SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપ્રકારી કન્યપૂજામાં ભાવના : ૭૩ આદિ પદાર્થો હાય છે, તેથી આશાતના થાય છે, અને અશુદ્ધ ઘીથી કાળાશ – મેશ બહુ થાય છે, અને તેથી મલિન રજકણા ફેલાય છે. બીજી વાત યાદ રાખવાની છે કે દીવા ઉઘાડા કદી ન રાખવા જોઇએ, કારણકે તેમ થવાથી કેટલાંક જીવડાં ફૂદાં, પત`ગિયાં આદિ તેમાં પડીને મરી જાય છે તેથી હિંસા સાથે આશાતના માટી થાય છે. અક્ષતપૂજા: આ પૂજા અક્ષત(ચેાખા)ના સાથિયા વગેરેથી થાય છે. આ પૂજા કરતાં એ ભાવવાનું છે કે સાથિચામાં દર્શાવાતી ચાર ગતિમાંથી મુક્ત થઈ રત્નત્રયીની આરાધનાથી સિદ્ધ દશાનું અક્ષત – અખંડ પદ પ્રાપ્ત થાઓ ! નોંધઃ : અક્ષત આખા અને ઊંચી જાતના ચડાવવા જોઇ એ. કણકીના ન ચડાવવા જોઈએ. હું નૈવેદ્યપૂજા: આ પૂજા કરતાં એ ભાવવાનું છે કે, પ્રભુ ! આપ નિવેદ્યી છે અને સદા અનાહારી છે, આપની પાસે આ નૈવેદ્ય મૂકુ છું તે એ ભાવ સાથે કે હું આ સર્વે નૈવેદ્યના ત્યાગ કરી સદાને માટે આપના જેવુ' અનાહારી પદ પ્રાપ્ત કરું!” નોંધ : ક દે ઇ પાસેથી વેચાતી લીધેલી મીઠાઈ નૈવેદ્યમાં વપરાવી જોઇતી નથી, તેનાં કારણમાં પહેલું એ કે તે મીઠાઈ કદાઈ માલન કપડાં પહેરી બનાવે છે, અને તેમાં અપવિત્ર સાકર, ઘી આદિ વપરાય છે; ખીજુ એ કે ખીજા માણસાના સ્પર્શાસ્પર્શી થવાથી સ્પર્શાસ્પા દ્વેષ આવે છે. આથી આશાતના થાય છે એ સ્પષ્ટ છે. મીઠાઈ ઘેર પાતે અગર સ્નાન કરાવી સારાં લૂગડાં પહેરેલ કઢાઈ પાસે શુદ્ધ રીતે શુદ્ધ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy