________________
ભાવપૂજાનું વિશેષ સ્વરૂપ : ૭૫
૧૦. આભરણુ, ૧૧. પુષ્પગૃહ, ૧૨. પુષ્પપગર, ૧૩ અષ્ટમોંગલ, ૧૪. ધૂપ, ૧૫ ગીત, ૧૬. નૃત્ય, ૧૭. વાજિંત્ર — એમ થાય છે. એ ઉપરથી વિશેષ પ્રકાર થાય છે તે કહે છે કે
સત્તર ભેદ્ર એકવીશ પ્રકારે, અત્તર શત શેઠે રે, ભાવપૂજા બહુવિધિ નિરધારી, દેહગ દુરગતિ છે, ૨.
સુ
એ રીતે સત્તર ભેદથી, એકવીશ પ્રકારથી, એકસે માઠ ભેદથી અને એક તુજાર આઠે ભેદથી પણ દ્રવ્યપૂજા થાય. આ સર્વ પૂજાના ભેદ ભાવસહિત (ભાવના કેવી રીતે થાય છે તે ઉપર ટૂંકમાં જણાવ્યું છે.) આચરતા સુગતિ પ્રાપ્ત થાય.
હવે ત્રીજો ભેદ તે ભાવપૂજા છે. ભાવ શબ્દથી પરમા ત્માના સ્વરૂપને જ્ઞાનાદિક બહુ વિધિથી એટલે ઘણા પ્રકારે નિરધારી એટલે તે-તે લક્ષણે અવધારીને ચિતવવું; આ પૂજાનું ફૂલ દુર્ભાગ્ય એટલે જે સ્વરૂપની અપ્રાપ્તિરૂપ કર્મસંબંધની ચારે દુČતિ તેને તથા તેના દુઃખનો નાશ થાય અને પાંચમ ગતિ એટલે મેાક્ષપદની પ્રાપ્તિ થાય તે રૂપ છે.
Jain Educationa International
૦
૫૯
ભાવપૂજાનુ વિશેષ સ્વરૂપ
ઉપર કહી તે સર્વ દ્રવ્યપૂજા છે. આ દ્રવ્યપૂજાને ભાવપૂજા સાથે શું સંબંધ છે તે દર્શાવીએ. દ્રષ્યપૂજા એટલે ન્હવણુ, વિલેપનાદિક બાહ્ય ઉપચાર ચેગ સમારવાને છે. પૂજા પેાતે જ આત્માના દુ:ખહેતુ એવાં અઢાર પાપસ્થાનક તેને પલટાવવાને જે પ્રશસ્તરાગ પૂજામાં કરીએ છીએ, તે આત્માને તજવા યોગ્ય કર્મને નિરવાની રીતિ છે તેથી
For Personal and Private Use Only
www.jainelibrary.org