________________
અભિગમ : જંપ
મેળવી કલમના કાષ – ડેડાના આકારે હાથ જોડી પેઢ ઉપર કાણી રાખી રહેવું તે. આ મુદ્રાએ ૫ચાંચપ્રણિપાત (ઇચ્છામિ ખમાસમણુ) અને સ્તવનાર્દિક કરવાં.
(૨) જિનમુદ્રા – જિનભગવાન કાઉસગ્ગમાં રહે છે તેથી તેની મુદ્રા, એટલે એ પગનાં આંગળાંની વચમાં આગળથી ચાર આંગળનું અને પાછળથી કાંઇક ઓછું અંતર રાખી કાઉસગ્ગ કરવા તે. આ મુદ્રાએ વાંઢણાં તથા અરિહત ચેઈઆણ' આદિ કાઉસગ્ગ કરવાના છે. (૩) મુક્તાણુક્તિમુદ્રા – માતીની છીપ જેવી મુદ્રા એટલે એ હાથ સરખા ગભિતપણે ભેગા કરી કપાળના મધ્યભાગમાં લગાડવા તે. આ મુદ્રાએ જયવીયરાય આદિ કહેવું. ૧૦. પ્રણિધાનત્રિક: ત્રણ જાતનાં વંદન.
(૧) ચૈત્યવદનરૂપ – જાવતિ ચૈઇઆઇ એ ગાથાથી, (૨) ગુરુવંદનરૂપ – જાવંત કેવિ સાહૂ એ ગાથા વડે, (૩) પ્રાર્થનાસ્વરૂપ – જયવીયરાય કહેવાથી.
અથવા મન, વચન, અને કાયાનું એકાગ્રપણું કરવું એ ત્રણ પ્રણિધાન જાણવાં.
૪૭ અભિગમ
-
અભિ – સન્મુખ. ગમ – જવું. ચૈત્યાદિકમાં જવાના – પ્રવેશ કરવાના વિધિ. આ પાંચ પ્રકારે છે.
(૧) કૂદિ ચિત્ત વસ્તુને તજવી
(૨) નાણુ, વસ્ત્ર, આભૂષણ આદિ અચિત્ત વસ્તુને અણછાંડવી
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org