SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ કાઈ ભવે દર્શન સત્ય રીતે થયું છે? : ૩૧ રણ-પૂજન-દર્શન-ચિંત્વન આદિથી ધર્મગ્રહણ નહીં થાય તે પછી ફરી ચેારાશી લાખ જીવયેાનિરૂપી સંસારચક્રમાં રખડવાનું છે; અને તેમ થશે તે અ ંતિમ સાધ્ય મેળવી શકાય તેમ નથી અને હજુ સુધી તે મેળવી શકાયું નથી એ વાત ચોક્કસ છે. અને તેથી શ્રીમદ્ સિદ્ધસેનસૂરિ કરુણા ચિત્તે કલ્યાણુમદિર સ્તત્રમાં ચાર બ્લેકમાં કથે છે કેઃ અસ્મિન્નપારભવવારિનિધૌ મુનીશ ! મન્યે ન મે શ્રવણુગાચરતાં ગતેઽસિ, આણિતે તુ તવ ગોત્રપવિત્રમ ત્રે કિં વા વિદ્વિષધરી સવિધ સમેતિ ? અ—હૈ મુનીશ ! હું એમ માનું છું કે આ અપાર ભવસાગરમાં આપ મને શ્રવણુગાચર થયા નથી એટલે મેં આપને કદી કાઈ ભવે સાંભળેલા નથી, કારણકે જો આપના ગોત્રનામરૂપ પવિત્ર મંત્ર સાંભળેલા હાય તે આપદારૂપી સાપણી મારી સમીપ કેમ આવી શકે ? અર્થાત્ આપનું નામ સાંભળ્યા પછી તે આપદા આવે જ નહીં અને મને તા આ સંસારરૂપ આપત્તિ આવેલી છે તેથી હું એમ માનું છું કે મે' પૂર્વભવાને વિષે કયારે પણ આપનું નામ સાંભળ્યું નથી. જન્માંતરેડપિ તવ પાયુગ ન દેવ! મન્યે મયા મહિતમીહિતદાનક્ષમ, તેનેહુ જન્મનિ મુનીશ! પરાભવાનાં જાત નિકેતનમહુ` મથિતાશયાનામૂ. અથ—હે દેવ ! હું માનું છું કે જન્માંતરે પણ આપનું Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy