________________
*૬ : જિનદૈવટ્ટુશન
તે સિદ્ધ ધ્રુવ છે. તેમની સ્થિતિ સાદી અને અનંત છે. જ્યારે આઠે કર્મ ખપાવી સિદ્ધત્વ પ્રાપ્ત કરે છે ત્યારે તેમની શરૂઆત થઇ માટે તેમની સ્થિતિ સાદી (આદિ – શરૂઆતે કરી સહિત), અને મેાક્ષમાંથી ચવવાના -- ફરી જન્મ લેવાના અભાવ હાવાથી અનંતકાળ સુધી સિદ્ધના સિદ્ધ રહેવાના એટલેકે તમની સ્થિતિમાં ફેરફાર અનંતકાલ સુધી નહી થવાના હાવાથી તેમની સિદ્ધસ્થિતિ અન ત છે. સિદ્ધ આ કમે રહિત છે અને આઠ ગુણે સહિત છે. આ આઠ કમ માંથી એક એક ખપાવવાથી એક એક સિદ્ધના ગુણ પ્રાપ્ત આનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે:
થાય છે.
તે ક જવાથી મળતા ગુણ
કમઃ ૧. જ્ઞાનાવરણીય : કેવલજ્ઞાન (આથી લેાકાલેાકના સ્વરૂપને સમસ્ત પ્રકારે જાણી શકાય છે.)
૨. દનાવરણીય : કેવલદન (આથી લેાકાલેાકના ભાવ સમસ્ત પ્રકારે દેખી શકાય છે.) અનંતવીય – અલ. અંતરાય-કર્મી જવાથી અનંતદાન-લાભ-ભાગ-ઉપભાગ-વીય મય
૩. અંતરાય :
૪. માહનીય :
નોંધ : એકથી ચાર
સંહારક છે.
૫. નામ ઃ
Jain Educationa International
થાય છે.
-
ક્ષાયકસમ્યકવ – નિર્મોહ થવાથી અનંત ચારિત્ર ઉત્પન્ન થાય છે. કર્માં ઘનઘાતી આત્માના સત્ય સ્વરૂપનાં
અરૂપીપણું – નામ કમ હેાય ત્યાં શરીર હાય અને શરીર ત્યાં રૂપ, રસ, ગંધ,
For Personal and Private Use Only
www.jainelibrary.org