________________
શ્રી
જિનદેવદર્શન
મંગલાચરણ તુલ્ય નમસ્ત્રિભુવનાર્તિહરાય નાથ ! તુભ્ય નમઃ ક્ષિતિતલામલભૂષણાય, તુલ્ય નમસ્ત્રિજગતઃ પરમેશ્વરાય તુલ્ય નમો જિન ! ભવાદધિશેષણાય.
અર્થ—હે નાથ ! ત્રણ ભુવનની પીડા હરનાર એવા આપને નમસ્કાર હ! તથા પૃથ્વીતલને વિષે નિર્મલ અલંકારરૂપ એવા આપને નમસ્કાર હે ! ત્રણ જગતના પ્રભુ એવા આપને નમસ્કાર હે! તથા હે શ્રી વીતરાગ ! સંસારરૂપ સમુદ્રનું શોષણ કરનાર એવા આપને નમસ્કાર હો !
પ્રબંધચતુષ્ટય અહીં વિષય દેવવંદન છે, તેના અધિકારી આત્માથી જને છે. ગ્રંથનું પ્રયજન અધિકારી એવા આત્માથીને આ દેવવંદનના વિષયને અર્થબંધ થવાથી ઉપકારરૂપ થશે તે
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org