________________
કમના હેતુ સાથે સુ : ૮૯ લોકહિત – લેકનું હિત કરનાર છે. કારણ કે દ્રવ્ય થકી
લેકની સંપદા આપે છે, અને ભાવ થકી
પરલેકનાં સુખ આપે છે. લેકપ્રદીપ – લેકમાં દીવા સમાન છે. કારણ કે ભવ્ય
જીના સમૂહનું દેશના આદિથી મિથ્યા
ત્વરૂપ અંધકાર ટાળે છે. લેકપ્રદ્યોતકર – લેકને વિશે ઉદ્યોત એટલે પ્રકાશ કર
નાર છે, કારણ કે જેમ સૂર્ય સર્વ વસ્તુને પ્રકાશ કરે છે તેમ ભગવંત
જીવ, અજીવ આદિ પદાર્થના પ્રકાશ
કરનાર છે. ૫. તહેતુ સંપદા. અભયદય – અભયદાનના દેનાર છે, કારણકે ભગ
વંતના દર્શનથી ભવ્ય જેને સંસારમાં
ભમવારૂપ ભયને નાશ થાય છે. ચક્ષુદય – જ્ઞાનરૂપ આંખને આપનાર છે. કારણકે જેમ
વૈદ્ય આંખના પડળોને એસડથી દૂર કરે છે, તેમ ભગવંત ભવ્ય જીના મિથ્યાત્વરૂપ પડો દૂર કરી સમ્યકત્વરૂપ આંખ આપી
દેખતા કરે છે. માર્ગદય – માર્ગ(મોક્ષમાર્ગ)ના આપનાર છે. જેમ
ભૂલા પડેલા મુસાફરને ચેર લટી અવળે માર્ગે લઈ જાય છે તેને પુરુષ વસ્ત્ર, ધન આપી ખરે માર્ગ દેખાડી તેને સ્થાનકે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org