________________
૧૮ : જિનદેવન
એસે જિનચરણે ચિત્ત લ્યાઉ' ૨ મના;
એસે અરિહંત કે ગુન ગાઉં રે મના. એસે જિ૦ ઉદર ભરનકે કારણે રે, ગૌ વનમે જાય; ચાર ચરે ચિહું દિશ ફ઼િ, વાકી સુરતી વછરૂઆ માંહે રે મના. એસે. ૧
સાત પાંચ સાહેલિયાં રે, હિલમિલ પાણી જાય; તાલી દીયે ખડખડ ડુસે રે, વાકી સુરિત ગગરૂ
માંહે રે મના. એસે. ૨
નટુઆ નાચે ચેકમે` રે, લેાક કરે લખ સાર; વાંસ ગ્રહી વરતે ચઢ, જાકો ચિત્ત ન ચલે કહું
ઠાર રે મના. એસે.
૩
જૂઆરી મનમે જુઆ રે, કામીકે મન કામ; આનંદઘન પ્રભુ યું કહે, તુમે ધ્યે ભગવતકા
નામ રે મના. એસે. ૪ આના અથ સહેલા છે, એટલે વિસ્તારની જરૂર નથી. ધ્યાનથી ધ્યાતાં ધ્યેય સમાન થાય છે. રાગાદ્દિકથી ગસેલાને ધ્યાતાં રાગાદિકને વશ થવાય છે, કામીને કામિનીનું ધ્યાન કરતાં કામ ઉત્પન્ન થાય છે, તેમ શ્રી વીતરાગનુ ધ્યાન કરતાં પુરુષ વીતરાગ થઇ ને સંસાર ધનથી મુક્ત થાય છે. કહ્યું છે કે :
વીતરાગ' યા થાયન્ વીતરાગા ભવેલી, ઈલિકા ભ્રમર ભીતા ધ્યાયતી ભ્રમરી ચથા. અથ—વીતરાગનું ધ્યાન કરતા ભવી જીવ વીતરાગરૂપ
થાય છે. જેવી રીતે ભ્રમરીથી બીક પામેલી એવી જે ઇયળ
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org