________________
૨૮: જિનદેવદર્શન
તીવાત પપહત પાંથજનાનિદાઘે પ્રણાતિ પદ્ધસરસર સરસેડનિલેડપિ.
અર્થ–હે જિન! જેને મહિમા અચિંત્ય છે એવું આપનું સંસ્તવન દર રહે, પરંતુ આપનું નામ પણ સંસાર થકી ત્રણ જગતનું રક્ષણ કરે છે. જેવી રીતે પદ્યસરવરનું પાણી દૂર રહે પરંતુ તેને રસવાળો પવન પણ ઉનાળામાં સખત તડકાથી હણાયેલ એવા મુસાફરોને સંતોષે છે.
૨૫
સ્થાપના-જિનપૂજા સ્થાપનાજિનની પૂજા કલ્યાણકારી છે. સ્થાપના (પ્રતિષ્ઠા) લેકમાં પ્રસિદ્ધ છે, અને સત્યના ત્રણ પ્રકારમાં સ્થાપના સત્ય પણ શ્રી સ્થાનાંગસૂત્રમાં કહ્યું છે. આમાં યુક્તિ એ છે કે જેમ સાધુઓને ભીંત ઉપર ચીતરેલી પૂતળી પણ જેવી ઘટે નહીં કારણકે તેથી રાગ, કામાદિ ઉત્પન્ન થાય છે, પણ શ્રી જિનેશ્વરની મૂર્તિ હંમેશાં જેવી ઘટે, કારણકે તેથી વૈરાગ્ય ઉત્પન થવાનું કારણ મળે છે; વળી જેમ બાળક ક, ખ, આદિ અક્ષરને ઓળખ્યા વિના ફક્ત મેથી બોલે છે છતાં તે અક્ષરે કેઈએ લખેલા હોય તે તે બાળકને આપવાથી તે જેમતેમ એટલે કેઈ અક્ષરને બદલે કેઈ અક્ષર બોલે છે, પણ જે તે ઓળખતે હેય તે દરેક અક્ષરનું બરાબર નામ દઈ વાંચી શકે છે, તેવી જ રીતે માણસ જેવીશ તીર્થકરોનાં નામનો ઉચ્ચાર કરે, પણ તેમની આકૃતિને ઓળખ્યા વિના અન્ય દેવની મૂર્તિથી જિનેશ્વરની મૂર્તિનું ભિન્નપણે તેને શી રીતે જાણી શકાય?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org