________________
ક્રમના હેતુ સાથે સૂત્રો : હS
જે સુબુદ્ધિથી વસ્તુવરૂપ સમજી હું આ વખતે પ્રભુસ્તુતિ કરી રહ્યો છું તેવી સુબુદ્ધિ મારામાં સ્થિર રહે એ હેતુથી આ મંગલાચરણની આવશ્યકતા રહે છે.
ખીજુ કારણ એ પણ છે કે અમુક સૂત્રેાથી પ્રભુની સ્તુતિ કર્યાં પછી આપણે જે આગળ ચાર પ્રકારની સ્તુતિ ખતાવી ગયા તેનાથી ગૂંથાયેલા અમુક સ્તવનથી હું હવે પછી પ્રભુની જે સ્તવના કરનાર છું, તે સ્તવના શુદ્ધ ભાવરૂપે મને પરિણમે અને મારામાં શાંતિ વસે તેવા હેતુથી તે સ્તવના પહેલાં પ્રથમ માંગલાચરણુરૂપે પૉંચપરમેષ્ઠીને નમસ્કાર કરવા આવશ્યક છે. આ પાઠ ચૌક પૂવ માંહેલે છે માટે આ સ્થલે યાદ રાખવાનું છે કે પૂત્ર' ભણવાના અધિકાર પુરુષોને છે પણ સ્ત્રીઓને નથી, તેથી આ પાઠ પુરુષોને જ એલવાના છે અને સીએએ આ પાર્ડને બદલે મંગલ માટે નમારિ હુ તાણું' એટલુ જ અથવા પૂર્ણ નવકાર ભણવાનાં છે.
.
હવે સ્તવન ખેલવાનું આવે છે. તે સ્તવનમાં પૂર્વે કહી ગયા તે ચાંચાદ્ધિ ચાર સ્તુતિરૂપે છે તેથી તે ચારે પ્રકારનાં સ્તવન અહીં ઉદાહરણરૂપે આપીશું.
૧, ચાંચાપૂવ ક સ્તવન
(રાયજી અમે ન હિંદુવાણા કે રાજ ગરાસિયા ૨ લેા – એ દેશી)
જિનજી ચંદ્રપ્રભુ અવધારા કે નાથ નીહાલો રે લે. અમણી બિરૂદ ગરીબનવાજ કે વાચા
પાલો ૨ લેા.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org