________________
સિદ્ધનું સ્વરૂપ : ૪૫
૨૨. મણિ, સુત્ર, અને રૂપાના એ રીતે ત્રણ ગઢ હાય. ૨૩. ચાર મુખે કરી ધર્મદેશના દે, (બાકીનાં ત્રણ પ્રતિબિંબમુખ દેવ કરી દે.)
૨૪. સ્વશરીરથી ખારગણું ઊંચુ અશેાકવૃક્ષ, છત્ર, ઘંટ, પતાકા આદિથી યુક્ત હાય.
૨૫. કાંટા અધમુખ એટલે અવળા થઈ જાય. ૨૬. ચાલતી વખતે સ॰ વૃક્ષ ની પ્રણામ કરે. ૨૭. આકાશમાં દુંદુભિ ચાલતી વખતે વાગે. ૨૮. યાજન પ્રમાણ અનુકૂળ વાયુ હોય. ૨. માર વગેરે શુભ પક્ષીએ પ્રદક્ષિણા કરતાં ફરે. ૩૦. સુગંધી જળની વૃષ્ટિ થાય.
૩૧. જળસ્થળમાં ઊપજેલાં પાંચ વર્ણફૂલની ઢીંચણ સુધી વૃષ્ટિ થાય.
૩૨. કેશ, દાઢી, નખ, વધે નહીં. (સયમ લીધા પછી) ૩૩. જઘન્યતાથી ચાર નિકાયના ફ્રેડ દેવતા પાસે રહે. ૩૪. સર્વ ઋતુ અનુકૂળ રહે.
આ છેલ્લા ૧૬થી ૩૪ એટલે આગણીસ અતિશય દેવતા કરે તેથી તે દેવકૃતાતિશય કહેવાય છે.
૪૩
સિનું સ્વરૂપ
જે આઠ કર્મથી મુક્ત થઈ મેાક્ષમાં બિરાજે છે, જે અનંત જ્ઞાન, અન ંત દર્શન, અન ંત ચારિત્ર, અનત વીર્યાદિ અનત ગુણાથી પૂર્ણ છે, જે અનંત જ્ઞાન અને અનંત દર્શીન વડે લેાકાલેાકનું સ્વરૂપ ક્ષણેક્ષણે જાણી અને જોઈ રહ્યા છે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org