________________
નવકાર પ્રમુખ નવ સૂત્ર : ૫૭ સાહુ અને જયવીયરાયથી વંદના કરવી તે.
પ૧
પ્રણિપાત પ્રણિપાત એટલે પ્રક કરી ભક્તિ-બહુમાનપૂર્વક નમવું તે. આ પંચાંગે એટલે બે જાનુ – ઢીંચણ, બે હાથ અને એક મસ્તક ભૂમિને લગાડી થાય છે અને તે ખમાસમણ આપતાં લગાડાય છે.
પર
નમસ્કાર એક, બે એમ માંડીને એક આઠ સુધી નવકાર ગણવાથી નમસ્કાર થાય છે તે.
૫૩
ه
ه
નવકાર પ્રમુખ નવ સૂત્રો ૧. પંચમંગલ કૃતસકંધનમસ્કાર એટલે નવકારસૂત્ર.
પ્રણિપાત ઈચ્છામિ ખમાસમણ સૂત્ર.
પ્રતિક્રમણ શ્રુતસ્કંધ-ઈરિયા વહિયાનું સૂત્ર. ૪. શકસ્તવ નમુથુણં સૂત્ર. આમાં “જિયભ
યાણું સુધી ભાવતીર્થકરને અને
જે અઈઆ સિદ્ધા” એનાથી, ૧. આ ખંડમાં નવકાર પ્રમુખ નવ સૂત્રો જે કહેલાં છે તે પિકી નવકાર સૂત્ર, ઈરિયાવહિયા સત્ર, લેગસ સત્ર, પુખરવરદી સૂત્ર તથા સિદ્ધાણું બુદ્ધાયું સૂત્ર માટે જુઓ સામાયિક પ્રતિક્રમણ સૂત્રનું પુસ્તક. આ બધાં ઉત્કૃષ્ટ ચૈત્યવંદનમાં આવશ્યક છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org