________________
૮૨ : જિનદેવન
કરવાના છે. તેમાંની દરેક ક્રિયાની આદિમાં ઇરિયાવહી પિડ કુમવી જોઈએ. આ પડિકમવાની પ્રવૃત્તિ હાલમાં વ્રતધારી સિવાય મીજામાં દેખાતી નથી. તે પડિકમતાં કાઉસગ્ગને અંતે લેાગસ' ખેલવા જોઇએ, કારણકે તે સૂત્રથી નામજિનને નમસ્કાર થાય છે. હાલમાં ચૈત્યવંદન કરનાર અમુક તીર્થંકરનું ચૈત્યવંદન ખેલે છે તેથી પણ નામજિનને નમ સ્કાર થઈ શકે છે. ‘નમુન્થુણ”થી ભાવજિનને નમસ્કાર થાય છે. જેમ અઈઆ સિદ્ધા, જેઅ ભવિસ્તતિ ાગયે કાલે; સંપર્ક વટ્ટમાણા, સવ્વ તિવિહેણુ વદામિ” આ ગાથાથી દ્રવ્યજિનને નમસ્કાર થાય છે.
૬૪
ક્રમના હેતુ સાથે સૂત્રો
હવે ચૈત્યવાદન કરતાં ખેાલાતાં સૂત્રાના અનુક્રમના હેતુ સાથે જણાવીએ છીએ.
ન
પ્રથમ પોતાના કાયાયેાગથી છતી શક્તિ ન ગેાપવવાના ઉપદેશ સ્મરણમાં લાવી, તે સાથે હું જેમને નમું છું તે ક્ષમા આદિ ગુણથી સહિત છે, માટે મારા પૂજ્ય છે અને નમસ્કાર કરવા ચેાગ્ય છે એ હેતુ સ્મરણમાં લાવવા ઇચ્છામિ ખમાસમણે। (પ્રણિપાત – નમસ્કાર)ના પાડે ત્રણ વખત ખેલા. તે પાઠ નીચે પ્રમાણે છે :
B
ઇચ્છામિ ખમાસમણા ક્રિક જાવણિજજાએ, નિસીડિઆએ મથએણ વંદામિ. અ—હે ક્ષમાશ્રમણ ! યાપનીયયા એટલે શક્તિસહિત
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org