________________
૯૪ : જિનદેવદર્શન
કર્યા હતા, ત્યારે હું અજ્ઞાની છું તેમ જ ભાગ્યહીન છું કે આ સમયમાં કેાઈ કેવલજ્ઞાનીનેા જોગ નથી. તેથી કયા કયા જીવા તીર્થંકર થવાના છે તે હું જાણી શકું તેમ નથી; માટે સામાન્ય રીતે ઉક્ત હેતુપૂર્ણાંક નીચેની ગાથાથી દરેક દ્રવ્યજિનને નમસ્કાર કરું છું.
ગાથા
જેઅ અઈઆ સિદ્ધા, જે ભવિસ્યંતિ ણાગએ કાલે, સંપર્ણ દ્રુમાણા, સબ્વે તિવિહેણ વંદામિ.
અથ་જે જિન અતીત એટલે ભૂતકાલમાં સિદ્ધ થયા અને જે અનાગત એટલે ભવિષ્યકાલમાં સિદ્ધ થશે અને સંપ્રતિ એટલે વત માન વિષે વત માન છે તે સર્વે જિનાને હું ત્રિવિધ – મન, વચન અને કાયાની એકાગ્રતાથી વંદન કરુ છું.
જેમ અઈઆ સિદ્ધા' તે સૂત્રનું ગુજરાતી કાવ્યમાં અવતરણ ગીતિના લયમાં :
પૂર્વ સિદ્ધ થયેલા, ભવિષ્યમાં જે સિદ્ધ હવે થાશે, વર્તમાન વિચરતા, તે સર્વેને ત્રિવિધે હું '.' વિવેચન—દ્રવ્ય અરિહંત જો નરકાદિ ગતિમાં હાય તા પણ તે વાંદવા ચેાગ્ય છે. ભૂતસ્ય ભાવિના હું યત્કારણ કાર્ય નું જે કારણ
ભાવી
-
તત્ દ્રવ્ય' – ભૂત કાર્યનું અને હાય તે દ્રવ્ય કહેવાય છે, જેમકે માટી એ ભાવી એટલે ભવિષ્યમાં થનારા ઘટનું કારણ છે, અને ઠીકરાં એ ભૂત ઘટનું કારણ છે, કેમકે તેથી ઘટતું જ્ઞાન થાય છે, તેવી જ રીતે જે અરિહંત મેક્ષમાં ગયા છે તે સિદ્ધના જીવા ભૂત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org