિષ્ઠાથી શ્રી માનવિજય ઉપાધ્યાય કહે છે કે લહ્યું છે – માન્યું છે. ૩. સ્વનિંદાપૂર્વક સ્તવન (ઉધાજી કહીસે બહુરિ – એ દેશી) પ્રભુજી મુજ અવગુણ મત દેખે રાગદિશાથી તું રહે ન્યારે, હું મન રાગે ઘાલું, ઠેષ રહિત તું સમતાભને, દ્વેષમારગ હું ચાલું. પ્રભુજી ૧ મહ લેશ ફરો નહિ તૂહિ,મેહ લગન મુઝ પ્યારી, તું અકલંકી, કલંકી હું તે, એ પણ રહિણે ન્યારી. પ્રભુજી ૨ ૧. આ શૈરવીમાં ઉત્તમ રીતે ગવાશે. Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ : જિનદેવદર્શન તું હિ નિરાશ, ભાવપદ સાથે હું આશાસંઘ વિલુદ્ધો, તું નિશ્ચલ, હું ચલ, તું સુદ્ધ, હું આચરણે ઉધે પ્રભુજી ૩ તુઝ શુભાવથી અવલા માહરા, ચરિત્ર સકલ જગજાણ્યા, ભારે ખમા પ્રભુને તે કહેતાં, ન ઘટે મઢે આણ્યા. પ્રભુજી ૪ પ્રેમ નવલ જે હોયે સવાઈ, વિમલનાથ મુખ આગે. કાંતિ કહે ભવવન ઊતરતાં, તે વેલા નવિ લાગે. પ્રભુજી, પ. (વશી-વીશીસંગ્રહ, પૃ. ૧૧૧) અર્થ...હે પ્રભુ! મારા અવગુણ સામું જોશે નહીં. (કારણકે, તું રાગમાર્ગથી જુદે છે, જ્યારે હું તે મારું મન ગમાં પરોવું છું. તું શ્રેષરહિત, અને સમતારસથી ભીંજાચેલે છે અને હું દ્વેષમાર્ગે ચાલું છું લેશ માત્ર તેને મહ સ્પર્યો નથી, અને મને તે મેહની લગની – પ્રીતિ પ્રિય છે. વળી તું નિષ્કલંક છે ત્યારે હું તે કa કી છું. આ પરથી તારી અને મારી રહેણી (રીતભાત – વલણ) જુદી છે. તે આશા – ઈચ્છા રહિત ભાવ એટલે નિશ્ચયપદ એવું મક્ષપદ સાધ્યું છે, જ્યારે હું અનેક આશાથી લુબ્ધ છું. તું અચળ છે, હું ચલાયમાન છું; તું શુદ્ધ છે, જ્યારે હું આચરણે ઊંધિ – વિપરીત છું. તારા સ્વભાવથી મારાં જે વિપરીત વર્તને છે તે જગજાહેર છે હે પ્રભુ! તને ભારે ખમા! તે સઘળા વર્તન મેઢે કહેવાં અગ્ય છે. શ્રી વિમલનાથ સમક્ષ શ્રી કાંતિવિજય કહે છે કે હે પ્રભુ! જે આપ પ્રત્યે અપૂર્વ પ્રેમ સવાયો એટલે પરવસ્તુ કરતાં અધિક હેય તે આ સંસારરૂપી વન ઊતરી જવા માટે કોઈ પણ વિલંબ થાય તેમ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ કમના હેતુ સાથે સૂત્રો : ૧૦૩ છે. આત્મસ્વરૂપાનુભાવપૂર્વક સ્તવન [શ્રી નમીશ્વરસ્વામિ જિનસ્તવન (હે પિયુ પંખીડા – એ દેશી) જગત દિવાકર શ્રી નમીશ્વર સ્વામ જે, તુજ મુખ દીઠે નાઠી ભૂવ અનાદિની રે લે. જાગ્યું સમ્યગ્સન સુધારસ ધામ , છાંડી દુર્જય મિથ્યા નિંદ પ્રમાદની રે લે. સહજે પ્રગટયો નિજ પરભાવ વિવેક જે, અંતર આતિમ ઠહ સાધન સાધવે રે લે. સાધ્યાલંબી થઈ જ્ઞાયકતા છેક