________________
કમના હેતુ સાથે સૂત્ર : ૯૩ એવા વ્યાવૃત્તછદ્ધને, નમે નમેજિન ને જિતાડનાર, તરેલ તારનાર; બુદ્ધ ને બીજાને, બંધનારને નમે
મુક્ત ને બીજાને, મુક્ત કરી આપનાર;
સર્વજ્ઞ સર્વદર્શીને, નમે નમેશિવ અચલ ને રોગરહિત, જે અનંત છે; અક્ષયને બાધારહિતને, નમે નમ
જેને નહિ પુનર્જન્મ, સિદ્ધિ ગતિને
પ્રાપ્ત કરનાર જિનને, નમે નમોજેણે સૌ ભય જિત્યા એવા જિતભયને અરિહંત ને ભગવંતને, નમે નમે નમે.
ભાવજિનની ઉપર પ્રમાણે સ્તુતિ કર્યા પછી જીવે એવી ભાવના ભાવવી જોઈએ કે આવા ભાવ-અરિહંત થવાને લાયક જે જીવે આ સંસારમાં છે તે, અને ભાવ-અરિહંતનું કાર્ય પૂરું કરી જે મેક્ષમાં બિરાજ્યા છે તે દરેક મારા જેવા પામર જીવને નમસ્કાર કરવા યોગ્ય છે કારણકે સકલ સંઘના નાયક તરીકે બનવું, ચતુર્વિધ સંઘની સ્થાપના કરવી, વાણના ૩૫ ગુણ, અને ૩૪ અતિશય પામવા, અને અરિહંત નામકર્મ બાંધવું એ કંઈ સામાન્ય વાત નથી. મહા ઉગ્ર શુભ. ભાગ્યને ઉદય હોય તે જ તીર્થંકર પદવી મળે છે, માટે તે પદને ભેગવી સિદ્ધ પદને પામેલા, અને હવે પછી તે પદવીને લાયક થનારા, અને વર્તમાનકાલમાં તે પદવીને સમ્મુખ થયેલા દરેક દ્રવ્ય જિનેશ્વરને હું નમસ્કાર કરું છું. ભરત ચકવતીએ મરિચિ જેવાને એ જ બુદ્ધિએ નમસ્કાર
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org