________________
(૩)
૨૬: જિનદેવદર્શન
મનની એકાગ્રતા રાખવી.
ઉત્તરાસંગ એકવડું અને બંને છેડા સહિત રાખવું. (૫) અંજલિબદ્ધ પ્રણામ જિનેશ્વરને દૂરથી જોઈ કરે, અને કહેવું કે “નમે જિણાવ્યું
૪૮
- દ્વિદિશા એટલે પુરુષોએ જિનેશ્વરની જમણ દિશાએ રહી અને સ્ત્રીઓએ ડાબી દિશાએ રહી વંદન કરવું.૧
અવગ્રહ જઘન્ય અવગ્રહ – જિનેશ્વરથી ૯ હાથ વેગળા રહી ચૈત્યવંદના કરવી તે. મધ્યમ અવગ્રહ - નવ હાથથી વધારે અને સાઠ હાથની
અંદર રહી વંદના કરવી તે. ૩. ઉત્કૃષ્ટ અવગ્રહ – સાઠ હાથ દૂર રહી વંદના કરવી તે.
- પ૦
વદના ૧. જઘન્યવંદના – નવકાર આદિ લેકથી વંદના કરવી તે.
મધ્યમ વંદના – નવકાર, શકસ્તવ કહી ઊભા થઈને અરિહંત ચેઈઆણું કહી કાઉસગ્ગ કરી સ્તુતિ કહેવી તે. ઉત્કૃષ્ટ વંદના – તે પાંચ નમુથુણં, આઠ સ્તુતિ અને ત્રણ પ્રણિધાન નામે જાવંતિ ચેઈયાણું, જાવંતિ કેવિ
૧. હાલ આ ક્રમ સચવાતો નથી તેથી વૈષ્ણવની હવેલી જેવી ધમાલ શાંતિગૃહ (જિનમંદિર)માં થાય છે. આમ ન થવું જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org