________________
નામત
૫૮ : જિનદેવન
આગળ થનાર દ્રવ્ય-જિનને
વાંદવાના છે. ૫. ચૈત્યસ્તવ અરિહંત ચેઈયાણું સૂત્ર. આથી
ચૈત્યની સર્વ પ્રતિમાને વાંદવાની છે. લેગસ સૂત્ર. આથી ઋષભા
દિક ૨૪ જિનને વાંદવાના છે. ૭. કૃતસ્તવ
પુખરવરદીનું સૂત્ર. આની પહેલી ગાથાથી શ્રી સીમંધર સ્વામી વિચરતા ભાવજિનને વાંદવાના છે. અને તમતિમિરપડલ ત્યાંથી
શ્રુતજ્ઞાનને વાંદવાનું છે. ૮. સિદ્ધસ્તવ સિદ્ધાણં બુદ્ધાણં સૂત્ર. આથી
તીર્થ અતીર્થ આદિ પંદર સિદ્ધને
વાંદવાના છે. ૯. પ્રણિધાનત્રિક જાવંતિ ચેઈયાઈ જાવંત કવિ
સાહ અને જયવીરાય. આથી વીર, નેમિનાથ, ૨૪ જિનપ્રતિમા, સમ્યગ્દષ્ટિ દેવતા આદિને વાંદ
વાના છે. આમાંના પથી ૮ એ પંચદંડક કહેવાય છે.
આ ગ્રંથમાં જેટલી જેટલી ચૈત્યગૃહમાં કરવાની ક્રિયા કહી તે સર્વને સફલ કરવાને ચૈત્યગૃહમાં આશાતના દૂર કરવી જોઈએ.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org