________________
તીર્થકરના ૩૪ અતિશય : ૪૩ ક્ષેત્રે સ્થિતિજનમાત્રકેડપિ દેવતિર્યજનકટિકેટેડ. ૨ વાણું નૃતિર્યસુરકભાષાસંવાદિની જનગામિની ચ, ભામડલ ચારુ ચ મૌલિપૃષ્ઠ વિડંબાહર્ષતિમંડલચ. ૩ અગ્રે ચ ગભૂતિશતદ્વયેરૂજાવૈરમાર્યતિવૃષ્યવૃષ્ટયા, દુભિક્ષમ સ્વચકતે ભયં સ્થાનૈત એકાદશ કર્મઘાતજા. ૪ ખે ધર્મચક્રે ચમરાઃ સપાદપીઠ મૃગેન્દ્રાસનમુજજવલંચ, છત્રત્રય રત્નમ વહિવ્યાસે ચ ચામીકરપકજાનિ. ૫ વપ્રત્રયં ચારુ ચતુર્મુખાંગતા ચિત્યમે વદના કટકા,
માનતિદુંદુભિનાદમુકૅનુકૂલ શકુનઃ પ્રદક્ષિણા . ૬ ગંધા—વર્ષ બહુવર્ણપુષ્પવૃષ્ટિ કચમથુનખાપવૃદ્ધિ, ચતુર્વિધા મત્યનિકાયકેટિજઘન્યભાવાદપિ પાર્ષદેશે. ૭
ઋત્નામિન્દ્રિયાર્થીનામનુકૂલત્વમિત્યમી, એકેવિંશતિદિવ્યાશ્વતશિશ્ચ મીલિતા. ૮ અર્થ–શરીર અનંતરૂપમય, સુગંધમય, રેગરહિત, પરસેવા
રહિત ને મલરહિત હોય. ૨. રુધિર તથા માંસ, ગાયના દૂધ સમાન ધળાં અને દુર્ગધ
વગરનાં હોય. આહાર તથા નહાર ચર્મચક્ષુથી અદશ્ય હેય. શ્વાસોચ્છવાસમાં કમળના જેવી સુગંધ હોય. આ (૧–૪) ચાર અતિશય જન્મથી જ હેય માટે સ્વાભાવિક-સહજાતિશય અથવા મૂલાતિશય કહેવાય છે. યોજનપ્રમાણ સમવસરણમાં મનુષ્ય, દેવ. અને તિર્યંચની કેડીકેડ સમાય અને તેમને બાધા થાય નહીં.
૫. ચેક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org