SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ *૬ : જિનદૈવટ્ટુશન તે સિદ્ધ ધ્રુવ છે. તેમની સ્થિતિ સાદી અને અનંત છે. જ્યારે આઠે કર્મ ખપાવી સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેમની શરૂઆત થઇ માટે તેમની સ્થિતિ સાદી (આદિ – શરૂઆતે કરી સહિત), અને મેાક્ષમાંથી ચવવાના -- ફરી જન્મ લેવાના અભાવ હાવાથી અનંતકાળ સુધી સિદ્ધના સિદ્ધ રહેવાના એટલેકે તમની સ્થિતિમાં ફેરફાર અનંતકાલ સુધી નહી થવાના હાવાથી તેમની સિદ્ધસ્થિતિ અન ત છે. સિદ્ધ આ કમે રહિત છે અને આઠ ગુણે સહિત છે. આ આઠ કમ માંથી એક એક ખપાવવાથી એક એક સિદ્ધના ગુણ પ્રાપ્ત આનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે: થાય છે. તે ક જવાથી મળતા ગુણ કમઃ ૧. જ્ઞાનાવરણીય : કેવલજ્ઞાન (આથી લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણી શકાય છે.) ૨. દનાવરણીય : કેવલદન (આથી લેાકાલેાકના ભાવ સમસ્ત પ્રકારે દેખી શકાય છે.) અનંતવીય – અલ. અંતરાય-કર્મી જવાથી અનંતદાન-લાભ-ભાગ-ઉપભાગ-વીય મય ૩. અંતરાય : ૪. માહનીય : નોંધ : એકથી ચાર સંહારક છે. ૫. નામ ઃ Jain Educationa International થાય છે. - ક્ષાયકસમ્યકવ – નિર્મોહ થવાથી અનંત ચારિત્ર ઉત્પન્ન થાય છે. કર્માં ઘનઘાતી આત્માના સત્ય સ્વરૂપનાં અરૂપીપણું – નામ કમ હેાય ત્યાં શરીર હાય અને શરીર ત્યાં રૂપ, રસ, ગંધ, For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005289
Book TitleJindev Darshan
Original Sutra AuthorN/A
AuthorMohanlal Dalichand Desai
PublisherMahavir Jain Vidyalay
Publication Year1989
Total Pages142
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy