________________
કમના હેતુ સાથે સૂત્ર : ૯૫ અરિહંતના આત્મદ્રવ્યું છે, અને ભાવ જ ભવિષ્ય અરિહંતના આત્મદ્રવ્ય છે. વર્તમાનકાળના છવદ્રવ્ય ભવિષ્યમાં આવી જાય છે, તે પણ તેમને નિકટ કાળની અપેક્ષાએ વર્તમાનકાળમાં લીધેલા છે.
હવે ઉપર્યુક્ત દ્રવ્ય જિનને નમસ્કાર કરતાં લેકસ્વરૂપનું ભાન થાય છે, તેથી સમગ્ર લેકમાં જે-જે તીર્થો, જિનકલ્યાશુક ભૂમિઓ અને જિનપ્રતિમાઓ છે તે સર્વને નમન કરવું જોઈએ. આની સાથે તે સ્વરૂપને બતાવનારા તેમજ તેના માર્ગને પ્રકાશનારા અને તેમાં વર્તનારા એવા મુનિરાજોને પણ આ સ્થલે ભૂલી જવા જોઈતા નથી, એવા હેતુથી નીચેની એ ગાથા બાલવી.
ગાથા જાવંતિ ચેઈઆઈ ઉ૮ અ અહે આ તિરિ અ એ અ, સવાઈ તાઈ વદે, ઈહ સંતે તથ સંતાઈ.
અર્થ–ઊર્ધકને વિષે અને અધકને વિષે, વળી તીચ્છી લેકને વિષે જેટલાં સૈન્ય – જિનપ્રતિમાઓ છે કે જે ત્રણ લેકમાં વિરાજમાન છે. તે સર્વને હું વંદન કરું છું.
જાવંતિ ચેઈઆઈ સૂત્રનું ગુજરાતી ઊર્વ અધે ને તિર્ય, લેકમહીં જેટલાં ચૈત્ય હોયે, તે સઘળાંને અહીં સ્વસ્થાને રહી વંદન હું કરતે.” જાવંત કેવિ સાહૂ ભરફેરવયમહાવિદેહે અ, સસિં તેસિં પણ તિવિહેણ તિદંડવિયાણું.
ભરત, ઐરવત અને મહાવિદેહ (દરેક પાંચ છે એટલે પંદર ક્ષેત્ર-કર્મભૂમિઓમાં) જે સાધુઓ સાધ્વીઓ છે કે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org