________________
૨૨ : જિનદેવન
(૪) (અ=નથી+રહ=એકાંત પ્રદેશ+મ ત=મધ્યભાગ. જેને એકાંતપ્રદેશ કે મધ્યભાગ નથી) એટલે જે કદી. એકાકી – એકાંતવાસી નથી તે.
(૫) (અ=નથી+ર=રથરૂપી પરિગ્રહ+અંત=વિનાશ - વિનાશ કરનાર એવા જરા – ઘડપણ આદિ) એટલે જેને પરિગ્રહ કે જરા આદિ નથી તે.
(૬) (અરહયત્–રહ્=છાંડવું, જેણે છેાડચો નથી) એટલે જેણે સ્વસ્વભાવ છોડયો નથી તે. ૨. અરિહંત (અરિહ તા-અરિ=શત્રુRs'તા=હણનાર) એટલે આઠ કર્મરૂપ શત્રુને હણનારા.
૩. અરૂ ́ત (અરૂ$-રૂ-ઊગવું-ઊપજવું-જેને ઊગવું કે ઊપજવું નથી) એટલે જેને કર્મો ક્ષીણ થઈ જવાથી બીજો ભવ લેવાના નથી તે.
આવી રીતે કરેલા વ્યુત્પત્તિ અર્થથી અહિ ત ભગવાનનું સ્વરૂપ થાડુંઘણું જાણ્યું.
૧૮
નિક્ષેપે અરિહંત
હવે આપણે નિક્ષેપ – આરાપણુથી અહિં તદેવનું સ્વરૂપ જોઇએ. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એમ ચાર નિક્ષેપથી અરિહંતનું ચાર પ્રકારે સ્વરૂપ છે.
નામ અરિહંત અરિહંત એટલે ઋષભાદિક જિનનાં જે નામ છે તેમને તે નામથી ખેલાવીએ તે.
સ્થાપના અરિહંત : શ્રી જિનભગવાનની જે-જે પ્રતિમા, મૂર્તિ, પગલાં આદિ છે તે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org