SearchBrowseAboutContactDonate
Page Preview
Page 103
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ : જિનદેવદર્શન દ્રવ્યાથી કરાવવી જોઈએ, અને તેમાં ખીજાઓને સ્પર્શી ન થાય તેમ થવુ જોઇએ. તેમાં વપરાતાં સાકર અને ઘી સ્વચ્છ અને શુદ્ધ હાવાં જોઈ એ. એટલે ખાસ કરીને સાકર પરદેશી હાય છે તે તેમાં અપવિત્ર વસ્તુએ આવે છે તે ઉઘાડી વાત છે, તેથી તે ન વપરાતાં શુદ્ધ સ્વદેશી સાકર વપરાવી જોઈએ. વળી આ મીઠાઇ થતી વખતે ધૂપ અને ઘીના દીવા રખાવાં જોઈ એ. કુલપૂજા ઃ આ પૂજા કરતી વખતે એ ભાવવાનું કે હૈ. આ ફૂલ આપની પાસે મૂકુ છું અને તેની સાથે એ ઇચ્છું છું કે શિવરૂપી કુલ મને મળે !” પ્રભુ ! નોંધ : આ સર્વે દ્રવ્ય પ્રભુ પાસે મૂકી પૂજા કરવાનું કારણ એ છે કે પ્રભુપ્રતિમા એ અંતિમ શુદ્ધ કુલ પ્રાપ્ત કરવામાં નિમિત્ત કારણ છે; આમ કરવામાં વૃત્તિએ અને ભાવના ઉચ્ચઉચ્ચ ચડાવવી જોઈએ એટલે આત્મ પ્રત્યે અંતમુ ખ દૃષ્ટિ જોઈએ. અન્ય કોઇએ એ તક લાવવાના નથી કે જૈના આ પૂજા કરે છે તેથી એમ સિદ્ધ થાય છે કે જૈના ઇશ્વરને ફલદાતા માને છે; આના ઉત્તર ઉપર અપાચેલે છે કે આત્માની ગતિ સિદ્ધ ઈશ્વરની ઉચ્ચતમ ગતિ જેવી કરવાની છે. આ અષ્ટપ્રકારી પૂજાના હેતુ બતાવ્યા, તેવા જ હેતુએ ખીજી સત્તરભેદી, એકવીશ પ્રકારી વગેરે પૂજાએાના છે, પરંતુ સ્થલસ કાચથી અત્ર લખવામાં આવ્યા નથી. સત્તરભેદી એટલે ૧. હૅવણ, ૨. વિલેપન, ૩. યુગ, ૪. વાસક્ષેપ, ૫. પુષ્પ, ૬. પુષ્પમાલા, ૭. ૫ંચવણુ પુષ્પ ૮. ચૂર્ણ, ૯. ધ્વજા, Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy