________________
પ્રભુનાં નામ તથા કથાનું ફળ : ૨૭ ત્વ શંકરસિ ભુવનત્રયશંકરસ્વાત, ધાતાસિ ધીર! શિવમાર્ગવિધવિધાનાત્
વ્યક્ત ત્વમેવ ભગવન્! પુરુષેત્તએડસિ.
અર્થ—હે નાથ! વિબુધ એ તમારા કેવલજ્ઞાનને બોધ પૂજે છે માટે તમે બુદ્ધ છે, જ્ઞાનતત્વી છે ! ત્રણ ભુવનને સુખ કરનાર હોવાથી તમે શંકર છે! હે ધીર! તમે મેક્ષમાર્ગના વિધિ(રત્નત્રય ગરૂપ કિયા)નું વિધાન કરવાથી વિધાતા-સંપન્ન છે, અને હે ભગવન્! તમે પ્રગટપણે પુરુષેત્તમ છે.
પ્રભુનાં નામ તથા સ્થાનું ફળ શ્રી માનતુંગસૂરિ ભક્તામરરતેત્રમાં કર્થ છે કેઃ આસ્તાં તવ સ્તવનમસ્તસમસ્તદોષ –ત્સકથાપિ જગતાં દુરિતાનિ હંતિ, દરે સહસ્ત્રકિરણઃ કુરુતે પ્રભવ
પદ્માકરેછુ જલજાનિ વિકાશભાજિ.
અર્થ –જેનાથી સર્વ દેષ નાશ પામ્યા છે એવું આપનું સ્તવન તે દૂર રહો, પણ આપની સંકથા – ચારિત્રકથા પણ ત્રણ જગતનાં પાપને હણે છે. જેવી રીતે સૂર્ય તે દૂર રહે પરંતુ તેની પ્રભા – કાંતિ જ સરેવરમાંનાં કમલને વિકસાવે છે.
આ જ ભાવાર્થવાળું, શ્રીમદ્ સિદ્ધસેનસૂરિ કલ્યાણ મંદિર તેત્રમાં કર્થ છે કેઃ
આસ્તામચિંત્ય મહિમા જિન! સંતવસ્તુ નામાપિ પતિ ભવ ભવતે જગંતિ,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org