SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ દેવપૂજા પ્રત્યે મનને ઉપદેશ : ૨૩ દ્રવ્ય અરિહંત : જેમણે શ્રી તી કર નામ કર્મ બાંધ્યું છે એવા શ્રીકૃષ્ણ, શ્રેણિકાદિક સર્વે તથા જેએ તે જ ભવમાં તીર્થંકરપદ પામશે પરંતુ દીક્ષા લઇને કેવલજ્ઞાન નથી પામ્યા તે. કારણકે આ બધા જિનના જીવ કહેવાય. : ભાવ અરિહુ ત ઃ જેઓ કેવલજ્ઞાન પામી સમવસરમાં એસી ધર્મોપદેશ આપે તે ૧૯ દેવપૂજા પ્રત્યે મનને ઉપદેશ જ્યારે દેવપૂજા કરવાની છે ત્યારે આ ચારે પ્રકારે શ્રી અરિહંત ભગવાનનું સ્વરૂપ વિચારી પૂજા કરવાની છે. તે દરેક પ્રકાર શુભ ફલ આપે છે તે વિચારીએ, જિનપૂજા એ જિન પ્રત્યેની આપણી પ્રીતિ છે, અને પ્રીતિ જુદીજુદી રીતે દર્શાવી શકાય છે; તેથી એક પેાતાના મનને સમજાવતાં કહે છે કે હું મન ! તું ખીજે રસ્તે ન જતાં અથવા મને ખીજે – અવળે માર્ગે ન ચડાવતાં જિનપ્રત્યે પ્રીતિ કરવામાં લઈ જા. રાગ-ભૈરવી હું મનવા ! કાં ચકડાળે ચડાવ, સત્યપથ મારે સાધવા, શિવપ્રીતિસાધન થાય. સાધ્ય દૃષ્ટિમાં આવતુ, ભાવારાગ્ય થવાય – હું મનવા. પૂજા પ્રીતિરૂપ છે, પ્રીતિરૂપ અનેક - દર્શન, નામ, નમન, સ્તુતિ, ધ્યાન મગ્નતા છેક – હે મનવા. હું મન ! તું મને શા માટે ચકડાળે ચડાવે છે! મારે તા સન્માર્ગ સાધવા છે અને તે ત્યારે જ સધાય કે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy