________________
૯૦ : જિનવન
$.
૭.
પહેાંચાડે છે તેમ ભગવંત મિથ્યાત્વ કષાયરૂપ ચારથી લૂટાયેલ જાને કુમાગથી સુકાવી જ્ઞાનાદિક રત્નત્રયરૂપી લક્ષ્મી આપી મોક્ષમાર્ગ દેખાડે છે.
શરણુદય – શરણ આપનાર છે, કારણ કે જેમ દુશ્મનથી ખીધેલા પુરુષને કાઈ ઉત્તમ પુરુષ શરણુ આપે તેમ દુર્ગતિથી ખીધેલા પુરુષને ભગવંત શરણ આપે છે.
એધિક્રય – બાધ બીજરૂપ સમ્યકત્વ આપનાર છે. વિશેષ ઉપયાગહેતુ સંપદા. ધર્મદય – ચારિત્રરૂપ ધર્મના દાતાર છે. ધર્મદેશક – સ વિકૃતિ અને દેશવિરતિરૂપ ધર્મના ઉપદેશક છે.
ધર્માંનાયક - ચતુવિધસંઘના પ્રવર્તાવનાર છે તેથી ધના નાયક છે.
ધમ સારથી – ધ રૂપ રથના સારથી છે.
.
ધ વર – એટલે ધમાં પ્રધાન અને ચાતુર`ત ચક્રવર્તી એટલે ચતુતિને અ ંત લાવનાર એવું જે ધર્મચક્ર તેના પ્રવર્તાવનાર છે; અથવા ધર્મ વિષે પ્રધાન ચાર ગતિના અ’ત લાવનાર ચક્રવતી છે. સ્વરૂપહેતુ સંપદા. અપ્રતિહુતવરજ્ઞાનદનધર – એટલે (પર્વતાદિકે) ભેદાય નહીં તેવાં પ્રધાન કેવલ જ્ઞાન, તથા કૈવલ દનના
-
ધરનાર છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org