જે, નિજ વરણતિ નિજ ધર્મરસે ઠવે રે લે. ત્યાગી પર પરણતિ રસ રીઝજો, જાગી આતિમ અનુભવ ઈષ્ટતા રે લે. સહેજે છૂટી આશ્રવભાવની ચાલ જે, જાલમ પ્રગટી સંવર શિષ્ટતા રે લે. બંધહેતુ જે છે પાપસ્થાન જે, તે તુજ ભગતિ પામ્યા પુષ્ટ પ્રશસ્તતા રે લે. ચેય ગુણે વલ ઉપગ જે, તેહથી પામે ધ્યાતા ધ્યેય સમસ્તતા રે લે ૪ જે અતિ દુસ્તર જલધિ સમે સ સાર જે, તે ગેપદ સમ કીધે પ્રભુ અવલંબને રે લે. ૫ ૧. “ઓધવજી સંદેશો કહેજે શ્યામને એની લાંબી ઢાલમાં ગવાશે. ૨. વીસી વીશી સંગ્રહમાં પમી કડીની ચાર પંક્તિને બદલે બે જ પંક્તિ ઉપલબ્ધ હેવા અંગે અગાઉની આવૃત્તિઓમાં લેખકે Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪: જિનદેવદર્શન સ્વાધ્યાયાદિ પ્રભુતાને એકત્વ જે, ક્ષાયક ભાવે થઈ નિજ રત્નત્રયી રે લે. પ્રત્યાહાર કરીને ધારે ધારણ શુદ્ધ જે, તત્તાનંદી પૂર્ણ સમાધિલયે મથી રે લે. અવ્યાબાધ સ્વગુણની પૂરણ રીત જે, કર્તા ભક્તાભાવે રમણપણે ધરે રે લે. સહજ અકૃત્રિમ નિર્મલ જ્ઞાનાનંદ જે દેવચંદ્ર એકત્વે સેવનથી વરે રે લે. અર્થ-શ્રી નમીશ્વર ભગવાન્ ! આપ જે જગતમાં સૂર્યરૂપે છે, તે આપના મુખનાં દર્શન કરવાથી જ મારી અનાદિની ભૂલ ભાગી જાય તેમ છે. સમ્યજ્ઞાન અમૃતરસના સ્થાનરૂપ છે. તે જે જાગ્યું તે પ્રમાદરૂપી દુઃખે કરી જિતાય એવી દુર્જય અને અયથાર્થ નિદ્રા દૂર થઈ સમજવી. ૧ જે સ્વભાવ અને પરભાવ એ સંબંધી વિવેક સવાભાવિક પ્રકટ પામે, તે અંતરાત્મા સાધન સાધવામાં સ્થિર થયે. અને જે મારી જ્ઞાયકતા (જાણવાપણું) તે કેવલ સાધ્યને અવલંબવાવાળી થઈ, તે સ્વપરિણતિ સ્વધર્મ – સ્વભાવના રસમાં સ્થિત થાય જ. ૨ જે પરપરિણતિના રસ વિષેની પ્રીતિ દૂર થઈ તે આત્માનુભવ એ જ ઈષ્ટ છે એવી વૃત્તિ સ્કુરે છે. અને જે ગથી કર્મોનું આવવું થાય છે તે આશ્રવભાવની ગતિ સ્વપાદટીપ મૂકીને ધ્યાન દોરેલું. હજી પણ તે અપ્રાપ્ય જ રહી છે. શ્રીમદ્ દેવચંદ્ર ભા.૧-૨'એ સંચયમાં આ સ્તવન સમાવિષ્ટ નથી. –સંપાદક Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ક્રમના હેતુ સાથે સૂત્રેા : ૧૦૫ ભાવિક રીતે નષ્ટ થાય, તેા જેનાથી કાં રાકી શકાય એવા સવર ભાવની જવલત ઉત્તમતા પ્રગટે જ છે. 3 જે પાપસ્થાન કર્મબંધના હેતુરૂપ છે તે તારી ભક્તિથી પ્રખલ પ્રશસ્તતાને પામે છે અને જે ધ્યાન કરવા લાયક એવા જે ગુણા તે વિષે આત્મજાગૃતિ થાય તે ધ્યાન ધરનાર એવા હું તેથી સમસ્ત ધ્યેયતાને અવશ્ય પામું જ. ૪ (વળી) સ`સાર કે જે અતિશય દુઃખે કરી તરી શકાય તેવા સમુદ્રની ઉપમાને પામેલે છે તે હે પ્રભુ ! તારા અવલઅનથી મેં ગાયના પગલા જેટલેા કીધેા એટલે અપસ સારી હું થાઉં જ. ૫ જો સ્વાધ્યાય આદિથી પ્રભુતામાં એકત્વ પમાય તે મારાં રત્નત્રય એટલે અનંત જ્ઞાન, અનંત દર્શન અને અનંત ચારિત્ર ઉદય પામે જ. જો માહ્યવૃત્તિને ખેં'ચી આત્મસ'મુખ શુદ્ધ ધારણા હું ધારું તે તત્ત્વમાં આનંદી, અને પૂર્ણ સમાધિની તન્મયતામાં લીન બનું. ૬ જે સ્વગુણુમાં પૂર્ણ રીતે ખાધા – પીડા ન આવે તે મારો આત્મા કર્યો અને ભેાક્તાભાવે નિજસ્વરૂપમાં જ રમ કરે અને જે જ્ઞાનમાં આનદ સ્વાભાવિક, અકૃત્રિમ અને નિર્મલ – વિશુદ્ધ હેાય તે તે અભ્યાસથી દેવચંદ્ર એવા પ્રભુ તેમાં એકતા હું પામું. ૭ (આ સ્તવન એટલું બધુ અર્થવાહક છે કે તેનું વિવે ચન કરતાં ઘણાં પૃષ્ઠો ભરાય તેમ છે.) અહી' અમુક ભાગે પ્રભુસ્તુતિની સમાપ્તિ થાય છે. હવે સ્તુતિ કરનારે એવી ભાવના ભાવવી જોઇએ કે પ્રભુ ! Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ : જિનદેવદર્શન આટલા ભામાં પરિભ્રમણ કરતાં આપને આ ગુણે ગાવાનું ભાન મને આ ભવમાં થયું છે, તે હે ભગવન ! હવે સદા હું ભાવથી ઉદ્વેગ પામું. અને માર્ગાનુસારી આદિ ગુણેથી ઈષ્ટ ફલને પામનારે થાઉં તે માટે ઉત્તમ પુરુષની આવી સ્તુતિ કરવાની સદા બુદ્ધિ થાઓ અને રહે એવી ભાવનાપૂર્વક માગણીથી પૂર્વે બતાવેલી મુક્તાશુક્તિ મુદ્રાથી જયવીયરાય” સૂત્ર બેલવું. (આપણે જણાવી ગયા છીએ કે જયવીયરાય પહેલાની જે ક્રિયા બતાવી છે ત્યાં સુધી ગમુદ્રા રાખવી.) જયવીયરાય – ગાથામાં જયવીયરાય જગગુરુ, હોઉ મર્મ તુહ પભાવ ભયવં! ભવનિઓ મગ, – મુસારિઅ ઈઠ્ઠફલસિદ્ધી. લેગવિરુદ્ધચ્ચાએ, ગુરુ જણ આ પરથકરણું ચ, સુહગુરુજોગે તવયણ – સેવણા આભવમખેડા. ૨ [વારિજજઈ જઈવિ નિઆ, ણ બંધણું વીઅાય ! તુહ, સમએ, તહવિ મમ હુજન સેવા, ભવે ભવે તુધ્ધ ચલણાણું. ૩ દુકખખએ કમ્મખ. સમહિમરણું ચ બહિલા અ, સંપજજઉ મહ એ, તુહ નાહ! પણામકરણે. ૪ સર્વમંગલમાંગલ્ય, સર્વકલ્યાણકારણે, પ્રધાન સર્વધર્માણ, જૈન જયતિ શાસનમ] ૫ અર્થ–હે વીતરાગ ! હે જગતના ગુરુ! આપ જયવંતા વર્તા! આપના પ્રભાવથી મને હે ભગવન્! ભવનિર્વેદ એટલે ભાવથી ઉદાસીપણું, માર્ગાનુસારપણું એટલે કદાગ્રહને ત્યાગી આપના માર્ગનું અનુસરણ, અને ઇષ્ટફલસિદ્ધિ એટલે Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ કમને હેતુ સાથે સૂ : ૧૦૭. વાંછિત ફલ – શુદ્ધ આત્મધમની સિદ્ધિ પ્રાપ્ત થાઓ. ૧ લેક વિરુદ્ધને ત્યાગ થાઓ, ગુરુજન, માતાપિતા, સદ્ગુરુ આદિની પૂજા, પરાર્થકરણ એટલે પરોપકાર અથવા મોક્ષનું સાધન જે રત્નત્રયાદિ તે, સદ્ગુરુને જેગ, અને તે સદ્દગુરુનાં વચનનું પાલન આ ભવ છે ત્યાં સુધી અખંડ રહો. ૨ હે શ્રી વીતરાગ! તમારા સિદ્ધાંત વિશે યદ્યપિ નિઆણાનું બેધવું એટલે અમુક રાજ્યાદિકની પદવી હું પામું એવા નિદાનની વાંછાનું કરવું તેને વાર્યું છે, નિષેધ્યું છે. તથાપિ તમારાં ચરણની સેવા મારે ભવભવે છે. ૩ દુખ (શારીરિક અને માનસિક)ને ક્ષય, કર્મનો ક્ષય, સમાધિમરણ, બોધિલાભ - સમ્યક્ત્વની પ્રાપ્તિ, એ ચાર મને તુ નાથ પ્રત્યે પ્રણામ કરવાથી સંપાદિત થાઓ. ૪ (હવે જિનશાસનને માંગલિક ભણી આશીર્વાદ અપાય છે ) - જૈન શાસન કે જે સર્વ મંગલમાં મંગલ છે, સર્વનું કલ્યાણ કરનાર છે અને સર્વ ધર્મોમાં પ્રધાન છે તે જયવંતું વર્તા. ૫ “જયવીયરાય સૂત્ર' છે. તે ચૈત્યવંદનને અંતે આવે છે. ચૈત્યવંદનને અંતે સંક્ષેપમાં અને વિસ્તારથી એમ બે પ્રકારે પ્રાર્થના કરી શકાય છે. સંક્ષેપમાં પ્રાર્થના કરવી હેય તે “દુકખખઓ કમ્મખઓ' વાળી એક જ ગાથા બેલવી જોઈએ અને વિસ્તારથી જ કરવી હોય તે “જયવિયરાય આદિ ત્રણ ગાથાઓ બેલી ઘટે. એવું શ્રી વાદિ વેતાલ શાતસૂરિએ પિતાના ચૈત્યવંદન મહાભાષ્ય (પ્રકટ Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : જિનદેવદશ ન કર્તા ઃ આત્માનંદ સભા, ભાવનગર)માં જણાવેલું છે, પરન્તુ આનાથી પણ પ્રાચીન સમયમાં ફ્ક્ત એ ગાથાથી જ પ્રાથના કરવામા આવતી હતી, કારણકે શ્રી હરિભદ્રસૂરિએ ચાથા પચાશકની ગાથા ૩૨-૩૪માં જયવીયરાય’અને લેગવિરુદ્ધચ્ચાએ’એ એ ગાથાએથી ચૈત્યવંદનના અંતમાં પ્રાર્થના કરવાની પૂર્વપરપરા બતાવેલી છે. (જુએ ‘જયવીયરાય’ સૂત્ર પર ટિપ્પણી પૃ. ૩૯ પંડિત સુખલાલજીકૃત હિન્દી અનુવાદ અને ટિપ્પણી આદિ સહિત પાંચપ્રતિક્રમણ, પ્ર૦ શ્રી આત્માન૬ જૈન પુ. મંડલ, આગ્રા) . તે સૂત્રને ગુજરાતી કવિતામાં આ પ્રમાણે ઉતાર્યું છે : જય વીતરાગ ! જગદ્ગુરુ !, ભગવન્ તારા પ્રભાવથી હાજો; ભનિવેદ ને માર્ગોનુસારિતા ને ઇષ્ટસિદ્ધિ. લે કવિરુદ્ધના ત્યાગ, ગુરુજનપૂજા પરમારથકૃત્યા; સદ્ગુરુ-યાગ ને તેના, વચનનું પાલન અખંડ ભવ સુધી હૈ. વીતરાગ ! તુજ શાસ્ત્ર, નિદાન ખંધન યદિ નિષેધેલું; તેપણુ તુજ ચરણાની, ભવભવ સેવા સદા મને હાજો. નાથ! તને પ્રણયૈથી, ક્ષય મમ દુ:ખ ને કોના થઈને; હાજો સમાધિમૃત્યુ, અને ખેાધિના લાભ સ મગલે મંગલ, સવ પ્રાપ્ત થાશે. જે; પ્રધાન સ ધમે જે, જૈન જય. ‘જયવીયરાય’ કહ્યા પછી સ્તુતિ કરનાર પોતે પોતાનામાં સદા પૂજા, સત્કાર, સન્માન, સમકિતની પ્રાપ્તિ વગેર નિમિત્તે અને તમાં તે દરેકના વૃદ્ધ થાય તે માટે ભાવતપરૂપ મગલાચરણ નિમિત્તે કાર્યાત્સગ કરે, અને તે હેતુથી જનમુદ્રા Jain Educationa International કલ્યાણહેતુ શાસનના For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ ક્રમના હેતુ સાથે સૂત્રો : ૧૦૯ રાખી, ‘અરિહત ચેઈયાણ”ના પાઠ એલે. આ પાઠમાં ભાવના એ છે કે જીવનાં ક્ષણેક્ષણે પરિ ામ ફરે છે, તે ઘડીક પછી શું થશે અને હું સદા શુભવાળા રહી શકીશ કે નહીં એવી ઉત્તમ જીવાએ સદા ફિકર રાખવી ઘટે છે, માટે આ અતના માંગલાચરણુથી મારામાં આવી શુભ ખુદ્ધિ સ્થિર રહેા. અરિહંત ચેઇઆણું, કરેમિ કાઉસ્સગ્ગ, વદણુવત્તિએ, પૂઅણુવત્તિએ, સક્કારવત્તિએ, સમ્માણુવત્તિઆએ, એહિલાલવત્તિઆએ, નિરુવસગવત્તિઆએ. સદ્ધાએ, મેહાએ, ધીઈ એ, ધારણાએ, અણુપેડાએ, વઇઢમાણીએ, હામિ કાઉસ્સગ્ગ, Jain Educationa International ૧ અ અરિહંત ચૈત્યો પ્રત્યે હુ કાઉસગ્ગ કરું છું. એટલે એક સ્થાનકે મૌન ધરી રહી ધ્યાન ધરી ખીજી ક્રિયાના કરું છું. ૧ h હવે તે કરવાનાં નિમિત્ત આ છેઃ વંદન એટલે પ્રશસ્ત મન, વચન, અને કાયાની પ્રવૃત્તિ વડે શુદ્ધિથી કરેલા પ્રણામથી થતા ફલ માટે, પૂજન કરવાથી થતા ફલ માટે, સત્કારથી વસ્ત્ર, આભરણાદિકથી પૂજવાથી, સન્માનથી – સ્તવન આદિએ ગુણગ્રામ કરવાથી, જે નિરારૂપ ફલ થાય છે તે માટે, ધિલાભની પ્રાપ્તિને અર્થે, અને નિરુપસંગ એટલે જન્મ જરા આદિ ઉપસથી રહિત એવા મેાક્ષસ્થાનની પ્રાપ્તિ માટે હુ કાઉસ્સગ્ગ કરું છુ. ૨ For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦: જિનદેવદર્શન હવે જે કરવાથી કાઉસ્સગ્ન સફળ થાય તે કહે છે: શ્રદ્ધાથી. મેધા એટલે હેયઉપાદેય જ્ઞાનરૂપ બુદ્ધિથી, વૃતિથી એટલે ચિત્તની સ્થિરતાથી, ધારણા એટલે જિનેશ્વરના ગુણ વારંવાર ચિંતવવાથી તે તે એટલે શ્રદ્ધાદિ ઉત્તરોત્તર વૃદ્ધિ પામે તેમ કરી કાઉસ્સગ્ન કરું છું. ૩ “અરિહંત ચેઈયાણું સૂત્રને ગુજરાતી ભાષાનુવાદ નીચે પ્રમાણે છે. દેહરા અરિહંતનાં ચૈત્યને, વંદન કરણ નિદાન, પૂજવા-સત્કારવા, દેવાને સન્માન, બે ધિલાભ લેવા અને, મોક્ષપ્રાપ્તિ નિમિત્ત, કાયેત્સર્ગ જ હું કરું, ધ્યાન ધરી એકચિત્ત). વધતી શ્રદ્ધા બુદ્ધિથી, વિશેષ પ્રાતિ સાથ, સ્મૃતિથી અનુપ્રેક્ષા વડે, કરું કાઉસ્સગ નાથ ! આ ક્રિયા કરવામાં ભાવઉત્પત્તિ કરવાનું નિમિત્તકારણ જિનબિંબ છે. માટે જિનમંદિરમાં જે મૂળનાયકની આગળ આ ચૈત્યવંદનાદિકની ક્રિયા કરવામાં આવે, તે મૂળ નાયકનાં બિબ અનંતર ઉપકારી છે. તે ઉપકારને સ્મરણમાં લાવી તે સૂત્ર પછી સાથે ને સાથે “સામાયિકમાં કાર્યોત્સર્ગ કરતાં પહેલાં બેલાતું “અન્નત્ય ઊસિએણું સૂત્ર (‘અપાયું સિરામિ' સુધીનું) બોલવું. તે પછી એક નવકારને કાઉસગ પાળી “નમેહંતુ એ પાઠથી મંગલાચરણ કરી તે મૂળ નાયકની ઓછામાં ઓછી એક ગાથાથી સ્તુતિ કરવી. ઉદાહરણ તરીકે Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ ક્રમના હેતુ સાથે સૂત્રો : ૧૧૧ આદિ જિનવર રાયા, જાસ સેવન કાયા, મરૂદેવી માયા, ઘેરી લંછન પાયા. જગત સ્થિતિ નિમાયા, શુદ્ધ ચારિત્ર પાયા, કેવલ સિરિ રાયા, મેક્ષ નગરે સિધાયા. ૧ અર્થ–આદિ જિનેશ્વરરાજ કે જેની સુવર્ણકાયા છે, જેની માતુશ્રીનું નામ મરૂદેવી છે, જેને પગે વૃષભનું લાંછન છે, જેણે જગતની સ્થિતિ કરી એટલે યુગલિયા ધર્મનુ નિવારણ કરી ચોસઠ તથા બહોતેર કલાઓ અને રાજનીતિ વગેરે લેકેને શીખવ્યું, તેઓ શુદ્ધ ચારિત્ર – યથાખ્યાત ચારિત્ર પામી કેવલરૂપી લક્ષ્મીના રાજા મેક્ષનગરે સિધાવ્યા એટલે સિદ્ધગતિ પામ્યા. પ્રાતે અમે પ્રાર્થીએ છીએ કે: જિન ભક્તિજિને ભક્તિર્જિને ભક્તિદિને દિને, સદા મેડસ્તુ સદા મેડતુ સદા મેડતુ ભવે ભવે. અર્થ–દિનપ્રતિદિન જિન પ્રત્યેની ભક્તિ, જિનની ભક્તિ, જિનભક્તિ મારી છે. અને તે હંમેશાં – સદા (અખંડપણે) કાયમ રહ્યા કરે. Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ - જિનદર્શનનો મહિમા, હેતુ અને એની વિધિનું આલેખન કરતું ‘જિનદેવદર્શન' એ શ્રી મોહનલાલ દ. દેશાઈનું આજથી પણી સદી અગાઉ લખાયેલું એક મહત્ત્વનું અને જેન ચતુર્વિધ સંધને ઉપયોગી પુસ્તક છે. એમાં જિનેશ્વર ભગવાનનાં દર્શન, વંદન, સ્તુતિ, પૂજા આદિનું, હેતુ અને વિધિના વિવરણ સહિતનું નાનામોટા 64 ખડામાં સુઆયોજિત વિશદતાપૂર્ણ વિશ્લેષણ મળે છે. દેવવંદનના પ્રકાર, અરિહંત અને સિદ્ધિનાં સ્વરૂપનું વર્ણન, જિનેશ્વરની પૂજાના અગપૂજા, અગ્રપૂજા, ભાવપૂજા એ મુખ્ય ત્રણ પ્રકારે, ચૈત્યગૃહમાં વળે એવી 84 આશાતનાઓ વગેરે વિશેની સમજ સરળ શૈલીએ અપાઈ છે ને દિષ્ટાંત તરીકે મુકાયેલાં મચાવતરણાએ વિષયને રસાળ બનાવવામાં સહાય કરી છે. રાબ્દિી છ આવશ્યક ક્રિયાઓમાંની અતિ મહત્ત્વની એક જિનદેવદર્શન-ચૈત્યવંદનની ક્રિયાના સદ્ધરા આબાલવૃદ્ધ સૌમાં સુદૃઢ કરવા આ પુસ્તકનું વાચન ઈષ્ટ જ નહીં, અનિવાર્ય સમું ગણાય. Jain Educationa international For Personal and Private Use Only