________________
કર ઃ જિનદેવદર્શન અર્થ સહિત. ૨૩ પરનિંદા અને પિતાનાં વખાણ વગરની. ૨૪. કર્તા, કર્મ, ક્રિયા, કારક, કાલ, વિભક્તિ સહિત. ૨૫. આશ્ચર્યકારી. ૨૬. વક્તા સર્વગુણ સંપન્ન છે એવું જેમાં લાગે તેવી. ર૭ ધર્યવાળી. ૨૮. વિલબરહિત ૨૯. ભ્રાંતિરહિત. ૩૦. સર્વ પિતાની ભાષામાં સમજે તેવી. ૩૧. શિણ બુદ્ધિ ઉપજાવે એવી. ૩૨. પદના અને અનેકપણે વિશેષ આરેપણ કરી લે તેવી. ૩૩. સાહસિકપણે બેલે એવી. ૩૪. પુનરુક્તિદોષ વગરની. ૩૫. સાંભળનારને ખેદન ઊપજે એવી.
આ ચારે અતિશય એક લેકમાં ભગવંતને જુદાંજુદાં વિશેષણો આપી ઘટાવીએ, ધર્મસંગ્રહમાંની સ્તુતિ લઈએ.
પ્રણમ્ય પ્રણતાશેષસુરાસુરનરેશ્વરમ, તત્ત્વજ્ઞ તત્વદેણા મહાવીર જિનેરૂમમાં
સર્વ સુર, અસુર અને રાજાઓ જેને નમેલા છે એવા (પૂજાતિશય), તત્વને જાણનાર (જ્ઞાનતિશય), તત્ત્વને ઉપદેશ કરનાર (વચનાતિશય), અને રાગદ્વેષને જીતનાર એવા જિના એટલે સામાન્ય કેવળીમાં ઉત્તમ (“જિન” એ શબ્દથી અપાયાપગમાતિશય) એવા શ્રી મહાવીરને પ્રણામ કરીને
હવે આ ચાર અતિશય કહ્યા તેને વિસ્તારવાથી ૩૪ અતિશય નીચે પ્રમાણેના બને છે?
તીર્થકરના ૩૪ અતિશય તેષાં ચ દેહદ્ભુતરૂપગલે નિરામય સ્વેદમલેઝિતથ્ય,
સેન્જગ રુધિરામિણં ચ શૈક્ષરધારાધવલ ઇંવિસં ૧ આહારનીહારવિધિવદશ્યૌવાર એતેકતિશયાઃ સહસ્થા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org