________________
૯૨ ઃ જિનદેવદર્શન સિદ્ધિગતિનામધેય સ્થાન સંપ્રાપ્ત - (ઉપરના સાત
ગુણે કરી) સિદ્ધિ ગતિ એવું નામ છે જેનું
એવા સ્થાનને પ્રાપ્ત કરેલ છે એવા. જિન – રાગદ્વેષને જીતનાર જિન ભગવાનને. જિતભય – જેણે સાત ભયને જીત્યા છે એવાને.. નમે – અગર નાસ્તુ - નમસ્કાર મારા હે.
આ શકસ્તવને ગુજરાતી કવિતામાં અનુવાદ નીચે આવે છે.
(નહિ કમની કથા કદાપિ વ્યર્થ જનારી – એ રાહમાં) અરિહંત ને ભગવંતને, નમો નમો નમ: આદિકર તીર્થકરને નમે નમે -
પુરુષોત્તમ, પુરુષસિંહ, પુરુષવરકમલ
પુરુષવરગંધહસ્તિને, નમે નમેલકત્તમ લેનાથ, લેકહિતકરે, લેકપ્રદીપ લેકના, પ્રદ્યોતકર નમે
અભયદાતા ચક્ષુદાતા, માર્ગદરતા તે;
શરણદાતા બધેદાતાને નમો નમોધર્મદાતા ધર્મતણું, દેશના દેનાર; ધર્મનાયક ધર્મતણું, સારથી નમે
ચાર ગતિ નાશ કરે, ધર્મચક્ર જે;
તે પ્રવતે ધર્મચક્રવર્તીને નમઉત્તમ ને અપ્રતિહત, જ્ઞાન-દર્શન, તેહના જે ધારનારન, નમે નમે
આત્માનાં આવરણે જેણે કર્યા દૂર,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org