________________
આ પુસ્તકને “આમુખ લખી આપવા માટે તેમજ મુદ્રણ અગાઉ આ પુસ્તકનું મૂળ લખાણ જોઈ જઈ જરૂરી સૂચનો કરવા માટે પંન્યાસશ્રી શીલચંદ્રવિજયજી ગણના અમે માણી છીએ.
આ પુસ્તકના પ્રકાશનમાં વિદ્યાલયના સાહિત્ય સંશોધન વિભાગના ડાયરેકટર શ્રી કાતિલાલ ડી. કેરાએ તેમ જ સંસ્થાના રજિસ્ટ્રાર શ્રી પન્નાલાલ ૨. શાહે જે રસરુચિ દર્શાવ્યાં છે તે માટે તેમના પણ અમે આભારી છીએ.
અત્યંત ખંત અને ચીવટથી આ પુસ્તકનું મુદ્રણકાર્ય પાર પાડવા બદલ ભગવતી મુદ્રણાલય, અમદાવાદના શ્રી. ભીખાભાઈ એસ. પટેલને અમે આભાર માનીએ છીએ.
શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ઓગસ્ટ ક્રાન્તિ માર્ગ, મુંબઈ ૪૦૦ ૦૩૬. ૧૦ ફેબ્રુઆરી ૧૯૮૯
સેવંતીલાલ કે. શાહ શાંતિલાલ ટી. શાહ હિંમતલાલ એસ. ગાંધી
મંત્રીઓ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org