________________
અશાંતિથી ક્રમ ધન : ૯
ચંચલ છે; તેથી આ મકટ જેવી ચેષ્ટા કરનાર અને પવન કરતાં અલવાન મનને સ્થિર કરી શકાય તેવું વાતાવરણ જોઇએ. દર્શન વખતે શાંતિ (કારણકે શાંતિને વખતે મન સ્થિર રાખી શકાય છે) એટલી બધી હોવી જોઇએ કે એક સાધારણ માણસ પણ સ્વસ્થતાર્થી પ્રભુસબશ્રીના ઉચ્ચ વિચારાના લાભ મેળવી શકે.
-
આપણે જાણીએ છીએ કે શબ્દો જેમ પૌલિક છે તેમ મન પણ પૌલિક છે; ઘણાખરાએના આવા શબ્દો – મનના વિચાર। – માનસિક ભાવનાએ પ્રભુદન કરતી વખતે ઉચ્ચ હાવાથી ઉચ્ચ મનાવાનાં અને ભાષાવગણાનાં પુદ્દગલાથી દેવમદિરમાંનાં પુદ્ગલા તૈા હુંમેશાં શુદ્ધ રહ્યાં જ કરે છે. આ વખતે માત્ર શાંતિની જ જરૂર રહે છે; કે જેથી આપણા મન ઉપર શુદ્ધ પુદ્ગલેની વધારે સારી અસર થતી રહે.
પારસીએની અગીઆરીમાં, વેરા, મુસલમાનાદિની મસીદેમાં, ખ્રીસ્તીનાં દેવળમાં જોઇએ છીએ તે! તરત જ માલૂમ પડે છે કે પ્રભુપ્રાના તે-તે સ્થળે તેઓ કેવી શાંતિમાં કરે છે ? આપણે જેના ગુણગ્રાહી હૈાવાથી શાંતિના આ ખાસ ગુણુ સ્તુતિ કરતી વખતે અવશ્ય ગ્રહણ કરવા જોઇએ અને આશા છે કે તેમ થશે.
૧૧
અશાંતિથી ક્રમ બધન
શાંતિના સ્વીકાર નહીં થાય તે નીચેનાં ઘનઘાતી કમ બાંધીશું. ઘનઘાતી કર્મ એટલે આત્માના સ્વરૂપનાં
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org