________________
૨૦ : જિનદેવદર્શન
૨. ભાવવંદનઃ વિશુદ્ધ મનનું જવું અને તેનાથી
નમસ્કાર કરે
તે.
હવે ઉત્તમ વંદન કયું? ઉત્તમ જાતના વંદનનું સ્વરૂપ એ છે કે શરીર વડે વંદન કરવું, વાણી વડે સ્તવન કરવું અને મન વડે અનુચિતન કરવું – આદિ ત્રિકરણ શુદ્ધિથી એટલે પ્રશંસા કરવાલાયક કાય, વાણી અને મનના વ્યાપાર વડે શુદ્ધ પ્રત્યક્ષ ચડતા ભાવ પ્રત્યે આત્માની પરિણતિ કરવી તે.
૧૫
દેવવંદનને હેતુ દેવ એટલે અરિહંત અને સિદ્ધ. અરિહંતદેવનું વંદન કરવાનું કારણ એ છે કે આ ભવમાં ભ્રમણ કરવાની બીક પામેલા જીને અનુપમ આનંદરૂપ એવા પરમપદ – મેક્ષના માર્ગને દેખાડવામાં તે પરોપકારી છે. સિદ્ધ દેવને વંદન કરવાને હેતુ એ છે કે સિદ્ધને જે ગુણે નામે અનંત ચતુષ્ટય- અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવિર્ય પ્રગટ થયા છે તે ગુણે જીને અત્યંત ઉપકારના હેતુ છે.
અરિહંતદેવ અને સિદ્ધદેવમાં કેર ૧. અરિહંત અને સિદ્ધ એ બંનેના વ્યુત્પત્તિ અર્થ જુદાજુદા થાય છે તે ઉપરથી જુદાજુદા અર્થ નીકળી શકે છે તે નીચે આપ્યા છે. - ૨. અરિહંતમાં પોતાના બાર ગુણ છે. સિદ્ધમાં નિજ આઠ ગુણ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org