SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૦ : જિનદેવદર્શન વાજિંત્ર, ગીત, નૃત્ય, સ્તુતિ, દેવદ્રવ્યકેશવૃદ્ધિ એવી રીતે(૨૧) એકવીશ પ્રકારે થાય છે; અને એવા અનેક ભેદ થઈ શકે છે. ૨૭ ભાવપૂજા હવે ભાવપૂજા વિષે વિચારીએ. હાલમાં ઘણાખરા લેાકેા જિનદર્શન કરવા જાય છે અને દહેરામાં જઈ અમુક ક્રિયાઓ કરી પોતાનામાં ભાવના થયેલી માને છે. ઇન કરનારા દન કરતી વખતે જુદાજુદા વિચાર કરતા દેખાય છે, કેટલાક ભાળા અજ્ઞાની લેક પુત્રાકિક સુખની તેમજ કેટલાક કુટુંબસુખની અને કેટલાક વ્યાપારાદિમાં સારો લાભ થવાની આશા રાખે છે. કેટલાક દેવલાકાદિક સુખની આશાએ અને કેટલાક મેક્ષની આશાએ દન કરવા જતા હોય એમ દેખાય છે. ખરી રીતે પ્રભુદન કેમ કરવાં જોઈએ અને તે વખતે મનમાં શું-શું વિચાર આવવા જોઈએ એના વિચાર ભાગ્યે જ થાડાને આવતા હશે. પૌલિક સુખની આશા કે ઇચ્છા વગર પ્રભુ સંબ'ધે જ માત્ર ઊચા વિચાર પ્રભુદર્શન કરતી વખતે મનમાં ઉદ્દભવવા જોઈએ; તેવા પ્રભુ સંબંધેના ઉચ્ચ વિચારમાં પ્રભુના ગુણે। આદિના સમાવેશ થાય છે અને તે સરળ ભાષામાં કહેવાને આ લઘુ પુસ્તકના હેતુ છે. આ પૂજાના વિષય જરા વિસ્તારપૂર્વક આગળ આપણે જોઇશું. ૨૮ કાઈ ભવે દર્શન સત્ય રીતે થયું છે? મનુષ્ય દુલ ભ છે તેથી આ ભવમાં જે દેવનામસ્મ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy