________________
ચાર અતિશય : ૩૯ અર્થ–હે નાથ! આ તમારા ઉપર જે ત્રણ છત્ર છે તે ત્રણ છત્ર નથી પરંતુ શું છે? તે કે મુક્તા એટલે મિતી. તેના સમૂહથી સહિત અને ઉલ્લસિત એવા આતપત્ર કહેતાં ત્રણ છત્ર તેના મિશે કરીને તારામંડળ સહિત નિશ્ચયે ત્રણ પ્રકારનું શરીર ધારણ કરી વિધુ – ચંદ્રમા છે તે તમારી સેવા કરવા અર્થે જાણે તમારી પાસે આ હેય નહીં? તે ચંદ્રમાને અધિકાર જગતમાં પ્રકાશ આપવાને) હણાઈ ગયે છે કારણકે તમે ત્રણ ભુવનને પ્રકાશિત કરે છે તેથી ચંદ્રમાને પ્રકાશ કરવાનો અધિકાર નિષ્ફળ થયે, તેથી તમારી પાસે આવી રહ્યો હોય તેમ લાગે છે.
ચાર અતિશય અતિશય એટલે ઉત્કૃષ્ટતા. આ અતિશય મૂળ ચાર છે.
૧. અપાયા પગમાતિશયઃ (અપાય ઉપદ્રવ અને અપગમ=નાશ) આ બે પ્રકારનાં છે.
(અ) સ્વાશ્રયી – એટલે પિતાના સંબંધમાં અપાય એટલે ઉપદ્રવને દ્રવ્યથી અને ભાવથી નાશ કર્યો છે તે.
દ્રવ્યઉપદ્રવઃ સર્વ રોગ. આ પિતાને ક્ષય થઈ ગયા હોય છે.
ભાવઉપદ્રવ: અંતરંગ એવાં અઢાર દૂષણ. આ અઢાર નીચે પ્રમાણે
અંતરાયા દાનલાભવીર્યગોપભેગગાઃ હાસ રસ્યરતિભતિજુગુપ્સા શેક એવ ચ; કામે મિથ્યાત્વજ્ઞાન નિદ્રા ચાવિરતિસ્તથા,
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org