________________
જઘન્ય ચૈત્યવંદનનું વિશેષ સ્વરૂપ : ૮૧ નિત સૂત્ર દ્વારા કરવાને નિયમ શિષ્ટ પુરુષેએ બાંધે
છે તેને હેતુ શું છે અને તે કેવી રીતે કરવી જોઈએ તેનું દિગ્દર્શન કરવાનો પ્રયત્ન કરીએ છીએ.
ચૈત્યવંદન અને તેના પ્રકાર પ્રથમ ભાવપૂજા “ચૈત્યવંદન” એવા પારિભાષિક શબ્દથી પ્રખ્યાત છે અને તેનું બીજું નામ દેવવંદન” પણ વપરાય છે. આ દેવવંદન (ચૈત્યવંદન) ત્રણ પ્રકારે કરાય છે. જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટપણે. જઘન્યમાં એક, મધ્યમમાં બે અને ઉત્કૃષ્ટમાં પાંચ નમુશ્કણું આવે; એટલે જઘન્ય ચૈત્યવંદન કે જે હાલ ઘણે ભાગે કરવામાં આવે છે તે એ કે ચૈત્યવંદન કરી, નમુથુણું કહી, સ્તવન બેલી, જયવીયરાયને પાઠ ભણું, અરિહંત ચેઈયાણના પાઠથી એક નવકારને કાઉસગ્ગ કરી, એક થયસ્તુતિ) બોલી સમાપ્ત કરવું મધ્યમ ચિત્યવંદનમાં ચાર થેય (સ્તુતિ)થી દેવને વંદન કરવામાં આવે છે. અને ઉત્કૃષ્ટ ચત્યવંદનમાં આઠ થેયથી દેવવંદન કરાય છે.
જઘન્ય ચૈત્યવંદનનું વિશેષ સ્વરૂપ
અહીંયાં જઘન્ય ચૈત્યવંદન સામાન્ય રીતે લેકમાં વિશેષ પ્રચલિત હોવાથી તેનું કંઈક વિશેષ સ્વરૂપ લખીશું.
ચૈત્યવંદનમાં મુખ્યત્વે કરીને નામજિન, સ્થાપનાજિન, દ્રજિન, અને ભાવજિન એ ચાર પ્રકારના જિનને નમસ્કાર
પ્રચલિત વાતમાં મુખ્ય ચાર પ્રકા
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org