________________
અષ્ટપ્રકારી દ્રવ્યપૂજામાં ભાવના : ૬૯
એટલે ઉત્તમ મનુષ્ય ગતિ, અને સુરમ ંદિર અર્થાત્ દેવભુવન પ્રાપ્ત થાય, આમાં પણ મુક્તિભાવની વિશેષતા એ છે, પરંતુ જે ભવસ્થિતિની પરિપકવતા થઈ ન હોય તેથી તેવા ભાવની નિર્મળતા ન હેાય તેપણ મનુષ્ય તથા દેવની ઉત્તમ ગતિ પામે.
હવે અગ્ર પૂજા નામના બીજો ભેદ વર્ણવે છે. ફૂલ અક્ષત વર ધૂપ પર્ધા, ગધ નૈવેદ ફુલ જલ ભરી રે; અંગ અથપૂજા મિલ અવિધ, ભાવે ભવિક શુભગતિ વરી ૨. સુ॰ પ ઉપર કહેલ અંગપૂજાના પાંચ પ્રકાર નામે ૧ ન્હવણુ ૨ ચંદન. ૩ પુષ્પ ૪.પ ૫ દીપ સાથે, અગ્રપૂજાના ત્રણ ભેદ નામે ૧. અક્ષત તે શુદ્ધ તંદુલ. ૨. નૈવેદ્ય તે સાકર પ્રમુખ. ૩. ફૂલ તે સાપારી પ્રમુખ મેળવતાં આઠ ભે છે. આ ભાવસહિત કરવાથી ભવ્ય જીવ શુભગતિ કહેતાં માક્ષને પ્રાપ્ત કરે છે.
આવી રીતે અષ્ટપ્રકારી જે દ્રવ્યપૂજા તે ઉપર કહી ગયા. હવે રહેલી ભાવનાએ ટૂંકમાં કહેવાની જરૂર છે, તેથી આપણે તે તપાસીએ :
૫૮
અષ્ટપ્રકારી દ્રવ્યપૂજામાં ભાવના
જલપૂજા : પ્રભુનું ન્હવણુ કરતાં પૂજકે એ ભાવના ભાવવાની છે કે હે પ્રભુ! જેમ જલપ્રક્ષાલનથી આ બાહ્ય મેલના નાશ થાય છે તેમ મારા આત્મા સાથે રહેલ કર્મમેલ નાશ થાએ !
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org