________________
અવિધિથી કરવું તેના કરતાં ન કરવું સારું? : ૬પ પૂજા કરતાં વર્જવાની છે. આ ઉત્કૃષ્ટપણે ૮૪ આશાતના જિનભુવનમાં વજેવી.
કેટલાએક આશાતના ટાળવા જતાં પોતે જ આશાતના કરનારા બને છે. જેમકે કઈ બરાબર ચૈત્યમાં કામ ન કરતે હોય તે જિનમંદિરમાં તેને ગાળાગાળી અપાય છે, મારામારી થાય છે, અને ક્રોધથી ગમે તેમ બેલી જવાય છે, તે તે ખાસ ધ્યાનમાં લઈ ઉપરની આશાતના વર્જવા માટે મનન કરવાની છે.
૫૫ અવિધિથી કરવું તેના કરતાં ન કરવું સારું?
કઈ એમ કહે કે અવિધિએ પૂજા કરવી તે કરતાં ન કરવી તે સારું. તે આને શિખામણ રૂપે ઉત્તર આપવાને કે તે વાક્ય ઉત્સુત્ર છે કારણકે જિનપૂજાદિ ક્રિયા ન કરવાથી આત્મા ભારેકર્મી થાય છે, અને કરવાથી લઘુકમી થાય છે. માટે ધર્મક્રિયા હંમેશાં કરવી અને તેમાં પણ તે પિતાની સર્વ શક્તિથી વિધિ પ્રમાણે કરવાને યત્ન રાખવે. શાસ્ત્રમાં કહ્યું છે કે “વિધિગને ધન્ય છે, નિરંતર વિધિપક્ષના આરાધકને ધન્ય છે, વિધિનું બહુમાન કરનારાને ધન્ય છે અને વિધિપક્ષને દૂષણ ન લગાડનારાને ધન્ય છે.”
સર્વને આ અનુભવ તે થયું હશે કે સાંસારિક કાર્યો જેવાં કે વેપાર કરે, ભેજન કરવું, ખેતી કરવી, ઔષધ ખાવું, આદિ વિધિપૂર્વક કર્યાથી સારું ફળ આપે છે, તે આ દેવસેવા, દેવપૂજા આપણુ મહર્ષિએપ્રણીત વિધિપૂર્વક
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org