________________
૬૦ : જિનદેવદર્શન ૧૫. પરિહાસ. ૧૬. મત્સર. ૧૭. સિંહાસન પરિભેગ. ૧૮. કેશશરીરવિભૂષા. ૧૯ છત્ર રાખવું. ૨૦. ખડૂગ રાખવું. ૨૧. મુકુટ રાખવે. ૨૨. ચામર રાખવાં. ૨૩. ધરણું કરવું એટલે કેઈ કારણ માટે (સંઘ ઉપર)
લાંઘણ કરવી. ૨૪. હાસ્યાદિ વિલાસ-પરિહાસ. ૨૫. વિટ સાથે પ્રસંગ કર (અન્ય પુરુષ સાથે). ૨૬. મુખકોશ ન કર. ૨૭. મલિન શરીર રાખવું. ૨૮. મલિન વસ્ત્ર પહેરવું. ૨૯. અવિધિથી પૂજા કરવી. ૩૦. મનનું એકાગ્રપણું ન રાખવું. ૩૧. સચિત્ત દ્રવ્ય બહાર ન મૂકી આવવું. ૩૨. ઉત્તરસંગ ન કરવું. ૩૩. અંજલિ ન કરવી. ૩૪. અનિષ્ટ પૂજેપકરણ રાખવાં. ૩૫. હીનકુસુમાદિ પૂજેપકરણ રાખવાં. ૩૬. અનાદર કરે. ૩૭. જિનેશ્વરના પ્રત્યનિક – શત્રુભાવે વર્તનારાને વાર નહીં.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org