________________
હર : જિનદેવન
નથી તેથી પડી જાય છે; આથી પ્રભુની જે મુદ્રા પૂર્વ વિશેષ આનંદદાયક અને ભવ્યતા આપનારી હાય છે, તે ન રહેતાં આશાતના થાય છે. તે હેતુ વિચાર કરી પુષ્પપૂજાના ઉચ્ચ ઉદ્દેશ સાચવવા એ જ કર્તવ્ય છે.
પપૂજા ઃ આ પૂજા કરતાં એમ ભાવવાનું છે કે જેમ અગ્નિમાં ધૂપ નાંખવાથી થતા સુગ ધી ધુમાડે ઊંચા ચડે છે, તેમ કર્મરૂપી કઠિન લાકડું ખાળવા માટે ધ્યાનરૂપી અગ્નિ છે, તેમાં શુભભાવનારૂપી ગ્રૂપ નાંખવાથી ધુમાડાની ઊંચગતિ પેઠે મારા આત્મા ઊંચે ચડે.
નોંધઃ ગ્રૂપમાં દશાંગ ગ્રૂપ વપરાવા જોઈએ. અને તે ઘણાં સુગધી દ્રવ્યાના બનેલા હોવાથી તેના ધુમાડામાં વિશેષ સુગધ હાય છે, અને તે ધુમાડા દેરાસરમાં વિશેષ પ્રસરતાં અશુભ મલિન રજકણેા દૂર થાય છે; વાતાવરણુ વિશેષ સારું અને છે. આજકાલ અગરબત્તીથી તદ્દન ચલાવી લેવાય છે તેમ સાવ થવું જોઇતું નથી. વળી કેટલાક અગરબત્તી પ્રભુ પાસે સુઘાડવા માગતા હાય, તેમ નાક પાસે લઈ જાય છે. તેથી તેની રાખ શરીર પર પડે છે, અને આશાતના થાય છે. તે આમ થવુ જોઈતું નથી.
દીપપૂજા : આ પૂજા કરતાં એમ ભાવના કરવાની છે કે દીપક જેમ અંધકારને દૂર કરે છે તેમ મારા આત્મામાં રહેલ જ્ઞાનરૂપી તદીવા, મારા કર્મરૂપી – અજ્ઞાનરૂપી અંધકારને દૂર કરી.
નોંધ : દેરાસરમાં દીવા ખાળવા માટે વપરાતું ઘી શુદ્ધ અને સારુ હાવુ' જોઈ એ. અશુદ્ધ ઘીમાં ઘણી વખત ચરબી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org