________________
ર૬ : જિનદેવદર્શન
વીરત્વ ત્રણ પ્રકારે કહ્યું છે. દાનવીરત્વ, યુદ્ધવીરત્વ અને ધર્મવીરત્વ. આ ત્રણે પ્રકારનું વીરત્વ શ્રી વીર ભગવાનમાં હતું એમ શ્રી માનવિજયજી પોતાના ધર્મસંગ્રહમાં
કૃત્વા હાટકકેટિભિર્જગદારિદ્રયમુદ્રાંતિમ હવા ગર્ભશયાપિ કુદરીઓહાદિવશોદુભાવાન, તત્વા દુસ્તપમપૃહેણ મનસા કૈવલ્યહેતું તપસ
2ધા વરયશ દધપ્રિયતાં વીરઢિલકી ગુરુ. દાનવીરત્વ: કેટી સુવર્ણથી દાન કરી જગતને દારિદ્રની. મુદ્રાના ચિહ્નથી રહિત કર્યું તેથી.
યુદ્ધવીરત્વઃ મેહાદિ વંશમાં ઉત્પન્ન થયેલા અંતરના પણ રાયમાન શત્રુઓને માર્યા તેથી.
ધર્મવીરત્વ: નિઃસ્પૃહ મન વડે કૈવલ્યપદના કારણરૂપ, એવું દુસ્તપ આચર્યું તેથી.
આવી રીતે ત્રણ પ્રકારે વીરત્વ દાખવી વીરના યશને ધારણ કરતા ત્રણ લેકના ગુરુ શ્રી મહાવીર પ્રભુ વિજય પામે. આથી વીર” એ નામથી કેટલીકેટલી ભાવનાઓ કુરવી જોઈએ તે બતાવ્યું.
બીજા નામના અર્થ તેવી જ રીતે પ્રભુનાં અનેક નામે ગુણ પ્રમાણે આપી શકાય છે. જેવા કે બુદ્ધ, શંકર, વિધાતા, પુરુષોત્તમ. શ્રી. માનતુંગસૂરિ ભક્તામર સ્તોત્રમાં કર્થ છે કે :
બુદ્ધત્વમેવ વિબુધાચિતબુદ્ધિધાત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org