________________
કમના હેતુ સાથે સુત્રા : ૮૩ નિધિક્યા એટલે શરીર થકી, વાંદવાને ઈચ્છું છું, મસ્તક વડે નમસ્કાર કરું છું
“ઈચ્છામિ ખમાસમણું સૂત્રને ગુજરાતી અનુવાદ ગીતિના લયમાં આ રીતે ગાઈ શકાય? “અહો ક્ષમાશ્રમણ શ્રી ! શક્તિ સહિત ને શરીરથી ઈછું, આપને વંદન કરવા, મસ્તકથી હું નમસ્કાર કરું છું”
તથા ત્રણ વખત પંચાગ પ્રણિપાત (નમસ્કાર) કરે. પંચ અંગ તે બે ઢીંચણ, બે હાથ, અને એક મસ્તક. એ બધાં ભૂમિને નમતાં અડાડવાં જોઈએ અને ત્યારે જ પંચાંગ નમસ્કાર ગણાય. (અત્યારે કહેવું પ્રસ્તુત થઈ પડશે કે હાલમાં કેટલાએક નમસ્કાર કરતાં માથું અધર રાખે છે, અને વળી કેટલાએક તે હાથ પણ ભૂમિને અડકાડતા નથી. આ રીત પંચાંગ નમસ્કારમાં દૂષણરૂપ છે.) આટલું જણાવ્યા પછી જરા જણાવવાનું કે દશત્રિકમાં જે મુદ્રાત્રિક નામે વેગમુદ્રા, મુક્તાશુક્તિમુદ્રા અને જિનમુદ્રાનું સ્વરૂપ અગાઉ બતાવ્યું છે તે પર ચૈત્યવંદન કરતાં ખાસ ધ્યાન રાખવું ઘટે છે. આમાંની એગમુદ્રાને “જયવીયરાય” પહેલાંની નીચે જણાવેલ સર્વ કિયા સુધીમાં રાખવાની છે, “જયવયરાયમાં મુક્તાશુક્તિ મુદ્રા રાખવાની છે અને કાઉસગ્નમાં જિનમુદ્રા રાખવાની છે.
આ ગમુદ્રા કરીને પ્રથમ કેઈ પણ તીર્થકરની નામજિન તરીકે સ્તુતિ કરવાને માટે ચૈત્યવંદન બેલવું. ઉદાહરણ તરીકે ચૈત્યવંદન લઈએ?
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org